________________
આવ્યું. શંખેશ્વર તીર્થ આવતાં જ કિરણભાઈએ “ચાલો શંખેશ્વર જતાં આવીએ. સંઘનાં પણ દર્શન કહ્યું કે આજે બેબીને મોકલી દેશો. મેં કહ્યું ભલે, થશે.” અને રસ્તામાં વિચાર બદલતાં અમે શંખેશ્વર પરન્તુ મનમાં તો ચિંતા થતી હતી. આ બાજુ આવ્યા. હવે કાલે પાલીતાણા જઈશું. ત્યાં દાદાને સોનલ કહે, “જો મને ઘરે મૂકી આવશો. તો હું ભેટી પછી કચ્છમાં જઈશું. આવો ચમત્કાર જોઈ તમને જવા નહિ દઉં.' પછી તો અમે દાદાના દર્શન મારા આનંદનો પાર ન રહ્યો. બેબીને ફોઈ સાથે કરવા ગયા. ત્યાં પૂજા કરી અને બસ દાદાના પાલીતાણા મોકલી દીધી. ત્યાં દાદાના દર્શન કર્યા ધ્યાનમાં બેસી ગયા. થોડા સમય બાદ મેં આંખો પછી ઘરે પણ પહોંચી ગઈ. ખરેખર નમસ્કાર છે ખોલી તો મારા આશ્ચર્ય વચ્ચે ત્યાં મારી ફોઈએ ત્યાં ચમત્કાર અચૂક સર્જાય છે. જણાવ્યું કે, “અમે તો પાલીતાણા દર્શન કરવા જો એ સ્મરણ અવિરત પણે ચાલુ જ રહે તો જવાનાં હતાં. ત્યાં રસ્તામાં દુઆએ કહ્યું કે, ખરેખર આત્માનો ઉદ્ધાર થયા વિના રહે જ નહિ.
અનિષ્ટોને અટકાવનાર મહામંત્ર નવકાર
વૈદ્યરાજ કાંતિલાલ દેવચંદ શાહ મુ. પો. ઝીંઝુવાડા, વાયા વિરમગામ.
વિ. સં. ૧૯૮૩-૮૪માં અનુયોગાચાર્ય પૂ. શ્રી બાલ્યવયમાં મિત્રની સાથે કપડાં ધોવા ગયો ખાંતિવિજયજી મ.સા.નું ઝીંઝુવાડામાં ચાતુર્માસ હતો. કપડાં ધોઈ રહ્યા પછી તળાવમાં નહાવા થતાં દસ વર્ષની વયે તેમનો સમાગમ થયો. પડ્યા. વાવાની મસ્તીમાં ઊંડા પાણીનો ખ્યાલ ન બાલ્યવયમાં માતાપિતા ગુજરી જતાં પિતાજીનાં રહ્યો. ડૂબવા લાગ્યા. જો મદદ ન આવત તો મોટા ભાઈ વૈદ્ય પાનાચંદભાઈજીની છાયામાં ચોક્કસ ડૂબી જાત પણ કોઈક અજાણી વ્યક્તિએ તેમનાં સર્વ ધર્મસંસ્કાર સાથે નવકાર મંત્ર પ્રત્યે બંને જણાના બંને હાથ ઝાલી બહાર કાઢ્યા. અમે અપૂર્વ શ્રદ્ધા પણ ભેટ મળી.
સ્કુર્તિમાં આવીએ તે પહેલાં તે વ્યક્તિ ચાલી પૂ. સુવિહિત મુનિવરોનાં અવારનવાર ચાતુર્માસ ગઈ...! તથા આચાર્યો તેમજ તેમનાં પરિવારનું અવારનવાર
# F SF આવાગમન થવાને કારણે નવકાર મંત્ર ઉપરનાં
સંવત ૧૯૯૫નાં પોષ સુદી ૮ની પ્રભાતે મનનીય પ્રવચનો નવકાર મંત્રની સમૂહ આરાધના
નવકારમંત્રનો, ચમત્કારી યોગ જોયો. પરોપકારી તેમજ અત્યુત્તમ સાહિત્યનાં વાંચન, શ્રવણ અને
પાનાચંદભાઈજી કે જેમની આખી જિંદગી મનનથી શ્રી નવકારમંત્ર પ્રત્યે અવિચલ પ્રેમ
પરોપકારમાં જ પસાર થઈ હતી, તેમના નાના ભાઈ જાગ્યો. જેમ જેમ નવકારમંત્રના જાપનું પ્રમાણ
દેવચંદભાઈનાં પત્ની અર્થાત્ મારાં માતુશ્રી ને વધવા માંડ્યું, તેમ તેમ નવકારમંત્રનું અદશ્ય બળ
પ્રભાતે છાણાનાં મોઢવામાંથી છાણા લેતાં જમણા પ્રગટવા લાગ્યું. જેને કારણે જીવનમાં પ્રત્યેક
હાથની ત્રીજી આંગળીએ ભયંકર કાળા નાગે ડંશ પળ જાણે કે નવકારમંત્રની સાથે જ વીતતી.
દીધો. તેઓ બેશુદ્ધ થઈને ઢળી પડ્યા. ભાઈજીએ નીચે મુજબના નાના-મોટા અનેક પરચાઓએ
જરા પણ ગભરાયા વગર નવકારમંત્રનું સ્મરણ નવકાર પ્રત્યેની મારી શ્રદ્ધામાં વૃદ્ધિ કરી. કરીને જીવના જોખમે પોતાનાં મુખથી એ કંશનું ઝેર