________________
શ્રીકાંત વિચારે ચડી ગયો, “નવકાર મંત્રનો આ “જન્મજન્માંતરની તપશ્ચર્યા ઉપર પાણી | પ્રભાવ?' મનોમન તે બોલી રહ્યો. એનો વિચાર- ફેરવવાનું! ભવોભવની પુણ્યાઈનો હાથે કરીને જ પ્રવાહ ચાલુ થઈ ગયો.
અગ્નિ સંસ્કાર કરવાનો!' શ્રીકાંતના અંતરના પાછો ફરીથી અવાજ આવ્યો.
ઊંડાણમાંથી આ જવાબ આવ્યો. તમારે સિદ્ધિ જોઈએ છે? નવકાર મંત્રનું રટણ “ના, ના, બોર લેવા માટે કહ્યું કાઢી આપવાની છોડી દેવાની પ્રતિજ્ઞા નહિ લો, ત્યાં સુધી મારાથી આ વાત છે. એ નહિ બને, કદી પણ નહિ બને. પ્રત્યક્ષ થઈ શકાશે નહિ. પ્રત્યક્ષ થયા સિવાય આવી એક કરોડ સિદ્ધિઓ મળતી હોય, તો પણ એ સિદ્ધિ હું તમને આપી નહિ શકું.”
નવકારમંત્રનો ત્યાગ કરવાની મૂર્ખતા, મારાથી થાય શ્રીકાંતે જવાબ ના આપ્યો.
જ નહિ.' શ્રીકાંતના અંતઃકરણમાં આ નિશ્ચય થઈ જલદી કરો, પ્રતિજ્ઞા લઈ લ્યો. અદ્ભુત ગયો. સિદ્ધિ પ્રાપ્ત કરવાનો આ અપૂર્વ અવસર જતો ‘ત્યારે હું જાઉં?” પેલા મેલા દેવે પૂછવું. ના કરશો.”
એને હવે કશો જવાબ આપવાની જરૂર શ્રીકાંતને શ્રીકાંત ચૂપ જ રહો, એનું દિલ ગદ્ગદ્ થઈ જણાઈ નહિ. એ ચૂપ રહ્યો. નવકારમંત્રના જાપ ગયું, “અહો, નવકાર મંત્રનો આવો, અપૂર્વ એણે ત્યાં જ, સ્મશાનમાં ચાલુ કરી દીધા. ચમત્કાર છે? અદ્દભુત સિદ્ધિ આપવાની શક્તિ “સ્વામી મને આજ્ઞા આપો, જવાની અનુજ્ઞા ધરાવતો આ દેવ પણ, એના પ્રભાવ સામે, લાચાર આપો. આપની આજ્ઞા નહિ મળે, ત્યાં સુધી હવે બની ગયો છે!' શ્રીકાંતના મનમાં વિચારધારા ચાલી. મારાથી ચસી શકાશે નહિ. કૃપા કરો, મારા પર દયા
હું કેવો મુખ? મહામુખી! નમસ્કાર મહામંત્રનું કરો. “ચાલ્યો જા' એટલા બે શબ્દો બોલો.” પેલો ટશ હું બચપણથી જ કરતો આવ્યો છું છતાં, એના દેવ હવે કાકલુદી કરી રહ્યો હતો. મહાપ્રભાવથી હું અજ્ઞાન જ રહ્યો! ને આવી એક “ચાલ્યો જા.” શ્રીકાંતે આજ્ઞા કરી. તુચ્છ લૌકિક શક્તિ મેળવવા, મેં આવો ભીષણ
રાતભર શ્રીકાંત ત્યાં બેસી રહ્યો. નમસ્કાર પુરુષાર્થ આદર્યો!' શ્રીકાંતનું અંતર રડી ઊડ્યું. મહામંત્રના જાપ, ત્યાં બેઠાં બેઠાં, તે કરતો જ પ્રતિજ્ઞા લો, પ્રતિજ્ઞા લો, જલદી કરો.
0 રહ્યો એના આત્માને સમાધિભાવ ત્યાં સાંપડી હાથમાં આવેલા અવસરને જતો ના કરશો,
ગયો. જિંદગીભર પસ્તાશો.' ઉપરથી ફરી વાર અવાજ
સર્યનારાયણનાં કિરણોએ શ્રીકાંતના શરીરને આવ્યો.
સ્પર્શ કર્યો ત્યારે એણે પોતાનાં નેત્રો ખોલ્યાં. શ્રીકાંતનું મૌન છટ્સ નહિ. પ્રતિજ્ઞા લઉં તો ચારે તરફ પુષ્પો વેરાયેલાં હતાં. એના ગળાની તો જન્મોજનમનો પસ્તાવો જ મારા ભાગ્યમાં
આસપાસ પુષ્પની માળા વિટળાયેલી હતી. આવે.” એ વિચારી રહ્યો.
પ્રસન્નવદને ત્યાંથી ઊઠીને એણે ગામ તરફ વિચાર ના કરો, આવી તક ફરી વાર નહિ
ચાલવા માંડ્યું, ત્યારે ગગનમાંથી આવતો દિવ્ય સાંપડે.’ પુનઃ અવાજ આવ્યો.
નાદ, વાતાવરણને પણ પ્રફુલ્લ બનાવી રહ્યો પણ શ્રીકાંતનું લક્ષ્ય તો હવે શ્રી નવકારમંત્રમાં
હતો. જ સ્થિર થઈ ગયું.
શ્રી નવકારમંત્રની શ્રદ્ધાનો ચમત્કાર “આવો મહાપ્રભાવક મંત્ર, જેનાથી આ દેવ જેના હૃદયમાં શ્રદ્ધાનો દીપક ઝળહળી રહ્યો પણ ડરે, આવા મહામંત્રનો ત્યાગ કરીને મારે શું છે, તેઓને આધી કે તુફાનમાં પણ આંચ આવતી મેળવવાનું?'
નથી. સંસાર-સાગરને તરવા માટે, અફટ જીવનપથ નિકંદન કાઢે કષાયનું, મહામંત્ર નવકાર; નિષ્ઠષાથી આત્મા કરી, દેખાડે શિવતાર.'-૭પ..
(૩