Book Title: Jain Shasan 1994 1995 Book 07 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
માલવદેશમાં ઉજજયિણી નામની નગરી હતી.
ઉજ થિી નરેશ પ્રજાપાલ આજે ખુબ જ પ્રસન્ન હતા. ચોસઠ કળાઓમાં પારંગત છે છે બનેલી પિતાની અને પુત્રીઓની વિદ્યાના આજે પારખાં હતા. નગરજનેથી રાજસભા ન હકડેઠઠ ભરાઈ હતી.
રાજ પુત્રી સુરસુંદરીને શૈવધર્મ માતા પાસેથી વારસામાં મળ્યું હતું. તેમાં વૈદિક 8 પંડિતે સકળ ભણાવતાં ભણાવતાં સાથે વેદશાસ્ત્રનો પાકે રંગ લગાવી દીધું. આ બધાના સરવાળા સ્વરૂપે સુરસુંદરી સંસારરસિક બની ગઈ.
રાજકન્યા મયણાસુંદરીએ પોતાની માતા પાસેથી જેનધર્મને વારસામાં મેળવ્યું છે છે હતે. અને ભણાવનાર પંડિત એવા સુંદર હતા કે મયણાસુંદરીની ચોસઠ કળા ઉપર જિનમત પ્રભુત્વ જમાવીને બેઠો હતે. આ કારણથી મય સુંદરી મેક્ષ રસિક બની હતી.
પ્રજા પલ રાજાએ પિતે બને કન્યાઓની પરીક્ષા લીધી. જાત જાતની સમસ્યાઓ જ મૂકાઈ. કન્યાઓ એ સમસ્યા પૂછાય કે તરત જવાબ દેવા માંડયા. બરાબરને રંગ જામ્યો હિતે. સભાના પ્રેક્ષકેના તો કઈ હોશ જ રહ્યા ન હતા. આ બધુ તેઓની કહપના બહારનું હતું. જ્યારે સર્વ કળાઓમાં બને પુત્રીઓ પારંગત બની ગઈ છે એવી પ્રજા પાલ જારાને ખાતરી થઈ ત્યારે તેમણે ધર્મકળાની પરીક્ષા લેતું એક સમસ્યાપદ રજુ કર્યું. : ૨
મહાસતી મયણુ સુંદરીના !
જીવનને સંદેશ
-
-
#6+- - -અજાજી #
*
ક
પુણ્યથી આ મળે છે.?
સુરસુંદરીએ આ સમસ્યાપદ એ રીતે પૂર્ણ કર્યું કે તે ભેગરસિક છે તેની ખબર છે { પડી જાય, જયારે મયણાસુંદરીએ કરેલી સમસ્યાપૂર્તિથી તે ધર્મરસિક હોવાની જાણ છે 4 થઈ જાય.
પ્રજાપાલ રજાની ખુશીનો પાર નથી, બને પુત્રીની ચતુરાઈ અને તે મની છાતી છે 8 ગજગજ ફુલી રહી હતી. તેઓ અભિમાનના શિખરે ચઢયા : “પુત્રીએ, આજે હું તમારા માં છે ઉપર ખુશ થયો છું. તમે જે છે તે હું આપીશ. મારી શકિતની તમને જાણ છે? 4
હું નિર્ધનને ન આપું, રંક હેય તે તેને રાજા બનાવી દઉં, અરે, મારી મહેરબાનીથી કે છે જ તે આ બધા લકે સુખ ભોગવે છે. હું જેના ઉપર તુષ્ટ થાઉં તેને સર્વ સુખને ભકતા { બનાવું. હું જેના ઉપર રુષ્ટ થાઉં તેને ખેદાનમેદાન કરી નાખ્યું. હું સર્વ શકિતમાન છું.'