________________
નવકારમંત્રનો પ્રભાવ પરથી તેઓ પ્રભાવિત જિનમંદિરમાં બેસીને જ તેઓ સ્થિરતાથી ગણે છે. થઈને ધર્મમાં સ્થિર થયા. નવકારની શ્રદ્ધા ઊંડી ને તેમણે નવપદજીના આબિલની ૯ ઓળી પણ પૂર્ણ મજબૂત બની ત્યારથી તેમણે ત્રિકાળ નવકારમંત્ર કરી છે. ગણવાની શરૂઆત કરી. રોજ ૧ હજાર નવકાર શ્રી
(“પ્રસંગ પરિમલ'માંથી) નવજીવન આપનાર નવકાર
અનુભવ-વિનોદ એલ. શાહ * લેખક “વિજયભદ્ર”
દશ વર્ષ પહેલાંની વાત છે. ગરમીની સીઝનમાં સુષુપ્ત ચૈતન્ય થનગની ઊઠ્યું. મારી દુકાનમાં રોજની જેમ આજે પણ મારો પંજાબી “મહાપ્રભાવિક મંત્રે જો અમર ને “અમર' મિત્ર આવ્યો હતો. એ આર્થિક રીતે મૂંઝાયેલો, બનાવ્યો, સર્પની “ફૂલમાળા” થઈ, રંક-ભિખારી ને
જીવનથી કંટાળેલો, સંબંધીથી તરછોડાયેલો, “રાજા' કર્યો, તો શું મારો ઉદ્ધાર નહીં થાય? દુઃખથી દઝાયેલો કરુણાપાત્ર હતો.
જે મંત્ર સર્વ કાળે... સર્વ ક્ષેત્રે... પ્રભાવક જો કે બહિથી હોશિયાર હતો. કલ્પના તરીકે પ્રસિદ્ધિ પામેલ હોય તે મંત્ર નિશ્ચિત મારા શક્તિમાં પ્રવિણ હતો. મશીનરીના કામમાં ફીટિંગ માટે ઉત્તમ ઔષધ છે. સુખી થવાનો ઉપાય છે. ને એડજસ્ટમેનમાં કુશળ કારીગર હતો.
પંજાબીએ મને પૂછ્યું... મને પુસ્તક આપશો? પરંતુ રૂપ અને રૂપિયા પાછળ એ ભાન ભૂલી
આ મંત્ર હું ગણી શકું? આથી મારું દુઃખ દૂર થશે?
' મેં કહ્યું.. મિત્ર! તે માટે મારા ગુરુદેવની આજ્ઞા જતો. પૈસા મળ્યા એટલે આડે રસ્તે પૂરા કરવા,
લેવી પડશે. રૂપેરી લલના મળે એટલે વિષય-વિકારનો શિકારી થતો. આવું હતું એનું જીવન. આવી હતી તેની પરંતુ...આગળ હું કાંઈ ન બોલ્યો. મારા જીવવાની પદ્ધતિ.
મૌનથી મિત્રને આશ્ચર્ય થયું. મિત્રે પૂછ્યું.
- વિનોદભાઈ! કેમ અટક્યા? મેં કહ્યું...મિત્ર તારા એક દિવસની વાત. મારા ટેબલ ઉપર “સચિત્ર
ઉપર મને દયા આવે છે. મંત્ર-લેતાં કાંઈક આપવું નવકાર" હિન્દી પુસ્તક પડ્યું હતું. તેની પડશે કાંઈક છોડવું પડશે. કાંઈક કરવું પડશે. તો તું છપાઈએ... તેના આકર્ષક ચિત્રોએ... તેના સરળ શું કરીશ? તારું જીવન દૂષિત છે. એ દૂષણ ત્યજવા વિવેચને ચળકતા ચમકતા કાગળોએ મિત્રને પડશે. લલચાવ્યો. મિત્રે પુસ્તક હાથમાં લીધું. જે ધર્મના
મનને પવિત્ર કર્યા વિના મંત્ર સધાય નહીં. જીવન નામથી દૂર-સુદૂર રહેવા ઈચ્છતા, તે જ મિત્રે
* સુધરે નહીં. તારો ઉદ્ધાર આ જગતમાં થાય નહીં. શાંતિથી, વિચારપૂર્વક પુસ્તકનું વાંચન શરૂ કર્યું.
બોલ, આ બધું તારાથી થશે? મિત્રે કહ્યુંપુસ્તકના અક્ષરે અક્ષર વાંચ્યા. તેમાં લખેલ વિનોદભાઈ! બધું હું છોડીશ. હતું. “ભવ ભવનાં દુઃખ કાપે” “પરમાતમ પદ તમે કહેશો, તેમ કરીશ. જીવાડશો, તેમ આપે” આ શબ્દોને વાંચતાં, એના ઉપરનું જીવીશ. આમે ભૂખ્યો મરું છું, બેકાર કરું છું. વિવેચન વાચતા એના સુતલો આત્મા જાગા ધર્મના શરણે જવાથી ભૂખે મરીશ તો પણ મારું ઊઠ્યો. નાચી ઊઠ્યો.
કલ્યાણ થશે. મારો ઉદ્ધાર થશે.
વિભાવ દશા જે આત્મની, આપે દુઃખ અપાર; સંકલેશોના સમયમાં, મંત્ર સ્મરો નવકાર.-૬૩]