Book Title: Chalo Girnar Jaie
Author(s): Hemvallabhvijay
Publisher: Girnar Mahatirth Vikas Samiti Junagadh

View full book text
Previous | Next

Page 14
________________ ka1:ક.akilnivaasiklaasaail: iiiiii illutilisis a natiiiiiiiia શ્રી ગિરનાર મહાતીર્થના ખમાસમણાના દુહા રેવતગિરિ સમરૂં સદા, સોરઠ દેશ મોઝાર; માનવભવ પામી કરી, ધ્યાવું વારંવાર .... (૧) સોરઠદેશમાં સંચર્યો, ન ચઢચો ગઢ ગિરનાર; * શ્રી રેવતગિરિ મહાતીર્થ આરાધનાર્થ કાઉસગ્ગકરૂં? ઇચ્છ. સહસાવનફરશ્યોનહીં, એનો એળે ગયો અવતાર.... (૨) રેવતગિરિ મહાતીર્થ આરાધનાર્થ કરેમિ કાઉસગ્ગ દીક્ષા - કેવલ સહસાવને, પંચમે ગઢ નિર્વાણ; વંદણવત્તિયાએ, પૂઅણવત્તિયાએ, પાવનભૂમિને ફરતાં, જનમ સફળ થયો જાણ .... (૩) સક્કારવત્તિયાએ,..... વોસિરામિ. જગમાં તીરથ દો વડા, શત્રુંજય ગિરનાર; (૯ લોગસ્સનો કાઉસગ્ગ ન આવડે તો ૩૬ નવકારનો એક ગઢ ઋષભ સમોસર્યા, એક ગઢ નેમકુમાર .... (૪) કાઉસગ્ગ કરી પ્રગટ લોગસ્સ બોલવો.) કૈલાસ ગિરિવરે શિવેવર્યા, તીર્થકરો અનંત; આગે અનંતા પામશે, તીરથકલ્પ વદંત .... (૫) ગજપદ કુંડે નાહીને, મુખબાંધી મુખકોશ ; દેવ નેમિજિન પૂજતાં, નાશે સઘળા દોષ .... (૬) એકેકું પગલું ચઢે, સ્વર્ણગિરિનું જે હ; હેમ વદે ભવોભવતણાં, પાતિક થાય છે .... (૭) ઉજ્જયંત ગિરિવર મંડણો, શિવાદેવીનો નંદ; યદુકુળવંશ ઉજાળીયો, નમો નમો નેમિનિણંદ .... (૮) આધિ વ્યાધિ ઉપાધિ સૌ, જાયે તત્કાળ દૂર; ભાવથી નંદભદ્ર વંદતા, પામે શિવસુખ નૂર .... (૯) (અવસર્પિણીના છ આરામાં આ તીર્થના અનુક્રમે ૬ નામ: (૧) કૈલાસ (૨) ઉજયંત (૩) રેવત (૪) સ્વર્ણગિરિ (૫) ગિરનાર (૬) નંદભદ્ર) FREITHEirst1T1G TET Jain Education Intemational For Private & Personal Use Only www.lainelibrary.org

Loading...

Page Navigation
1 ... 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128