________________
નવકાર જાપમાં એકાગ્રતા લાવવા માટેના વિવિધ ઉપાયો
આજે મોટા ભાગના આરાધકોની આ ફરિયાદ લેખનની ટેવ પાડવામાં આવે તો હાથ તેમજ નેત્ર હોય છે કે નવકારવાળી ગણીએ છીએ પરંતુ જોઈએ બંને પાવન થાય છે અને ચિત્તની ચંચળતા પણ તેવી એકાગ્રતા આવતી નથી.
ઘટવા માંડે છે. લખાણ વધુ આકર્ષક બને તે માટે મૌન એકાદશીની સજઝાયમાં કહ્યું છે કે- વિવિધ રંગીન શાહીનો ઉપયોગ પણ કરી શકાય. કર ઉપર તો માલા ફિરતી, જીભ ફિરે મુખ માહીં; આવી રીતે લખાયેલી નોટબુકોને ઘરમાં સારા પણ ચિતડું તો ચિહું દિશિએ ડોલે, ઈણે ભજને સુખ નાહી” સ્થાને મૂકીને ધૂપ પણ કરી શકાય. આશાતનાના જો આવા ભટકતા ચિત્તે જાપ કરવાથી કાંઈ લાભ
ખોટા ભયથી પાણીમાં પધરાવવાની જરૂર નથી. ન થવાનો હોય તો જાપ કરવાનું છોડી દેવું? જાપ
આવી નોટબુકોનો સંગ્રહ થયેલ હોય તો ઘરના કરતી વખતે જ કેમ વિકલ્પો વધારે સતાવતા હોય
બીજા સભ્યોને પણ તેમ કરવાની પ્રેરણા મળે તથા. છે?? ... ઇત્યાદિ.
પાછલી જિંદગીમાં કે અંતસમયે આપણો આત્મા આનો જવાબ એ છે કે – “જેમ ગુંડાઓના
પણ સંતોષ અનુભવી શકશે કે મારા હાથે આટલું
પણ સુકૃત થયું છે. આ રીતે લેખિત જાપનો પ્રારંભ સકંજામાં સપડાયેલો માણસ છટકવા માટે પ્રયત્ન
કરતાં પહેલાં નવકાર વિષેની પોતાની જોડણી શુદ્ધ કરે ત્યારે ગુંડાઓ પોતાની પક્કડ વધુ મજબૂત બનાવે છે. તેમ અનાદિકાળથી રાગ-દ્વેષ રૂપી
છે કે નહિ તેની ગુરુગમની ખાત્રી કરી લેવી જોઈએ. ગુંડાઓના સકંજામાં સપડાયેલો આત્મા જ્યારે (૨) નવકાર વાંચન : લેખનની માફક વાંચનમાં નવકારના આલંબનથી તેમની પકડમાંથી છૂટવા
પણ ચિત્ત સહેલાઈથી એકાગ્ર બની શકે છે. તેથી માટે પ્રયત્ન કરતો હોય છે ત્યારે સ્વાભાવિક છે નવકારની આકર્ષક છબી, સ્ટીકર કે પુસ્તક સામે કે તેઓ વધુ તોફાન કરી આત્માને ઢીલો પાડવા રાખીને જેમ ૧લી ચોપડીમાં ભણતું બાળક એકેક પ્રયત્ન કરે. પરંતુ આવા પ્રસંગે બળથી કામ અક્ષર છૂટો છૂટો મોટેથી બોલીને વાંચતો હોય તેવી લેવા કરતાં ધીરજપૂર્વક કળથી કામ લેવામાં આવે તો રીતે રોજ ઓછામાં ઓછા ૧૨ કે તેથી વધુ (૧૦૮ જ સફળતા મળી શકે છે. તેથી જ ચંચળ ચિત્તને
વિગેરે) વખત નવકાર વાંચવાનો અભ્યાસ કરવાથી એકાગ્ર બનાવવા માટે જ્ઞાની ભગવંતોએ
પણ આંખ પવિત્ર થાય છે તથા ચિત્તની ચંચળતા અનેકવિધ ઉપાયો બતાવ્યા છે તેમાંથી કેટલાક,
ઓછી થાય છે. મહત્ત્વના ઉપાયો અહીં રજુ કરવામાં આવે છે. તેનું નવકાર વાંચન માટે પોતાના હાથે લખેલી ખરેખરું મહત્ત્વ તો વાંચ્યા પછી અમલમાં મૂકવાથી નવકારની નોટબુકનો પણ ઉપયોગ કરવામાં આવે જ સમજી શકાશે.
તો તેથી નવકાર લેખનની પણ પ્રત્યક્ષ સાર્થકતા (૧) નવકાર લેખન : આપણા સહુનો રોજિંદો
અનુભવાય છે. અનુભવ છે કે જ્યારે લખવાનું ચાલુ હોય ત્યારે
| નવકાર વાંચનમાં એક બાબત ખાસ ખ્યાલમાં પ્રાયઃ કરીને ચિત્તમાં લેખનના વિષય સિવાયના
રાખવી કે જ્યારે જે અક્ષર બોલાતો હોય ત્યારે બીજા વિચારો પ્રવેશી શકતા નથી. તેથી મારી આંખ પણ તે જ અક્ષર ઉપર હોવી જોઈએ. નોટબુક કે ડાયરીમાં દરરોજ નિયમિત પણે સારા ઉચ્ચાર શુદ્ધિની આવશ્યકતા : અક્ષર તથા શુદ્ધ જોડણીપૂર્વક યથાશક્ય નવકાર નવકાર લેખનમાં જોડણીની શુદ્ધિની