Book Title: Jena Haiye Navkar Tene Karshe Shu Sansar
Author(s): Mahodaysagar
Publisher: Kastur Prakashan Trust

View full book text
Previous | Next

Page 200
________________ ભવ જલ પાર ઉતારે!” શ્રી ખુશાલચંદભાઈ ખેતશી દેશલપુરવાલા રસુલ બિલ્ડિંગ, રજે માળે, રૂમ નં. ૩૮, કે.કે. માર્ગ, સાત રસ્તા, મુંબઈ-૧૧. ફોનઃ ૮૯૨૦૫૭ આજથી આશરે ૨૦ વર્ષ પહેલાનો પ્રસંગ છે. ભાઈને લાગ્યું કે હવે હું જઈ રહ્યો છું. એણે હું અને મારો નાનો ભાઈ અમારા કાકા સાથે નમસ્કાર મહામંત્રનું સ્મરણ કર્યું. નાકમાં પાણી વજેશ્વરી ફરવા ગયેલા. સવારના સમયે અમે ઘૂસી ગયેલ. છેલ્લા શ્વાસ જેવી ઘડી હતી. અને પકડાપકડી રમવા લાગ્યા. અચાનક મારા નાના અચાનક અમારી બુમરાડોથી કુંડની પાળી પર કપડાં ભાઈએ બૂમાબૂમ કરી, “બચાવો બચાવો. હું ધોતાં એક જૈનેતર ભાઈની નજર પડી એટલે ક્ષણનો પાણીમાં ડૂબી રહ્યો છું.” હું જ્યારે એની પાસે પણ વિલંબ કર્યા વગર એણે નદીમાં ઝંપલાવ્યું અને ગયો ત્યારે એણે કહ્યું કે “આ તો હું મસ્તી કરું છું. નીચેથી મારા ભાઈને ઊંચકી લીધો. મહામહેનતે મેં એને ટકોર કરી, “ક્યારેય પાણીની મસ્તી નહીં એને કિનારે લઈ આવ્યો. ઊંધો સૂવડાવી મસાજ કરવી કદાચ એવું સાચે જ બનશે ત્યારે ભરવાડની કરી એના મોંમાંથી પાણી કઢાવ્યું. ડૉકટરને જેમ “વાઘ આવ્યો ધાજો રે ધાજો.' જેવી હાલત બોલાવ્યો. એને નવો જન્મ મળ્યો! અને આમ, થશે.' બસ થોડી વાર થઈ અને અચાનક સાચે જ એ અમો સૌએ નવકારનો પ્રત્યક્ષ પ્રભાવ પાણી વમળમાં ડુબવા લાગ્યો તો હું પણ રેતીમાં અનુભવ્યો. ખૂંપી ગયો. શું કરવું? સમજણ પડતી નહોતી. ખરેખર, જે નવકારમાં ભવજલમાંથી પાર અચાનક અમારા જીવનમાં માબાપે સીંચેલા ઉતારવાની અચિંત્ય તાકાત રહેલી છે તેના ધર્મસંસ્કાર યાદ આવ્યા. મારી માતા દરરોજ સ્મરણમાત્રથી નદીના જલમાંથી પાર ઉતરાય એમાં અમને સૂતાં પહેલાં અમારકુમારની સજઝય કહેતા. જરા પણ અસંભવિત નથી જ! અને નમસ્કાર મહામંત્રની સમજણ આપતા.. ||||

Loading...

Page Navigation
1 ... 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260