________________
સફેદ-શુદ્ધ ઊનનું આસન રાખવું.
૦ જાપ માટેના ઉપકરણોને પૂરેપૂરા બહુમાનપૂર્વક શ્રી નવકાર મંત્રના જાપ માટે કઈ દિશા યોગ્ય? પવિત્ર જગ્યામાં રાખવાં જોઈએ. * જાપ માટે પૂર્વ અને ઉત્તર દિશા સારી છે. તેમાં ૦ ઉપકરણો પ્રત્યેનો આપણો ભાવ શ્રી નવકાર પણ સવારના દશ વાગ્યા સુધીના જાપ માટે પૂર્વ પ્રત્યેના આપણા ભાવ ઉપર તથા પ્રકારની દિશા અને સૂર્ય અસ્તથી અઢી ઘડી (૧ કલાક) પછી અસર પહોંચાડે જ છે. જાપ માટે ઉત્તર દિશા યોગ્ય છે.
o જીભ એકલી જ નહિ, પરંતુ મને બરાબર શ્રી શ્રી નવકાર કેમ ગણાય?
નવકાર ગણતાં શીખી જાય તે તરફ આપણું 0 શુદ્ધ થઈને, શ્વેત વસ્ત્રો પહેરીને, અનુકૂળ
લક્ષ્ય રહેવું જોઈએ. ભૂમિતલ પ્રમાજીને,
૦ મોટો ભાઈ નાના ભાઈને કવિતા શીખવાડે, તેમ ૦ આસન બાંધીને, પૂર્વ યા ઉત્તર દિશા સન્મુખ
આપણે મનરૂપી આપણા લઘુબંધુને સદ્ભાવનાબેસીને,
પૂર્વક શ્રી નવકાર શીખવાડવો જોઈએ. ૦ સતરની ચેત માળા લઈને હેત ઢસણ ૦ મન શ્રી નવકારમાં પરોવાય છે. એટલે બધી પાથરીને, ઉણોદરીવ્રતના પાલનપૂર્વક,
ઈન્દ્રિયો પણ તેમાં ઓતપ્રોત થાય. ૦ ચિત્તને “શિવમસ્તુ સર્વ જગત”ની ભાવના તારું શરીર ભીંજાયા સિવાય ન રહે તેમ શ્રી વડે વાસિત કરીને,
નવકારમાં પ્રવેશેલા પ્રાણો પણ શુભ ભાવ ૦ દષ્ટિને નાસિકના અગ્રે સ્થાપીને
વડે ભીંજાય જ, ૦ ધીરે ધીરે તેનો પ્રત્યેક અક્ષર આખા શરીરમાં ફરી વળે-તેવી રીતે શ્રી નવકારનો જાપ કરવો જો ન ભીંજાય તો સમજવું કે–આપણા જોઈએ.
પ્રાણોનો અધિક ભાગ શ્રી નવકારની બહાર o જાપનો સમય એક જ રાખવો જોઈએ, એટલે કે
રહે છે. - પાંચ માળા ગણવાના નિયમવાળો પુણ્યશાળી o શ્રી નવકાર ગણતી વખતે નીચેની ભાવના સતત આત્મા છ ગણી શકે, પણ પાંચથી ઓછી નહીં જ. ભાવે
ભાવે ૦ જાપ માટેની માળા બદલવી ન જોઈએ.
શ્રી નવકારની બહાર જન્મ, જરા અને મૃત્યુ છે. o જાપ વખતે શરીર હાલવું ન જોઈએ, કમર
શ્રી નવકારની અંદર શાશ્વત સુખનો મહાસાગર છે.' વળવી ન જોઈએ.
શાશ્વત સુખ પ્રત્યેનો આપણો યથાર્થ ૦ માનસજાપમાં હોઠ બંધ રહેવા જોઈએ તેમજ
પક્ષપાત, આપણા સહુને વહેલા-વહેલા શ્રી દાંત ખુલ્લા રહેવા જોઈએ.
નવકારના અચિંત્ય પ્રભાવનો પક્ષકાર બનાવો.” 0 ઉપાંશુજાપમાં હોઠનો ફફડાટ વ્યવસ્થિત રહેવો
જોઈએ. ૦ ભાષ્યજાપમાં ઉચ્ચાર તાલબદ્ધ રહેવો જોઈએ.
મહામંગલ શ્રી નવકાર ૦ જાપ પૂરો થાય તે પછી ઓછામાં ઓછી પાંચેક મિનિટ સુધી આંખો બંધ કરીને તે સ્થળમાં
* શ્રી નવકારમંત્ર ગણનાર માનવીનું પાપ જાય છે. બેસી રહેવું જોઈએ.
* નવકારમંત્રને સાંભળનાર માનવીનું પાપ જાય છે.
* નવકારમંત્રને સંભળાવનાર માનવીનું પણ પાપ આમ કરવાથી જાપ-જન્ય સત્ત્વની સ્પર્શનાનો જાય છે. અદભુત યોગ સધાય છે, અને ક્યારેક અરે! જ્યાં જ્યાં એના શ્વાસોશ્વાસ અડે, ભાવસમાધિના અણમોલ પળ જડા જાય છે. તેનાં પણ પાપ ધોવાઈ જાય છે.
જીર્ણ રોગ છે જીવન જન્મ-મરણ સંસાર જપતાં શ્રી નવકારને, નિરોગી થાય નરનાર.”—૧૨
૧૩