________________
| ક્રિયા કરે છે. પણ નવકાર મહામંત્રના પ્રભાવે મને એક વખત આ ભાઈને બાજુના ગામમાં જવાનું કાંઈ થઈ શક્યું નહિ અને મેં તો પૂર્વવત્ તે વાસણને થયું. પગપાળા પ્રવાસ કરીને પહોંચી ગયા તે હાથમાં ઝાલી રાખ્યું હતું.
ગામમાં! અને કાર્ય પતાવી સાંજના ઘરે પાછા ફરવા હવે; પેલા મદારીથી રહેવાયું નહીં. હજારો લાગ્યા. | લોકોની વચ્ચે તેનો ખેલ ખોટો પડવા લાગ્યો. પણ રસ્તામાં જ રાત પડી ગઈ. ઘર હજૂ દૂર તેથી તેને ક્રોધ ચઢી ગયો અને ગરમ થઈને કહેવા અને અંધકાર ઘોર હતો. એટલે રસ્તામાં જ એક લાગ્યો કે મા તુમ પી ના મિત્ર કહે છે? વસા તુન વૃક્ષની નીચે રાત્રી પસાર કરવાનો વિચાર આવ્યો બી હોઈ ગ૬ વાનરે હો? મેં કહ્યું કે, મેં તો ? બી અને આજુબાજુની જગ્યા થોડીક સાફસૂફ કરી ત્યાં નાની નાનતા, ન કોઈ મંત્ર તંત્ર પાસ મેં ઇ જ સૂવાની તૈયારી કરવા લાગ્યા.
અને પછી તો તેનું કાંઈ ચાલ્યું નહીં. લોકો ત્યાં તો રાબેતા મુજબ નવકારવાળી ગણવાની હસતાં હસતાં ચાલ્યા ગયા. પેલા મદારીએ મને હતી. પણ આજે નવકારવાળી તો ઘરે જ રહી ગઈ. ખુબ પૂછયું કે ભાઈ સાચું કહો, તમે કાંઈક જાણો હવે કરવું શું? એટલે ૧૦૮ નવકારમંત્ર ગણવાની છો? નહીંતર આવું બને જ નહીં. મેં મારા જીવનમાં વિધિ બરોબર થાય, તે દષ્ટિથી આસપાસ પડેલા. ઘણી વાર આ જાદુ બતાવ્યો છે. પણ આ રીતે કાંકરા પત્થરોમાંથી થોડાક સારા અને નાના ગોલ ક્યારેય બન્યું નથી.
કાંકરાઓ ભેગા કર્યા. પછી તેઓને ગણી, ૧૦૮ ત્યારે, મેં તેને નવકાર મંત્રની વાત કરી. અને રાખી બાકીના બધા ફેંકી દીધા. કહ્યું કે હું તો બીજું કશું જાણતો નથી પણ આ હવે આ નમસ્કાર-આરાધક ભાઈએ પોતાનો અમારો પરમ ચમત્કારી નવકાર મહામંત્ર ગણતો જાપ શરૂ કર્યો; કાંકરાના ઢગલામાંથી એક કાંકરો હતો.
ઉઠાવે, તેના ઉપર એક નવકાર ગણે અને બાજુમાં મહેસાણામાં પં. શ્રી લાલચંદભાઈએ આ મૂકી દે...આમ, એક પછી એક બધા કાંકરા ઉપર ઉપરની હકીકત દ્વારા પોતાનો સ્વાનુભવ નવકાર ગણી બીજી બાજુ ઢગલો કરતાં તેમના ૧૦૮ સંભળાવ્યો. પણ, મને તો થયું કે પેલા મદારીને
નવકારનો જાપ પૂર્ણ થયો. કોણ સમજાવે કે આ નવકાર તો જાદુ ઉપર જાદુ જાપ તો પૂર્ણ થયો! પણ હવે તેમને વિચાર કરનારો છે. ખરેખર! જાદુગરોના જાદુના ખેલ આવ્યો કે આ પત્યરાઓને શું હું ફેંકી દઉં? અરે! ખોટા પાડનારો આ નવકારમંત્ર જ હોઈ શકે. આ તો હવે પરમેષ્ટિ મંત્રના જાપથી મંત્રિત બની નવકાર મહામંત્ર એ તો દિવ્ય જાદુગર છે. ગયા છે. એટલે ફેંકી ન દેવાય. એ બધા પથરાઓને “Navkar is devine Magician."
તો સાથે લઈ જાઉં. ઘરે રાખીશું. કારણ કે અહીં તો અજબ કરિશમા નવકાર કા.”
કો'કના પગમાં આવશે તો આશાતના થશે. પુણિયા શ્રાવકની ઝાંખી આ કલિકાળમાં
એમ વિચારી પેલા ભાઈએ તો તે ૧૦૮ કાંકરા કરાવનારા અને સંતોષપૂર્વક જીવનારા એક
પોતાના ધોતિયાંના એક છેડે બાંધી લીધા અને રાત્રિ શ્રાવકભાઈ!
નિર્ગમન કરી સવારે પોતાના ઘરે પહોંચતા જ થોડાંક વરસો પૂર્વે જ જેમના જીવનમાં
પત્નિએ નહાવા માટે પાણી વગેરે મૂક્યું. અને નવકારનો આ ચમત્કાર સર્જાયો હતો.
ભાઈ નહાવા ગયા. કપડાં બદલતા ધોતિયામાંથી એ ભાઈને દરરોજ એક બાંધી નવકારવાળી કાંકરાઓ કાઢવાનું ભૂલી ગયા. ગણવાનો નિયમ! રાતના સૂતાં પહેલાં ૧૦૮ આ બાજુ તેમનાં પત્નીએ આ કપડાં જોયાં. અને નવકાર ગણવા જ. નહીંતર એમને ઊંઘ નહિ આવે. ગાંઠમાં કાંઈક બાંધેલું જોઈ તે ખોલી.
જહાં નવકારનું ધામ છે, ત્યાં ન આવે કામ, રહે વાસના વેગળી, મન પામે વિશ્રામ.'-૮૬