________________
ભવ જલ પાર ઉતારે!”
શ્રી ખુશાલચંદભાઈ ખેતશી દેશલપુરવાલા રસુલ બિલ્ડિંગ, રજે માળે, રૂમ નં. ૩૮, કે.કે. માર્ગ,
સાત રસ્તા, મુંબઈ-૧૧. ફોનઃ ૮૯૨૦૫૭
આજથી આશરે ૨૦ વર્ષ પહેલાનો પ્રસંગ છે. ભાઈને લાગ્યું કે હવે હું જઈ રહ્યો છું. એણે હું અને મારો નાનો ભાઈ અમારા કાકા સાથે નમસ્કાર મહામંત્રનું સ્મરણ કર્યું. નાકમાં પાણી વજેશ્વરી ફરવા ગયેલા. સવારના સમયે અમે ઘૂસી ગયેલ. છેલ્લા શ્વાસ જેવી ઘડી હતી. અને પકડાપકડી રમવા લાગ્યા. અચાનક મારા નાના અચાનક અમારી બુમરાડોથી કુંડની પાળી પર કપડાં ભાઈએ બૂમાબૂમ કરી, “બચાવો બચાવો. હું ધોતાં એક જૈનેતર ભાઈની નજર પડી એટલે ક્ષણનો પાણીમાં ડૂબી રહ્યો છું.” હું જ્યારે એની પાસે પણ વિલંબ કર્યા વગર એણે નદીમાં ઝંપલાવ્યું અને ગયો ત્યારે એણે કહ્યું કે “આ તો હું મસ્તી કરું છું. નીચેથી મારા ભાઈને ઊંચકી લીધો. મહામહેનતે મેં એને ટકોર કરી, “ક્યારેય પાણીની મસ્તી નહીં એને કિનારે લઈ આવ્યો. ઊંધો સૂવડાવી મસાજ કરવી કદાચ એવું સાચે જ બનશે ત્યારે ભરવાડની કરી એના મોંમાંથી પાણી કઢાવ્યું. ડૉકટરને જેમ “વાઘ આવ્યો ધાજો રે ધાજો.' જેવી હાલત બોલાવ્યો. એને નવો જન્મ મળ્યો! અને આમ, થશે.' બસ થોડી વાર થઈ અને અચાનક સાચે જ એ અમો સૌએ નવકારનો પ્રત્યક્ષ પ્રભાવ પાણી વમળમાં ડુબવા લાગ્યો તો હું પણ રેતીમાં અનુભવ્યો. ખૂંપી ગયો. શું કરવું? સમજણ પડતી નહોતી. ખરેખર, જે નવકારમાં ભવજલમાંથી પાર અચાનક અમારા જીવનમાં માબાપે સીંચેલા ઉતારવાની અચિંત્ય તાકાત રહેલી છે તેના ધર્મસંસ્કાર યાદ આવ્યા. મારી માતા દરરોજ સ્મરણમાત્રથી નદીના જલમાંથી પાર ઉતરાય એમાં અમને સૂતાં પહેલાં અમારકુમારની સજઝય કહેતા. જરા પણ અસંભવિત નથી જ! અને નમસ્કાર મહામંત્રની સમજણ આપતા..
||||