________________
હિન્દુસ્તાનના હિરાચંદભાઈ એક અચ્છા અને ભારે આશ્ચર્ય થયું. ચાર ક્લાક સતત આ શ્રાવક! તેઓ ઘણા વરસોથી અમેરિકામાં વસવાટ ઑપરેશન ચાલ્યું. બહાર બેઠેલા ઘરના લોકોના કરે છે. તેમને પણ અશાતા વેદનીયના જોરે એવો જ જીવ ઊંચા નીચા થઈ રહ્યા હતા કે શું થશે? હે કોઈ જીવલેણ રોગ ઉપડ્યો. ઘણો જ ઈલાજ ભગવાની અમારી રક્ષા કરજે અમારી સાથે રહેજે!. કરાવ્યો પણ કોઈ સારું પરિણામ ન આવ્યું. અને કેવી આ દુનિયા! જ્યાં જન્મ મરણનો સવાલ રોગ દિવસે દિવસે વધતો જ ગયો.
ઉપસ્થિત થાય કે તરત જ “ભગવાન અમારી સાથે છેવટે ઑપરેશન કરાવવાની ફરજ પડી. રહેજે.”ની પ્રાર્થના કરતી હોય છે. પરેશન ખૂબ જ જોખમી હતું. ડૉકટરોએ કહી પણ...ભગવાનને આવી પ્રાર્થના કરવા કરતાં દીધેલું કે, આ ભાઈની બચવાની કોઈ શક્યતા આપણે જ ભગવાનની સાથે રહીએ તો? તેમની લાગતી નથી.
આશા પ્રમાણેનું જીવન ગાળીએ તો? તો આવી છતાંય બચાવવાના પ્રયાસ તેઓના પૂરેપૂરા
પ્રાર્થના જ ન કરવી પડે ને? હોય જ. પણ આવા દરેક ઑપરેશનો વખતે દર્દી ખરે! અહીં તો નવકાર મહામંત્રે તેની ફરજ પાસેથી પહેલાં demation Form (ગુલાબી ફોંમ) પૂરેપૂરી બજાવી. મોતને મળવા જઈ રહેલ આ પર તેની સહી લઈ લેવામાં આવે છે કે જેથી કદાચ ભાઈને રોક્યા. પરેશન success થયું, ડૉકટરે ન બચી શકે તો તેમાં ડૉકટરોની કોઈ જવાબદારી ના બહાર આવી ઘરના લોકોને ‘Congratulation રહે.
આપ્યા. બધાને આનંદ આનંદ થઈ ગયો. આમ, ઑપરેશન પૂર્વની આ વિધિ પતાવી પેલા
પણ ચમત્કાર..? ભાઈને ઑપરેશન ટેબલ પર લેવામાં આવ્યા. અને આ કોઈ ચમત્કાર નહોતો કારણ કે એનાથી ય રૂમ બંધ કરી ઑપરેશનની શરૂઆત કરી. બહાર વિશેષ ચમત્કાર તો ઑપરેશન પછી થયેલ. બેઠેલા તેમના સૌ સગા-સંબંધીઓ, પત્ની- આ ભાઈને હવે બાકીની ટ્રીટમેન્ટ માટે લગભગ દીકરાઓ વગેરે ઉદાસીન બની અંતરમાં ભગવાનને
૮-૧૦ દિવસ સુધી હૉસ્પિટલમાં જ રાખવાના પ્રાર્થના કરી રહ્યા. કારણ કે, આ જીવન-મરણનો
હતા. એટલે તેઓ તો બસ, નવકારના જાપના જ પ્રશ્ન હતો.
તેમના સમયને પૂર્ણ કરવા લાગ્યા. સારવાર ચાલતી પણ ઑપરેશન કરાવનાર પેલા ભાઈ નવકાર હતી અને એક સફેદ સૂતરની માળા હાથમાં લઈ મહામંત્રના આરાધક હતા. તેમને નવકારમંત્ર ઉપર હીરાચંદભાઈની નવકારમંત્રની આરાધના પણ ભારે શ્રદ્ધા હતી. એટલે ઑપરેશન થિયેટરમાં ચાલતી. દાખલ થતાંની સાથે જ તેમણે તો “જે થવાનું હશે તે આનો પ્રભાવ આ મોટી હૉસ્પિટલમાં એવો થશે.’ એમ માની નવકાર મહામંત્રનો જાપ પડ્યો કે રોજરોજ જેટલાં ઑપરેશન થાય તે બધાના અવિરતપણે શરૂ કરી દીધો. ઑપરેશન રૂમનાં સગા-સંબંધીઓ હિરાચંદભાઈ પાસે આવે અને દ્વાર બંધ થતાંની સાથે જ તેમણે બંને આંખો પણ તેમના માટે નવકાર ગણવાનું કહે; કે-ભાઈ! અમારે બંધ કરી :
માટે પણ ભગવાનને આવી પ્રાર્થના કરશો. "अब सौंप दिया इस जीवन.को भगवान तुम्हारे हाथों 'We trust in God.' "We trust in your NavR”ના ભાવ સાથે નવકારમંત્રના જાપમાં ઊતરી kar." અમને તમારા નવકારમાં શ્રદ્ધા છે. ગયા. એવા સંકલ્પ સાથે કે ઑપરેશન પૂર્ણ થયા વિશ્વાસ છે. તમો ગણશો તો જરૂર અમારી વ્યક્તિ પછી જ આંખ ખોલવી.
પણ આ ઑપરેશનમાંથી બચી જશે.
ભવરૂપ આ અટવીમાંહી, માર્ગદર્શક અરિહંત શરણું રહે છે તેનું ભૂલા નવ ભટકત.'-૮૯ .
૧૪૮