________________
વળગી રહેનાર સાધક એક દિવસ ખુદ પોતે જન્મે એવું કંઈ બની ગયું હોય તો એમની પરમેષ્ઠીઓમાં સ્થાન પામે છે, એ નિશ્ચિત છે. સાધનાનો ફયૂઝ ઊડી જાય છે. તેઓ કહે છે કે હવે, વિવાદ કરશો નહિ; અખતરો કરી જુઓ.
આવું કંઈ બને છે, ત્યારે “તમે તો ઉત્તમ આત્મા એક સંત કહ્યું છે કે
છો, ભૂલ મારી જ છે” કહી હું તરત સમાપના કરી વિવાદ કરે સો જાનિકે, ગૂગરે કે યહ કામ;
લઉં છું.” સંતો કો ફુરસદ નહિ, સુમિરન કરતે નામ.
આ રીતે શુદ્ધ થયેલી મનોભૂમિમાં પડેલું જબ હી નામ હિરદે ધરા, ભયા પાપ કા નાશ; નવકારનું બીજ ફાલીફૂલીને, સંસારમાં પણ તે માનો ચિનગી આગ કી પરી પુરાને ઘાસ.'
આત્માને સુખમાં ઝિલાવતું, અંતે મોક્ષફળ આપીને ૨. સાધનાનો “યૂઝ'
જ વિરમે છે. બીજ ઉત્તમ હોય પણ ઉખર ભૂમિમાં
એનાથી પાક ન નીપજે તો એમાં બીજનો વાંક નથી નમસ્કારની સાધનાનું બીજું મહત્ત્વનું અંગ છે
કઢાતો, તો મલિન ચિત્તવૃત્તિઓથી ભરેલ મનની શુદ્ધ ભૂમિકા. જિનબિંબ પધરાવવા દેરાસર
મનોભૂમિમાં નવકારબીજ ફળ ન દેખાડે તો તેમાં બંધાવવું હોય તો એને માટે પણ શુદ્ધ ભૂમિ
વાંક કોનો? ખેડૂતો કાળી જમીનનું મૂલ્ય અમચ્છુ ગોતવી પડે છે, તો અશુદ્ધ મનોભૂમિમાં અરિહંત આવીને ક્યાંથી વસે?
નથી આંકતા. સારા પાક માટે જમીન એ એક જબરું
સહકારી કારણ છે. ૧–પોતાનાં પૂર્વકૃત દુષ્કતની નિંદા-ગઈ, ૨-સ્વના અને પરના સુકૃતની અનુમોદના, અને
૩. અરિહંતનું માનસ સાંનિધ્ય ૩-જગતનાં સર્વ જીવો પ્રત્યે સ્વાત્માતુલ્ય
ગુલાબચંદભાઈની આરાધનામાં તરી આવતું મૈત્રીભાવ : આ છે મનોભૂમિને નિર્મળ કરવાનાં
ત્રીજું મહત્ત્વનું અંગ છે “ શ્રીં મર્દ નમ:” કે “નો સાધનો.
મદિંતા'ના સતત જાપ દ્વારા વ્યક્ત થતી
અરિહંતની રટણા. શ્રી નવકાર મહામંત્રમાં રહેલ અશુભ વૃત્તિઓ અને ખોટી પ્રવૃત્તિઓ પ્રત્યે
મંત્રચૈતન્ય પ્રગટાવવામાં એનાથી મદદ મળે છે. જીવને જે અનાદિનો પ્રેમ છે તે દુષ્કતની નિંદા
મંત્રચૈતન્ય એટલે મંત્રના અક્ષરોમાં રહેલ અવ્યક્ત અને ગર્તા કરવાથી મોળો પડે છે, તેમાં થતી
સુપ્ત શક્તિ. પોતાની ભૂલ સમજાય છે અને તેથી તે વૃત્તિઓનો અનુબંધ અટકી જાય છે.
તંત્રવિશારદો ઈષ્ટદેવની દ્રવ્યપૂજાનો આદર
કરે છે, કારણ કે એના દ્વારા પૂજક ઈષ્ટદેવને વધુ સુકૃતની અનુમોદનાથી સારી વૃત્તિ અને પ્રવૃત્તિ
અભિમુખ બને છે, ને તેથી સાધના શીઘ્ર ફળવતી પ્રત્યેનો પોતાનો પ્રેમ વ્યક્ત થાય છે અને તેનો
બને છે. તેમ, મંત્ર વિશારદો માને છે કે કોઈ પણ અનુબંધ પડવાથી સ્વાત્મામાં એવી શુભ વૃત્તિઓ
મંત્રમાં રહેલ શક્તિને જાગૃત કરવા-તેના મંત્ર અને પ્રવૃિત્તિઓની વૃદ્ધિ થતી જાય છે.
ચૈતન્યને સ્ફરિત કરવા-માટે ઈષ્ટદેવને અભિમુખ સકલ જીવરાશિ પ્રત્યે આત્મતુલ્ય મૈત્રીભાવ
થવું આવશ્યક છે. નામસ્મરણથી સાધકનું મન ભાવવાથી ઈર્ષ્યા, અદેખાઈ, વૈર, વિરોધ વગેરે
ઇષ્ટદેવને અભિમુખ બને છે મંત્રસિદ્ધિ માટે, અશુભ ચિત્તવૃત્તિઓનો નાશ થાય છે.
પ્રથમ, અમુક સંખ્યાનો જાપ-પુરશ્ચરણ-કરવાનું આપણે જોઈ ગયા કે ગુલાબચંદભાઈ સકલ વિધાન મંત્રસાધનામાં આ હેતુથી જ કરવામાં જીવરાશિ પ્રત્યેની મૈત્રીભાવનાને પોતાની આવ્યું હોય એમ સમજાય છે. શ્રી ગુલાબચંદસાધનાનો “ફયૂઝ' સમજે છે અને કોઈને બે શબ્દો ભાઈની, “નમો નહિંતા’ ‘ૐ ટ મ નમ:' ના કહેવાઈ ગયા હોય કે કોઈને એમના પ્રત્યે દુર્ભાવ સતત જાપ દ્વારા વ્યક્ત થતી, અરિહંતની
_ “રાગ કરો નવકારનો, જેટલે અંશે ભાઈ; તેટલે અંશે જાણજો, આતમ હિત સધાય.-૨૩
૩૭