________________
કર્યા છે. પરંતુ પરિણામ શુન્ય જ આવ્યું છે. ન તો ભાઈનો આક્રોશ કંઈક શાંત થયો ત્યારે મેં તેમને મને કોઈ ચમત્કાર અનુભવાયો છે કે ન તો કહ્યું કે, “હવે આપણે મૂળ વાત ઉપર પાછા માનસિક શાંતિનો પણ અનુભવ થયો...! એટલે જ આવીએ. જો તમે ભલે ૩૬ વર્ષમાં ઘણી ય કંટાળીને, ૩૬ વર્ષ પૂર્વે માતા પાસેથી જે શંખેશ્વર વિધિઓ કરી છે. પરંતુ હવે હું બતાવું તે વિધિપૂર્વક દાદાની સમક્ષ નવકારમંત્ર હું શીખ્યો હતો તે આજે માત્ર ૬ જ મહિના તમે નવકારની આરાધના કરો દાદાને પાછો આપવા માટે જ હું અહીં આવ્યો છું. અને તેનું પરિણામ જો ન દેખાય તો પછી તમે માટે મહેરબાની કરીને નવકારમંત્રના મહિમા વિષે નવકાર દાદાને સોંપી દેજો. તેથી સાથે હું પણ હવે વધારે કાંઈ પણ ઉપદેશ આપશો નહિ...!' નવકાર છોડી દઈશ...!!!'
આ સાંભળીને ક્ષણ વાર તો હું પણ ચક્તિ થઈ (જો કે પાછળથી આ વાત મેં પૂ. ગુરુદેવશ્રી ગયો. મહામંત્ર પ્રભાવ વિષે મને પૂરેપૂરી શ્રદ્ધા ભદ્રંકરવિજયજી મ. સા. પાસે રજૂ કરી ત્યારે હતી તો બીજી બાજુ ૩૬ વર્ષની સાધના છતાં તેમણે મને ઠપકો આપતાં કહ્યું કે, “આપણાથી પરિણામ શૂન્યતાનું દષ્ટાંત પણ મારી સામે નવકાર છોડી દેવાની વાત ન કરાય. પેલા ભાઈનો પડકારરૂપ હતું.
કોઈ નિકાચિત કર્મોદય હોય અને તેને ફાયદો ન મેં મનોમન ગુરુદેવનું શરણું લઈ નવકારનું
દેખાય તો શું તું પણ નવકાર છોડી દેત!' આમ કહી સ્મરણ કર્યું અને બીજી જ ક્ષણે મારા મનમાં એક
તેમણે મને પ્રાયશ્ચિત્ત પણ આપ્યું. પરંતુ શ્રી વિચાર ઝબકી ગયો કે, “આ ભાઈએ બાહ્ય
નવકાર મહામંત્ર પ્રત્યેની અનન્ય શ્રદ્ધાથી જ વિધિઓ તો ઘણી કરી છે પણ અત્યંતર વિધિમાં
મારાથી આ પ્રમાણે બોલી જવાયું હતું. મને પૂર્ણ ક્યાંક કચાશ હોવી જોઈએ. તે વિના આવું બને જ
ખાતરી હતી કે બાહ્ય તથા અત્યંતર વિધિ બરાબર નહિ.'
જાળવીને નવકારની આરાધના કરવામાં આવે તો
તેનું પરિણામ અચૂક દેખાય!...) એ કચાશ (નબળી કડી) શોધી કાઢવા માટે મેં
પેલા ભાઈએ કહ્યું, “મને લાગે છે કે નવકાર તેમના વ્યવહારિક જીવન વિષે થોડી પૂછપરછ
આરાધનાની પ્રસિદ્ધ-અપસિદ્ધ બધી જ વિધિઓ કરી. તેમાં એમના નાનાભાઈની વાત નીકળતાં જ
મેં અજમાવી લીધી છે. એટલે તમે જે વિધિ તેઓ એકદમ આવેશમાં આવી ગયા અને કહેવા
બતાવશો તે પણ મેં કરી જ લીધી હશે. માટે નાહક લાગ્યા કે, “એ હરામખોરનું નામ પણ મારા મોઢે
આગ્રહ ન કરો. કાંઈ વળવાનું નથી!'' બોલાવશો નહિ. નાની ઉંમરમાં અમારા માતા-પિતા ગુજરી જતાં મેં મોટાભાઈ તરીકે મારું કર્તવ્ય
મેં કહ્યું, “મને ખાતરી છે કે હું બતાવવા માંગુ સમજીને તેનું પાલન-પોષણ કર્યું. ભણાવી-ગણાવી
છું એ વિધિ તમે નહિ જ કરી હોય. અને એ વિધિ ધંધે ચડાવી લગ્ન કરાવી આપ્યાં. પરંતુ લગ્ન
જો તમે કરશો તો તમને નવકારની આરાધનાનું પછી પોતાની પત્નીની ઉશ્કેરણીથી પ્રેરાઈને તેણે
પરિણામ અચૂક મળશે જ. પરંતુ છ મહિના સુધી મારી પાસેથી વધુ મિલકત પડાવવા માટે કોર્ટમાં કેસ
નિયમિત રીતે એ વિધિ કરવાનું તમે મને વચન માંડ્યો છે. એ નાલાયકે બધા ઉપકારોને ભૂલી
આપો તો જ એ વિધિ હું તમને બતાવી શકે.' જઈને મારી ઉપર અપકાર કર્યો છે. એટલે હવે તો મારી આવી ખાતરીપૂર્વકની વાત સાંભળી પેલા હું ય એને છોડીશ નહિ, મેં પણ એની સામે કેસ ભાઈએ વિચાર્યું કે ૩૬ વર્ષ નવકાર ગણ્યા તો માંડ્યો છે. મારું ગમે તે થાય પણ એક વાર તો એને ચાલો છ મહિના હજી પણ ગણી લઉં. અને તેમણે બરાબર બોધપાઠ આપીશ કે કેટલી વીસીએ સો થાય કહ્યું કે, “ભલે તમે કહેશો તે પ્રમાણે છ મહિના હું છે...' ઇત્યાદિ આવેશમાં ઘણું બોલી ગયા પછી એ હજી પણ નવકારની આરાધના કરવા તૈયાર છું.'
_સુગુણવંત થાવા તમે, સદા ગણો નવકાર; દુર્ગુણ ગણ ભાગી જતાં, જરા ન લાગે વાર.”-૩૦ .