________________
નવલાખ જાપ પૂરા થયા ત્યારે વાર્ષિક પગાર બે (૩) પૈસા ખૂટવા આવે ત્યારે મનમાં થાય છે, લાખ ઉપર પહોંચ્યો. ત્યાં ૧૩ વર્ષ સુધી કામ કર્યા હવે ઘરખર્ચમાં ખલાસ થવા આવ્યા છે...તો પછી જ્યારે તેમનું કામ છોડ્યું ત્યારે મારે વાર્ષિક ક્યાંથી પણ એકાદ ધંધો એવો થઈ જાય કે મારી આવક ત્રણ લાખ રૂ. સુધી પહોંચી. ૧૯૭૭ની જરૂરિયાત કરતાં વધારે મળી જાય છે. સાલમાં નોકરી છોડી મુંબઈ આવ્યો. સાહેબજીને (૪) સ્વાભાવિક રીતે હું કોઈને પણ કંઈ કહું મળ્યો. જાપની પ્રગતિ જણાવી. તેઓ ખુશ થયા. તો તે લગભગ સાચું પડે છે. એટલે બોલવા માટે કહે, આખા ઘરમાં તને નવકાર ફળ્યો છે. હવેની
બહુ સંભાળવું પડે છે. ઝડપે એક નવકારવાળી ગણતાં ફક્ત ૧ મિનિટ
(૫) અઠવાડિયે, દસ દિવસે સાહેબજી લાગતી હતી. જાપ ડબલ કર્યો. એટલે કે રોજ ૫૦
સ્વપ્નમાં આવીને આશીર્વાદ આપે છે. બાંધી નવકારવાળી ગણવા લાગ્યો. તેથી દર છ
જાપ કરવા સવારે ઊઠીને તરત બેસું છું. પાંચ મહિને નવલખિ નવકાર જાપ પૂરો થવા લાગ્યો.
હજાર નવકાર ગણ્યા પછી દાતણ કરું છું. સવારે સાહેબે કહ્યું, “હવે તું શ્રી નવકારનો કરોડપતિ થા.
જાપમાં જે એકાગ્રતા આવે છે. એટલી રાત્રે નથી મેં તેમની આજ્ઞા માથે ચઢાવી. સાહેબજીની કૃપાથી
આવતી ૧/૧પ કલાકમાં જાપ પૂરો કરું છું. મારી ગાડી પાટે ચઢી ગઈ છે. આજે મારો ૧૪મો
| નવકારમંત્રનો જાપ ચાલુ કર્યું ત્યારે હંમેશા મને નવલખો ચાલુ છે. એટલે સાહેબજીની કૃપાથી નવકારનો કરોડપતિ થયો છું. અને ભવોભવ ક્રોડો
એક બગાસું આવે છે જાણે શક્તિના શરીરમાં
• પ્રવેશ ન થયો હોય! બસ પછી જાપની ઝડપ નવકાર ગણી શકે એવી શક્તિ માંગતો રહું છું.
એકદમ વધી જાય છે. અને જાપ પૂરો થાય ત્યારે નવકાર મંત્રના જાપના પ્રભાવે નીચે મુજબના પાછું બગાસું આવે છે. એટલે આવેલ કોઈ પણ અનુભવો થયા છે.
શક્તિ શરીરમાંથી જતી હોય તેમ અનુભવ થાય છે. (૧) મનમાં કોઈ પણ જાતની ઇચ્છા થાય તો ઘણી વાર બે અાંખોની વચ્ચે આજ્ઞાચક્ર કરત તુરત પાર પડે છે. સવારે કંઈ પણ ખાવાપીવાનું મન હોય તેમ લાગે છે. થયું હોય તો સાંજ સુધી મળી જાય છે.
આ મારા અનુભવો છે. દરેક માણસે સુખી થવું (૨) કામ કરવામાં જે અગાઉ મારે સવારથી
હોય તો એક માળાનો જાપ તો અવશ્ય કરવો જ રાત્રિ સુધી ૨ખડવું પડતું હતું. તે કામ હવે મહિનામાં
જોઈએ એમ મારો અનુભવ કહે છે. એકાદ દિવસ કરવાથી થઈ જાય છે, માનસિક શાંતિ રહી છે, એકાદ કામમાં ૧૦-૨૦ હજાર રૂપિયા મળી જાય છે.
નિશ્ચલ કરીને કાયાને, ધ્યાન ધરે નવકાર, અનિષ્ટ સૌ અળગાં થઈ, ઇષ્ટ પદ પામે સાર.'–પર |