Book Title: Jena Haiye Navkar Tene Karshe Shu Sansar
Author(s): Mahodaysagar
Publisher: Kastur Prakashan Trust

View full book text
Previous | Next

Page 168
________________ હિન્દુસ્તાનના હિરાચંદભાઈ એક અચ્છા અને ભારે આશ્ચર્ય થયું. ચાર ક્લાક સતત આ શ્રાવક! તેઓ ઘણા વરસોથી અમેરિકામાં વસવાટ ઑપરેશન ચાલ્યું. બહાર બેઠેલા ઘરના લોકોના કરે છે. તેમને પણ અશાતા વેદનીયના જોરે એવો જ જીવ ઊંચા નીચા થઈ રહ્યા હતા કે શું થશે? હે કોઈ જીવલેણ રોગ ઉપડ્યો. ઘણો જ ઈલાજ ભગવાની અમારી રક્ષા કરજે અમારી સાથે રહેજે!. કરાવ્યો પણ કોઈ સારું પરિણામ ન આવ્યું. અને કેવી આ દુનિયા! જ્યાં જન્મ મરણનો સવાલ રોગ દિવસે દિવસે વધતો જ ગયો. ઉપસ્થિત થાય કે તરત જ “ભગવાન અમારી સાથે છેવટે ઑપરેશન કરાવવાની ફરજ પડી. રહેજે.”ની પ્રાર્થના કરતી હોય છે. પરેશન ખૂબ જ જોખમી હતું. ડૉકટરોએ કહી પણ...ભગવાનને આવી પ્રાર્થના કરવા કરતાં દીધેલું કે, આ ભાઈની બચવાની કોઈ શક્યતા આપણે જ ભગવાનની સાથે રહીએ તો? તેમની લાગતી નથી. આશા પ્રમાણેનું જીવન ગાળીએ તો? તો આવી છતાંય બચાવવાના પ્રયાસ તેઓના પૂરેપૂરા પ્રાર્થના જ ન કરવી પડે ને? હોય જ. પણ આવા દરેક ઑપરેશનો વખતે દર્દી ખરે! અહીં તો નવકાર મહામંત્રે તેની ફરજ પાસેથી પહેલાં demation Form (ગુલાબી ફોંમ) પૂરેપૂરી બજાવી. મોતને મળવા જઈ રહેલ આ પર તેની સહી લઈ લેવામાં આવે છે કે જેથી કદાચ ભાઈને રોક્યા. પરેશન success થયું, ડૉકટરે ન બચી શકે તો તેમાં ડૉકટરોની કોઈ જવાબદારી ના બહાર આવી ઘરના લોકોને ‘Congratulation રહે. આપ્યા. બધાને આનંદ આનંદ થઈ ગયો. આમ, ઑપરેશન પૂર્વની આ વિધિ પતાવી પેલા પણ ચમત્કાર..? ભાઈને ઑપરેશન ટેબલ પર લેવામાં આવ્યા. અને આ કોઈ ચમત્કાર નહોતો કારણ કે એનાથી ય રૂમ બંધ કરી ઑપરેશનની શરૂઆત કરી. બહાર વિશેષ ચમત્કાર તો ઑપરેશન પછી થયેલ. બેઠેલા તેમના સૌ સગા-સંબંધીઓ, પત્ની- આ ભાઈને હવે બાકીની ટ્રીટમેન્ટ માટે લગભગ દીકરાઓ વગેરે ઉદાસીન બની અંતરમાં ભગવાનને ૮-૧૦ દિવસ સુધી હૉસ્પિટલમાં જ રાખવાના પ્રાર્થના કરી રહ્યા. કારણ કે, આ જીવન-મરણનો હતા. એટલે તેઓ તો બસ, નવકારના જાપના જ પ્રશ્ન હતો. તેમના સમયને પૂર્ણ કરવા લાગ્યા. સારવાર ચાલતી પણ ઑપરેશન કરાવનાર પેલા ભાઈ નવકાર હતી અને એક સફેદ સૂતરની માળા હાથમાં લઈ મહામંત્રના આરાધક હતા. તેમને નવકારમંત્ર ઉપર હીરાચંદભાઈની નવકારમંત્રની આરાધના પણ ભારે શ્રદ્ધા હતી. એટલે ઑપરેશન થિયેટરમાં ચાલતી. દાખલ થતાંની સાથે જ તેમણે તો “જે થવાનું હશે તે આનો પ્રભાવ આ મોટી હૉસ્પિટલમાં એવો થશે.’ એમ માની નવકાર મહામંત્રનો જાપ પડ્યો કે રોજરોજ જેટલાં ઑપરેશન થાય તે બધાના અવિરતપણે શરૂ કરી દીધો. ઑપરેશન રૂમનાં સગા-સંબંધીઓ હિરાચંદભાઈ પાસે આવે અને દ્વાર બંધ થતાંની સાથે જ તેમણે બંને આંખો પણ તેમના માટે નવકાર ગણવાનું કહે; કે-ભાઈ! અમારે બંધ કરી : માટે પણ ભગવાનને આવી પ્રાર્થના કરશો. "अब सौंप दिया इस जीवन.को भगवान तुम्हारे हाथों 'We trust in God.' "We trust in your NavR”ના ભાવ સાથે નવકારમંત્રના જાપમાં ઊતરી kar." અમને તમારા નવકારમાં શ્રદ્ધા છે. ગયા. એવા સંકલ્પ સાથે કે ઑપરેશન પૂર્ણ થયા વિશ્વાસ છે. તમો ગણશો તો જરૂર અમારી વ્યક્તિ પછી જ આંખ ખોલવી. પણ આ ઑપરેશનમાંથી બચી જશે. ભવરૂપ આ અટવીમાંહી, માર્ગદર્શક અરિહંત શરણું રહે છે તેનું ભૂલા નવ ભટકત.'-૮૯ . ૧૪૮

Loading...

Page Navigation
1 ... 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260