________________
૩. અપણા સમિતિ : બેંતાળીશ દોષ રહિત અગિયાર અંગો
બાર ઉપાંગો ગવેષી ગોચરી લેવી.
૧. આચારાંગ
૧. ઉવવાઈઓ ૪. આદાન નિક્ષેપણા સમિતિ : વસ્ત્ર, પાત્ર, ૨. સૂયગડાંગ
૨. રાયપાસેણી ઉપકરણાદિ જીવહિંસા ન થાય તેવી સાવધાનીથી ૩. ઠાણાંગ
૩. જીવાજીવાભિગમ લેવા-મૂકવાં.
૪. સમવાયાંગ
૪. પન્નવણા. ૫. પારિષ્ટાપનિકા સમિતિઃ મળ, મૂત્ર, ૫. ભગવતી (વ્યાખ્યાપ્રજ્ઞપ્તિ) શ્લેખ આદિને જીવહિંસા ન થાય, તેવી
૫. જંબૂદીવ પન્નતિ સાવધાનીપૂર્વક પરઠવવા.
૬. જ્ઞાતા ધર્મકથાગ ૬. સૂર પન્નતિ આ પાંચ પ્રકારની સમિતિ પાળે.
૭. ઉપાસક દશાંગ ૭. ચંદ પન્નતિ ત્રણ ગુપ્તિ:
૮. અંતગડ દશાંગ ૮. કપ્પિયા ગુપ્તિ એટલે સંયમના પાલન માટે પ્રશસ્ત ૯. અનુતરોવવાઈ દશાંગ ૯. કપૂવડિસિયા એવી નિવૃત્તિ; એટલે મન, વચન, કાયાથી ૧૦. પહાવાગરણ ૧૦. પુફિયા ઉત્પન્ન થતી અસત્ પ્રવૃત્તિઓને રોકવી.
૧૧. વિવાગસુય ૧૧. પુફિચૂલિયા ૧. મનોગુપ્તિઃ મનને દુષ્ટ વિચારોમાં
૧૨. વન્તિદસા પ્રવર્તવા ન દેવું.
બે સિત્તરી ૨. વચનગુપ્તિ: ખાસ જરૂર વિના ન બોલવું.
૧ ચરણ સિત્તરી ૨. કરણ સિત્તરી ૩. કાયગુપ્તિઃ કાયાથી બને તેટલી ઓછી
(અગિયાર અંગ અને ચૌદ પૂર્વનાં નામની રીતે ગણતાં પ્રવૃતિ કરવી.
પણ પચ્ચીસ ગુણ થાય છે.) આ ત્રણ ગુપ્તિ પાળે. પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિ મળીને “અષ્ટ
૦ સાધુ મહારાજ અને તેમના સત્યાવીશ ગુણો ૦
જે આત્મહિતને સાધે અને પરહિતને સધાવે પ્રવચનમાતા” છે. (આ ઉપરાંત બીજી રીતે પણ છત્રીશ ગુણ ગણાય છે.)
અથવા સર્વવિરતિ રૂપ ચારિત્ર લઈ મોક્ષના
અનુષ્ઠાનને સાધે, તે “સાધુ મુનિરાજ" કહેવાય • ઉપાધ્યાય મહારાજ અને તેમના પચ્ચીસ ગુણો ૦.
છે. તેમના ૨૭ ગુણ આ પ્રમાણે છે : જેમની સમીપે નિવાસ કરવાથી શ્રુતજ્ઞાનનો
૧ પ્રાણાતિપાત વિરમણ ૧૧ વનસ્પતિકાય રક્ષા લાભ થાય તે “ઉપાધ્યાય' કહેવાય. તે શ્રત શ્રી
૨ મૃષાવાદ વિરમણ ૧૨ ત્રસકાય રક્ષા જિનેશ્વર દેવોએ કહેલું છે. દ્વાદશાંગી રૂ૫
૩ અદત્તાદાન વિરમણ ૧૩ સ્પર્શેન્દ્રિય નિગ્રહ અગિયાર અંગ અને બાર ઉપાંગનું પોતાને જ્ઞાન
૪ મૈથુન વિરમણ ૧૪ રસેંદ્રિય નિગ્રહ હોય અને તે બીજાને ભણાવે. આ ઉપરાંત ચરણ
૫ પરિગ્રહ વિરમણ ૧૫ ધ્રાણેદ્રિય નિગ્રહ સિત્તરી (ઉત્તમ ચારિત્ર) અને કરણ સિત્તરી (ઉત્તમ
૬ રાત્રિભોજન ત્યાગ ૧૬ ચક્ષુઇંદ્રિય નિગ્રહ ક્રિયા) એ બે મળીને “ઉપાધ્યાય' ના પચ્ચીસ ગુણો
૭ પૃથ્વીકાય રક્ષા ૧૭ શ્રોબેંદ્રિય નિગ્રહ આ પ્રમાણે થાય છે :
૮ અપકાય રક્ષા ૧૮ લોભનો નિગ્રહ કરે ૯ તેઉકાય રક્ષા
૧૯ ક્ષમા ધારણ કરે
૧૦ વાઉકાય રક્ષા ૨૦ ચિત્તને નિર્મળ રાખે ૧. આ.નિ.માં. જણાવ્યું છે કે, નિર્વાણ-સાધક યોગોને- ક્રિયાઓને જે કારણે સાધુઓ સાધે છે અને સર્વ પ્રાણીઓ ઉપર સમવૃત્તિને ધારણ કરે છે, તે કારણે તેઓ “ભાવ સાધુ” કહેવાય છે. (આ ઉપરાંત બીજી રીતે પણ સત્યાવીશ ગુણ થાય છે.)
૨૫