________________
સર્જીકલ ડિપાર્ટમેન્ટના સૌથી વડા ડૉ. રીડ, ડૉ. ચાર-છ આની ઘટાડો થવા લાગ્યો. એટલે ડૉકટરો નિકલસન પાસેથી પ્રાથમિક માહિતી મેળવી ડૉ. ઑપરેશનની વાત વીસરી ગયા. નિકલસન સાથે મારી પાસે બાર વાગે આવ્યા.
આમે ય તેઓ ઑપરેશન જોખમી હોઈ સીવિલ હું અરિહંત પ્રભુના ધ્યાનમાં અને શ્રી સર્જન (કે જેઓ બે દિવસની રજા ઉપર ગયેલ)ની નવકારના શબ્દજાપમાં લીન હતો.
સલાહ વિના કરવા તૈયાર ન હતા, એમાં મારા મારું દુઃખ દર્દ ધીમે ધીમે ઘટવા માંડ્યું હતું. દેદની સ્થિતિ અણધારી રીતે શાંત થતી હોઈ મને હવે દવાની કે ઘેનની જરૂર ન હતી. ઑપરેશનનું જોખમ ઉઠાવવું વાજબી ન માન્યું.
ટ્યુબ દ્વારા માંડ ઉતરનારો પેશાબ સહેલાઈથી - એલોપથી સાયન્સ પ્રમાણે ભયંકર જોખમી થવા લાગ્યો.
દેખાતું ઑપરેશન અને રવિવારના બાર પછી પેરેલીસીસ(લકવો)ની અસર કમરના નીચેના
ઑપરેશનની ખાસ ઉતાવળ નહિ એવી કંડિશન-આ. ભાગમાં છેલ્લા બે દિવસથી વધુ પ્રમાણમાં શરૂ
બધી દ્વિધાભરી સ્થિતિમાં નક્કર નિર્ણય લેવાનું થયેલ. જેથી મારા પગ શૂન્યવત થયેલા, તેમાં પણ
સાહસ ન કરતાં ‘સિવીલ સર્જન ડૉ. સર જ્યોફી
નાઇટ તપાસી જે નિર્ણય લે તે ખરો!' એમ વિચારી ધરખમ સુધારો થયો. મારા પગ હું મારી મેળે
સૌ આશ્ચર્ય-ચિંતા અને સંશયની સ્થિતિમાં રમવા હલાવી શકતો.
માંડ્યા. ડૉ. રીડ અને ડૉ. નિકલસન તો આ બધું નિહાળી
સોમવારની સવાર થઈ, આઠ વાગે સર્જરી | આભા જ બની ગયા. બન્ને એકબીજા સામે જોવા
ડિપાર્ટમેન્ટના સૌથી વડા ડૉ. સર જ્યોફી નાઈટ લાગ્યા. આ શું?
ડ્યૂટી ઉપર હાજર થયા કે તુરત ડૉ. નિકલસન, ડૉ. સહસા ડૉ. રીડના મોંમાંથી GOD IS GREAT
રીડ અને બીજા પણ મદદનીશ ડૉકટરોએ મારા શબ્દો સરી પડ્યા. બીજા પણ સહચારી ડૉકટરો, નર્સો, કંપાઉન્ડરો
કેસને કુતૂહલ ભય-વિસ્મય આદિની મિશ્ર રેખાઓ
મુખ પર ઉપસાવી હકીકત રજૂ કરવા સાથે પૂરતી તથા બીજા દર્દીઓ આ ઘટનાથી ખૂબ પ્રભાવિત
તપાસ કરાવી. બની WE TRUST IN GOD ના ધ્વનિને ઝીલવા
ડૉ. નાઈટ મને પૂરતી સાવચેતીથી ચોકસાઈપૂર્વક લાગ્યા.
તપાસી હાઉસીંગ સર્જન ડૉ. રીડ ઉપર અત્યંત આમ રવિવારના દિવસે ૧૦ થી ૧૨ ની વચ્ચે
ગુસ્સે થઈ બોલ્યા કે – “આટલો ગંભીર કેસ અને ભયંકર દુઃખ તથા વેદનાઓને કારણે અસહાય
હજુ તમે આને ઑપરેશન થિયેટરમાં લઈ નથી અશરણ અવસ્થાના ભાગના પરિણામ મોહની ગયા? સર્જરી કરવામાં આટલો વિલંબ કેમ? અંદર નીંદરમાં સૂતેલો મારો આત્મા જાગી ઊઠ્યો અને
સેપ્ટિક કેટલું બધું થયેલું છે?' પંચપરમેષ્ઠીના શરણે લીન બની ગયો!!!
મારાં પત્ની શ્રાવિકા અને નાનકડી બે હાયવોય કરતો બૂમો-ચીસો પાડતો હું સહુના બાળાઓને ઉદેશીને બોલ્યા કે “શું તમારી આશ્ચર્ય વચ્ચે રવિવારના બાર વાગ્યા પછી હ્યુનીટી મરી પરવારી છે? આવાં માસુમ બાળકો ઘેનના ઇંજેકશન વિના પણ સાવ શાન્ત સ્વસ્થ અને નાની વયની પત્નની પણ દયા ન આવી? બની ધ્યાનની મસ્તીમાં તથા શ્રી નવકારના જાપમાં
આ કેસને તમે આટલો “ડીલે કેમ કર્યો!' આદિ લીન થઈ ગયો.
ખૂબ આક્રોશભરી વાણીમાં સૌની ભર્જના કરી દર્દની ભયંકરતા-ઉગ્રતા તો બાર વાગ્યાથી તુરત સ્ટ્રેચર-ગાડી મંગાવી ઑપરેશન થિયેટરમાં વિદાય થઈ ગઈ. પણ દર્દના મૂળ રૂપમાં પણ મને લઈ જવાની પાકી ભલામણ સૂચના સાથે ડૉ.
‘ગુણ ગણનો આનંદ છે, મહામંત્ર નવકાર; જો ઇચ્છો આત્માનંદ, તો નિત્ય સ્મરો નવકાર.'–૩૭
પ૧