SearchBrowseAboutContactDonate
Page Preview
Page 169
Loading...
Download File
Download File
Page Text
________________ હીરાચંદભાઈને આવા સમયે અમેરિકન ગોરા લોકોની આવી શ્રદ્ધા જોઈને જ આશ્ચર્ય થઈ ગયું. અને તેઓ બધાંને માટે નવકાર ગણવા લાગ્યા. કોઈ પણ ભાઈ–બહેનનું ઑપરેશન શરૂ થાય અને તેના માટે આ ભાઈ તરત હાથમાં માળા લઈને નવકારમંત્ર ગણવા બેસી જ જાય. અને આ ક્રમ તેઓ જેટલા દિવસ તે હૉસ્પિટલમાં પોતાની સારવાર માટે રહ્યા તેટલા દિવસ સુધી Regular (નિયમિત) ચાલ્યો. ને ચમત્કાર...? આજ થયો કે જેટલા દિવસ આ ભાઈ તે હૉસ્પિટલમાં રહ્યા, તેટલા દિવસમાં જેટલા ઑપરેશન થયાં તે બધાં ઑપરેશન Success થયા. વિશ્વના શ્રેષ્ઠ જાદુગર કે. લાલ, પૂ. ગણિવર્યશ્રી કીર્તિસેન વિજયજી મ. ને ઉપાશ્રયના સ્થાનમાં વંદનાર્થે આવેલા...! બન્ને વચ્ચે એક કલાક વાર્તાલાપ થયો! જે જનતાની ધર્મશ્રદ્ધાઆત્મશ્રદ્ધા, અહિંસકવૃત્તિને વધારનાર હોવાથી અહીં ટૂંક સાર આપેલ છે! સૌમ્યસ્વભાવી જાદુગર જ્મીન પર બેઠા. પૂ. ગુરુદેવશ્રીએ... ‘ધર્મલાભપૂર્વક’ આશીર્વાદ આપ્યા...! આ સમયે સંઘના પ્રમુખ શ્રી રમણીકલાલભાઈ વડેચા, લીઓ કલબના પ્રમુખ શ્રી મહેન્દ્રભાઈ શાહ તેમજ અન્ય અગ્રગણ્ય મહાનુભાવો... હાજર હતા... ! જાદુગર કે. લાલના અનુભવો પૂ. ગુરુદેશ્રીએ પૂછ્યું : ‘તમારા જીવનમાં કઈ એવી સાધના... વિદ્યા...કે જાદુ...છે કે તમે જાદુ કરી લોકોનું મનોરંજન કરો છો...? તેમ સેંકડો દર્દીઓ આ હૉસ્પિટલમાં સારવાર લેતાં હતાં, તેમાંથી કોઈનું પણ મોત આટલા દિવસ દરમ્યાન ન થયું, જ્યાં એકાદનું તો રોજ મોત થતું જ હતું. સસ્મિત કે લાલે કહ્યું : સાહેબ! આમાં કોઈ સાધના...વિદ્યા કે જાદુ નથી. માત્ર પરમાત્મા નવકારમંત્રનો આ કાંઈ જેવો તેવો ચમત્કાર હતો? બધા જ ડૉક્ટરો, નર્સો, કંપાઉન્ડરો, કર્મચારીઓ અને દર્દીઓને માટે એક આશ્ચર્ય બન્યું હતું. ત્યારે નવકારમંત્ર તો એવી ઘણી મુસીબતોમાં આપણને મદદ કરે છે. આપણી પડખે રહે છે. પણ, સવાલ એ છે કે આપણે નવકારની પડખે કેટલા ઊભા રહીએ છે? તેની સાથે આપણી દોસ્તી કેવી જામી છે? સાથે અનુસંધાન... ઉપરવાળાનો સંકેત... ! ઝડપી પ્રક્રિયા...! લોકોનો ભ્રમ.. .અને માનસિક સંકલ્પ કામ કરે છે...! પૂ. ગુરુદેવ : ઉપરવાળા સાથે અનુસંધાનમાં શું કરો છો...? કે, લાલ : પ્રથમ ભાવપૂર્ણ હૃદયે ત્રણ નમસ્કાર મહામંત્ર ગણું છું.' તેમજ મારા સ્ટાફના પ્રત્યેક માણસો પોતપોતાના ઇષ્ટદેવનું સ્મરણ કરે છે...! ધૂપ દીપ કર્યા પછી જ અમારો શો શરૂ થાય છે...! બચપણમાં ૧૧ વરસનો હતો ત્યારથી જ મને નવકારમંત્ર' ઉપર શ્રદ્ધા, પ્રેમ, વિશ્વાસ છે. એટલે કોઈ પણ ક્રિયા, પ્રક્રિયા ઇષ્ટદેવના સ્મરણપૂર્વક જ કરું છું. જેથી અંદરથી સંકેતો મળ્યા જ કરે છે...! ઘણાં ઘણાં મરણાંત કષ્ટમાં પણ મને નવકારના સ્મરણપૂર્વક સંકેતો મળ્યા જ કરે છે અને નિર્વિઘ્ન કાર્ય પાર પડે છે. નવકાર મંત્રના જાપનો, દ્વીપક બાળે જેહ; પાપ અંધાર દૂરે કરી, પૂર્ણ પ્રકાશે તેહ.'—૯૦ + ૧૪૯
SR No.032463
Book TitleJena Haiye Navkar Tene Karshe Shu Sansar
Original Sutra AuthorN/A
AuthorMahodaysagar
PublisherKastur Prakashan Trust
Publication Year2015
Total Pages260
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy