Book Title: Chalo Girnar Jaie
Author(s): Hemvallabhvijay
Publisher: Girnar Mahatirth Vikas Samiti Junagadh
Catalog link: https://jainqq.org/explore/004918/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ સાલ ગિરનાર જઈએ... Page #2 -------------------------------------------------------------------------- ________________ શ્રી ચિરનાર મહાતીર્થ CLનાયક શ્રી ના કિનાથ બાપના Page #3 -------------------------------------------------------------------------- ________________ સૌચાલો ગિરનાર જઈએ... (જૈન શ્વેતામ્બર મૂર્તિપૂજક સંપ્રદાયની દષ્ટિએ ગિરનાર માહાત્મ્ય) લેખક/સંકલન શાસનપ્રભાવક પરમપૂજ્ય પંન્યાસ ચન્દ્રશેખર વિજયજી ગણિવર્યના તપસ્વી શિષ્યરત્ન મુનિ ધર્મરક્ષિત વિજયજીના શિષ્ય મુનિ હેમવલ્લભ વિજયજી પ્રકાશક શ્રી ગિરનાર મહાતીર્થવિકાસ સમિતિ હેમાભાઈનો વંડો, ઉપરકોટ રોડ, જગમાલ ચોક, જુનાગઢ. ૩૬૨ ૦૦૧ A Page #4 -------------------------------------------------------------------------- ________________ Jain Edu કિંમત : ૨૫ રૂપિયા પ્રથમ આવૃત્તિ શ્રી નેમિનાથ ચ્યવન કલ્યાણકદિન - વિ. સં. ૨૦૬૫ આસો વદ બારસ પ્રાપ્તિસ્થાન : શ્રી ગિરનાર મહાતીર્થવિકાસ સમિતિ હેમાભાઈનો વંડો, ઉપરકોટ રોડ, જગમાલ ચોક, જુનાગઢ. - ૩૬૨ ૦૦૧ ફોન : ૦૨૮૫-૨૬૨૨૯૨૪ શ્રી નેમિજિન સેવા ટ્રસ્ટ ભવનાથ તળેટી, જુનાગઢ. - ૩૬૨ ૦૦૧ ફોન : ૦૨૮૫-૨૬૨૦૨૫૧ ધર્મરસિક તીર્થવાટિકા આ. નરરત્ન સૂ. માર્ગ, એક્તા ટાવર પાસે, વાસણા બેરેજ રોડ, વાસણા, અમદાવાદ. - ૩૮૦ ૦૦૭ ફોન : ૦૭૯-૨૬૬૦૮૮૩૭ વર્ધમાન સંસ્કારધામ ભવાનીકૃપા બિલ્ડીંગ, ૧લે માળે, ૧૧૨, જગન્નાથ શંકર શેઠ રોડ, ગિરગામ ચર્ચ પાસે, મુંબઈ. - ૪૦૦ ૦૦૪ ફોન : ૦૨૨-૨૩૬૭૦૯૭૪ સમકિત ગ્રુપ જૈન દેરાસર, જવાહરનગર, ગોરેગાંવ. (વેસ્ટ) મુંબઈ – અખિલ ભારતીય સંસ્કૃતિ રક્ષકદળ સુભાષ ચોક, ગોપીપુરા, સુરત. - મહેતા ડેરી તળેટી રોડ, પાલીતાણા. - જયેશભાઇ ચુડગર સોહમ્ જ્વેલર્સ જૈન દેરાસરની બાજુમાં, એમ. જી. રોડ, બરોડા. ફોન : ૦૨૬૫ -૨૪૨૫૦૬૦, ૯૪૨૬૩૮૬૩૧૩ - Jury.org Page #5 -------------------------------------------------------------------------- ________________ સેંકડો વર્ષોના ઈતિહાસમાં સર્વપ્રથમવાર શ્રી ગિરનાર મહાતીર્થની ગોદમાં સામુહિક ચાતુર્માસિક આરાધનાના પ્રેરણા-નિશ્રાદાતા, સહસાવન તીર્થોદ્ધારક, સાધિક30૦૦ ઉપવાસ તથા ૧૧૫૦૦ આયંબિલ તપના ઘોરતપસ્વી, શ્રી સંઘહિતાર્થે ઘોર અભિગ્રહધારી પરમપૂજ્ય આચાર્યશ્રીમદ્વિજય હિમાંશુસૂરીશ્વરજી મહારાજાની પુણ્યસ્મૃતિ અર્થે શ્રદ્ધાંજલી... આ પુસ્તક જ્ઞાનતાની રકમમાંથી છપાયેલ છે. કોઇ ગૃહસ્થ માલીકી કરવી નહીં. Page #6 -------------------------------------------------------------------------- ________________ પ્રા કથન ચૌદ રાજલોકમાં લોકોત્તર એવા જિનશાસનમાં ત્રણેય ભુવનમાં સર્વોત્કૃષ્ટ તીર્થ તરીકે શત્રુ અને ગિરનાર મહાતીર્થની ગણના કરવામાં આવે છે. વર્તમાન ચતુર્વિધ સંઘમાં તીર્થાધિરાજ શ્રી સિદ્ધગિરિ મહાતીર્થનો મહિમા સુપ્રસિદ્ધ છે, જ્યારે તેવા જ મહામહિમાવંતમહાપ્રભાવક શ્રી ગિરનાર મહાતીર્થના માહાભ્યથી સકળ જૈન શ્વેતામ્બર મૂર્તિપૂજક સંઘ લગભગ અજ્ઞાત છે, જેના કારણે છેલ્લા કેટલાય વર્ષોથી જાયે-અજાણે પણ આ મહાતીર્થની ઉપેક્ષા સેવાતી હોવાનું સ્પષ્ટ જણાય છે. આજે જગપ્રસિદ્ધ એવા શત્રુંજયગિરિરાજની યાત્રા કરવા દર વર્ષે લાખો જૈન શ્વેતામ્બર ભાવુક વર્ગ જાય છે જ્યારે તેવા જ જગપ્રસિદ્ધ શ્રીરૈવતગિરિરાજ (ગિરનાર) મહાતીર્થની યાત્રા કરવા દર વર્ષે મુશ્કેલીથી ૫૦ હજાર જૈન શ્વેતામ્બર ભાવુકજનો જય છે. ભારતભરના વિવિધ ધર્મ-સંપ્રદાયમાં સૌ-સૌના ધર્મગ્રન્થોમાં અનેક પ્રકારે ગિરનાર મહાતીર્થનો મહિમા ગાવામાં આવ્યો છે. આજે હિન્દુ સમાજમાં વૈષ્ણવ, બ્રાહ્મણ, શિવભક્ત, રામભક્ત, દત્તભક્ત, અંબાભક્ત, બૌદ્ધભક્ત આદિ તથા જૈન શાસનમાં દિગમ્બર અને શ્વેતામ્બર સંપ્રદાય ધર્મના અનેક ભક્તજનોની આસ્થાનું પ્રતિક આ ગિરનાર ગિરિવર બનેલ છે. વિવિધ ધર્મ-સંપ્રદાયનાગિરનાર અંગેના વિવિધ માહાભ્યને કારણે પૂર્વકાળથી કેટલાક સ્થાનના હક્ક અને કાની બાબતમાં અનેકવિધ વાદ-વિવાદોના વાયુવંટોળના ઘસમસતા વાવાઝોડાની વચ્ચે ઝીંક લેતો ગઢ ગિરનાર આજે પણ અડોલ ઉભો રહી લાખો શ્રદ્ધાવંત ભક્તજનોની શાંતિ અને સમાધિનું ધામ બનેલ છે. મારા ભવોદધિતારક ગુરૂદેવશ્રી પ.પૂ. પં. ચન્દ્રશેખર વિજયજી મહારાજ સાહેબની ભાવનાનુસાર સહસાવન તીર્થોદ્ધારક, સાધિક 8000 ઉપવાસ અને ૧૧૫૦૦ અયંબિલના ઘોર તપસ્વી સ્વ. પૂજ્યપાદ આચાર્ય હિમાંશુસૂરીશ્વરજી મહારાજ સાહેબની જીવનસંધ્યાના ૧૩-૧૩ વર્ષ સુધી તેમના શીતળ સાન્નિધ્યમાં રહેવાનું સૌભાગ્ય પામ્યો છું. શ્રી શત્રુંજય અને ગિરનાર મહાતીર્થના પરમોપાસક, અવિહડ શાસનરાગધરાવતાં પૂજ્યપાદશીની શાસનના વિવિધ અંગોના પ્રશ્નો અંગેની વેદનાઓને ખૂબ નીકટથી નિહાળી છે. જેમાં છેલ્લા કેટલાય વર્ષોથી જૈન શ્વેતામ્બર સમાજ દ્વારા આ ગિરનાર મહાતીર્થની થતી ઉપેક્ષાથી તેઓશ્રી અત્યંત વ્યથિત હતા. તેથી જીવનના છેલ્લા દિવસોમાં પણ સમસ્ત જૈન શ્વેતામ્બર ભવ્યજીવો ગિરનારના મહિમાને જાણે અને યોગ્ય ન્યાય આપે તે માટે કોઈ સાહિત્યની રચના થાય તેવી ભાવના મારી પાસે પ્રગટ કરી, તે જ દિવસે તેઓશ્રીના આશિષ લઈ ગિરનાર મહાતીર્થ વિશે એક દળદાર ગ્રંથના પ્રકાશનના સંકલ્પપૂર્વક લેખનકાર્ય શરૂ કર્યું. TET-TET- TET -T===== ========== 'TER 1 TET : TET Jain Education Intemational Page #7 -------------------------------------------------------------------------- ________________ thd 131.1.havaitiatic Lion: 2:: :::::::::ditatrinatan i s aartlantanastainatalinatiiniiiiiiiiiiii આજ પર્યત અનેક પુસ્તકાદિના અભ્યાસથી એકઠી થયેલ માહિતીને ગુંથવાનું કાર્ય ચાલુ જ હતું, તેવામાં ગિરનારની વર્તમાન પરિસ્થિતિને અનુલક્ષીને હાલ તાત્કાલિક સંક્ષિપ્તમાં પણ જૈન શ્વેતામ્બરે મૂર્તિપૂજક સંપ્રદાયની દષ્ટિએ ગિરનારના માહાભ્યને વર્ણવતી એક પુસ્તિકા લખાય તેવું અનેક પૂજ્યોનું સુચન અને શ્રાવક વર્ગની માંગણી આવી. વિવિધગ્રંથના વાંચન દ્વારા જૈન શ્વેતામ્બર મૂર્તિપૂજક સંપ્રદાયની દષ્ટિએ ગિરનાર મહાતીર્થની જે જે મહત્વની માહિતી પ્રાપ્ત થઈ તેના આધારે આ તીર્થના મહાપ્રભાવને લોકભોગ્ય ભાષામાં સંક્ષિપ્તમાં વર્ણવવાનો અલ્પ પ્રયાસ કરેલ છે. વાચકવર્ગના ગિરનાર મહાતીર્થયાત્રા કરવાના ઉલ્લાસમાં આ પુસ્તક વિશેષ વૃદ્ધિકારક બને અને સૌના હૈયામાં તીર્થભક્તિની ભાવધારામાં વધારો કરવામાં સહાયક બને એ જ અભિલાષા. પ્રાન્ત આ પુસ્તિકાના લેખન દરમ્યાન સહાયક બનેલ અનેક ગ્રંથાદિના લેખક-પ્રકાશકાદિનો હું અત્યંત ઋણી છું. જિનાજ્ઞા વિરૂદ્ધ કંઈ લખાઈ ગયું હોય તો ત્રિવિધે ત્રિવિધ ક્ષમા યાચું છું. આ પુસ્તિકાના વાંચન દ્વારા અનંતા તીર્થકરોની સિદ્ધભૂમિની આરાધના દ્વારા આપ સૌ પણ સિદ્ધપદને પામો એ જ મંગલકામના સાથે વિરમું છું. શ્રી નેમિનાથ દીક્ષા કલ્યાણકદિન શ્રાવણ સુદ, ૬, સં. ૨૦૬૫. ગિરનાર તળેટી. લિ. ભવોદધિતારક ગુરૂપાદપઘરેણુ મુનિ હેમવલ્લભવિજય ========:::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::: Y F :::::::: ::: :: r r rrr r rr :::::::: Page #8 -------------------------------------------------------------------------- ________________ સંદર્ભસૂચિ પ્રભાવક ચરિત્ર પ્રબંધ ચિંતામણી સમ્યત્વ સમતિકા રૈવતક ઉદ્ધાર પ્રબંધ પ્રબંધ કોશ ૬. ચતુર્વિશતિ પ્રબંધ કુમારપાળ પ્રબંધ કુમારપાલ પ્રતિબોધ વસ્તુપાલ ચરિત રૈવતગિરિકલ્પ સંક્ષેપ ૧૧. રૈવતગિરિકલ્પ ૧૨. ઉજયન્ત સ્તવ ઉર્જયન્ત મહાતીર્થકલ્પ ગિરનારકલ્પ શ્રી ગિરનારમહાતીર્થકલ્પ તીર્થમાળા સંગ્રહ ૧૭. સુકૃતસાગર ૧૮. રૈવતગિરિ રાસુ ૧૯. રેવતગિરિ સ્પર્શના શત્રુંજય માહાભ્ય ૨૧. ગિરનારના ગીતગાયકો ૨૨. ગરવીગાથા ગિરનારની Jain Educa Page #9 -------------------------------------------------------------------------- ________________ Jain Edua * સૌ ચાલો ગિરનાર જઇએ * શ્રી ગિરનાર મહાતીર્થસ્તુતિ * શ્રી ગિરનાર વંદનાવલી ગિરનાર તીર્થના ખમાસમણાના દુહા # શ્રી નેમિનાથ પરમાત્માના અનુક્રમ ૧ ર ૩ * ગિરનારનો મહિમા ન્યારો... * * શ્રી નેમિનાથ પરમાત્માની પ્રતિમાનું પુનઃપ્રાગટચ અને રત્નસાર શ્રાવક ૧૬ વર્તમાન શ્રી નેમિનાથ જિનાલયનો ઇતિહાસ ૨૨ શ્રી નેમિનાથ પરમાત્માની પ્રતિમાનો ઇતિહાસ ૧૧ ૫ * ગોમેધયક્ષ * ગુણવંતો ગજપદકુંડ * રાજર્ષિ ભીમસેન * અશોકચન્દ્ર * સિદ્ધિદાયક રૈવતગિરિ શાસન અધિષ્ઠાયિકા અંબિકાદેવીની ઉત્પત્તિ ૨૭ × ૪ & & ૩૭ ૫૧ * સૌભાગ્યમંજરી *વશિષ્ટ મુનિ * * × * * * * * ગિરનાર તીર્થના અધિષ્ઠાયક દેવો * * * પરમાત્માની પ્રતિમાનો પ્રભાવ તીર્થભક્તિનો પ્રભાવ વિચક્ષણ વસ્તુપાળ તીર્થરક્ષાનો તેજ સિતારો સત્યમેવ જયતે તીર્થભક્તિ જબ પ્રાણ તનસે નીકલે... ગિરનારની ગૌરવ યાત્રા * રૈવતગિરિ ગિરિરાજના ???? 8 છે ” ક ૬૪ ८० ગૌરવવંતા જિનાલયો આદિ ગિરનારની અજબ ગજબની વાતો ૧૧૦ શ્રી ગિરનાર મહાતીર્થની ૯૯ યાત્રાની વિધિ ૧૧૫ સજ્જન ! સાદ સૂણજો... ૧૧૭ ૯૦ www.jainlibrary.org Page #10 -------------------------------------------------------------------------- ________________ રાગ સૌ ચાલો સિધ્ધગિરિ જઇએ... સૌ ચાલો ગિરનાર જઇએ, પ્રભુ ભેટી ભવજલ તરીયે; સોરઠ દેશે તરવાનું મોટું જહાજ છે.... સૌ. ૧, જ્યાં સન્યાસીઓ હોવે,ધર્મભાવથી ગિરિવર જોવે; એવું સુંદર જૂનાગઢ ગામ છે... સૌ.ર, જ્યાં ગિરનાર દ્વાર આવે, વિવિધ ભાવના સૌ ભાવે; જયાં શતત્રણ પગલાં ચડતાં, ગૌમુખીએ પાદ ધરતાં, એવું મોહક રળીયામણું આ સ્થાન છે....સૌ. ૩, ચોવીસ પ્રભુનાં પગલાં પાવનકાર છે.... સૌ.૧૦, જ્યાં તળેટી સમીપે જાતાં, આદેશ્વરના દર્શન થાતાં; જ્યાં અંબા- ગોરખ જાતાં, શાંબપ્રદ્યુમ્નના પગલાં દેખાતાં; ધર્મશાળા ને બગીચો અભિરામ છે... સૌ.૪, નમન કરતાં સૌ આગળ ચાલી જાય છે.... સૌ.૧૧, જ્યાં ગિરિ ચઢતાં જમણે, અંબા સન્મુખ ઉગમણે; પાંચમી ફૂંકે પહોતાં, મોક્ષકલ્યાણક પ્રભુનું જોતાં; મસ્તકે પગલાં પ્રભુ નેમિકુમારના છે. સૌ.પ, રોમે રોમે આનંદ અપાર છે. સૌ.૧૨, જ્યાં ગિરિ ચઢતા ભાવે, ભવ્યાત્મા કર્મ ખપાવે; સહસાવને જાતા, દીક્ષા-નાણ પ્રભુના થાતાં; એવો મારગ મુક્તિપુરી જાય છે... સૌ. ૬, પગલે પગલે કોયલના ટહૂકાર છે.... સૌ.૧૩, જ્યાં ચડાણ આકરા આવે, ઠાઠાની યાદ સતાવે; જિનશાસનના પાને, પ્રથમચોમાસું તળેટી થાવે; જપતાં હૈયે હારા મોટી થાય છે. સૌ. ૭, જ્યાં જ્યાં જ્યાં જ્યાં વીર છત્રછાયા હિમાંશુ સૂરિ રાય છે... સૌ .૧૪ છવ્વીસસો વરસે, હેમ નવ્વાણું વાર કરશે; પ્રેમ-ચંદ્ર-ધર્મ ની પસાય છે ... સૌ.૧૫ Jain Education Intern જ્યાં જ્યાં પહેલી ફૂંકે જાતાં, હેરાના દર્શન થાતાં; પ્રભુને જોવા તૈયું ઘેલું થાય છે.... સૌ.૮, અતિત ચોવીસી માંહે, સાગરપ્રભુના કાળે; ઇન્દ્રે ભરાવેલ મૂરતના દર્શન થાય છે ... સૌ. ૯, mamtary.org Page #11 -------------------------------------------------------------------------- ________________ ગિરનાર મહાતીર્થ સ્તુતિ (રાગ : એવા પ્રભુ અરિહંતને...) ૧, બે તીર્થ જગમાં છે વડા તે, શત્રુંજયને ગીરનાર, ૬. અવસર્પિણીમાં સૌ પ્રથમ, અરિહંતપદે જે શોભતાં, એક ગઢ સમોસર્યા આદિજિનને, બીજે શ્રી નેમિ જુહાર; તીર્થતણી રચના કરી, યુગલાધર્મ નિવારતાં; એ તીર્થ ભકિતના પ્રભાવે, થાયે સૌનો બેડો પાર, અજ્ઞાનીના તિમિર ટાળી, જ્ઞાનજ્યોત જલાવતાં, એ તીર્થરાજને વંદતા, પાપો બધાં દૂર જતાં ... એ આદિનાથને વંદતા, પાપો બધા દૂર જતાં. (૨) ૨. દેવાંગનાને દેવતાઓ, જેની સેવના ઝંખતા, ૭. કમઠતણા ઉપસર્ગોને, સમભાવથી જે ઝીલતાં, મળી તીર્થ કલ્પો વળી , જેના ગુણલા ગાવતાં; જે બિંબથી અમિરસતણા, ઝરણાઓ સહેજે ઝરતાં; જિનો અનંતા જે ભૂમિએ, પરમપદને પામતાં, જેના પ્રગટપ્રભાવથી, ભવિના દુઃખડા ભાંગતાં, એ ગિરનારને વંદતા, પાપો બધાં દૂરે જતાં. (૨) એ અમિઝરા પાર્થ વંદતા, પાપો બધા દૂર જતાં. (૨) ૩. પશુઓના પોકાર સુણી, કરૂણા દિલમાં આણતાં, ૮. નેમ સમીપે વ્રતગ્રહી, ગુફામાં ધ્યાનને ધ્યાવતાં, રડતી મેલી રાજીમતિને, વિવાહમંડપે ત્યાગતાં; અશુભકર્મના ઉદયથી જે, વ્રતમાં ડગમગ થાવતાં; સંયમવધૂ કેવલશ્રી, શિવરમણીને પરણતાં, પ્રતિબોધ પામી રાજુલ વયણે, મોક્ષમારગ સાધતાં એ નેમિનાથને વંદતા, પાપો બધા દૂર જતાં. (૨) એ રહનેમિને વંદતા, પાપો બધા દૂર જતાં. (૨) ૪. શિવાનંદને પરણવાના, મનોરથોને સેવતાં, ૯. બાલબ્રહ્મચારી નેમનાથ, પરમપદ જ્યાં પામતાં, પ્રિતમણા પગલે પગલે, ગિરનારે સંયમ સાધતાં; ભવિજનો મળીને ભક્તિકાજે, પગલાંને ત્યાં ઠાવતાં; નેમથી વરસો પહેલાં, મુક્તિપદને પામતાં, પરતીર્થીઓ જેને વળી, દત્તાત્રય નામે પૂજતાં, એ રાજીમતિને વંદતા, પાપો બધા દૂર જતાં. (૨) એ પાંચમી ટુંકને વંદતા, પાપો બધા દૂર જતાં. (૨) કનક કામિનીને ત્યાગી, નેમજી પધારતાં, સંયમગ્રણી સંગ્રામ માંડી, ઘાતકર્મ જ્યાં ચૂરતાં; રાજીમતિ દીક્ષા ગ્રહી, શિવશર્મને જ્યાં પામતાં, એ સહસાવનને વંદતા, પાપો બધા દૂર જતાં. (૨) Lill, சபமாரபாபாபாபாபாபாபாபாபாபாபாபாபாபாபாபாபபாயர்பாடி Jain Education Intemational Page #12 -------------------------------------------------------------------------- ________________ ગિરનાર વંદનાવલી (રાગ અરિહંત વંદનાવલી નું મંદિર છો મુકિત...) ૧ બે તીર્થ જગમાં છે વડા તે, શત્રુંજયને ગિરનાર, ૬ અજ્ઞાન ટાળી ભવ્યજનના, જ્ઞાનજયોત જલાવતાં, એક ગઢ સમોસર્યા આદિજિનને, બીજે શ્રી નેમિ જુહાર, “સ્વસ્તિકાવર્તક” પ્રાસાદને, ભરતચક્રી કરાવતાં, એ તીર્થ ભકિતના પ્રભાવે, થાયે સૌનો બેડો પાર, જેમાં માણિકય રત્નને વળી, સ્વર્ણબિંબો ભરાવતાં, એ તીર્થરાજને વંદતા, પાપો બધાં દૂર જતાં...(૨) એ ગિરનારને વંદતા, પાપો બધાં દૂરે જતાં...(૨) ગત ચોવીસીમાં જે ભૂમિએ, સિધ્ધિવધૂજિનદસ વર્યા, છ પ્રાસાદની પ્રતિષ્ઠા કાજે, ગણધરો પધારતાં, ને આવતી ચોવીસી માંહે, સૌ જિનો શાસ્ત્ર કહ્યાં; હર્ષે ભરેલાં ઇન્દ્રો પણ, ઐરાવણ પર આવતાં; એ ગિરનારના ગુણઘણા પણ, અંશથી શબ્દ વણ્યા, હસ્તિપાદે ભકિતકાજે, ગજપદ કુંડ કરાવતાં, એ ગિરનારને વંદતા, પાપો બધાં દૂર જતાં...(૨) એ ગિરનારને વંદતા, પાપો બધાં દૂરે જતાં...(૨) નંદભદ્ર, ગિરનાર, સ્વર્ણગિરિ, ને શાશ્વતો રેવત મળી, ૮ ત્રણ ભુવનની સરિતાતણા, સુરભિ પ્રવાહ તે ઝીલતાં, ઉજ્જયંત, કૈલાસ, એમ કરીને છ આરે નામો ધરી ; જે જલ ફરસતાં આધિ – વ્યાધિ, રોગ સૌના ક્ષય થતાં ; ઉત્સર્પિણીએ શતધનથી, છત્રીસ યોજના બની, તે જલ થકી જિન અર્ચતા, અજરામરપદ પામતાં, એ ગિરનારને વંદતા, પાપો બધાં દૂરે જતાં...(૨) એ ગિરનારને વંદતા, પાપો બધાં દૂરે જતાં...(૨) અપ્સરાઓ ઋષિઓ, વળી સિધ્ધપુરૂષને ગાંધર્વો, ૯ દેવતાઓ ઉર્વશીઓ, યક્ષોને વિદ્યાધરો, આ તીર્થકેરી સેવા કાજે, આવતાં સૌ ભવિજનો; વળી ગાંધર્વો સ્વસિધ્ધિ કાજે, તીર્થની સ્તવના કરે; ઘેરબેઠાં પણ તસ ધ્યાન ધરતાં, ચોથે ભવે શિવસુખ લહો, જયાં સૂર્ય-ચંદ્ર વિમાન વિરામી, હર્ષથી સ્તવના કરે, એ ગિરનારને વંદતા, પાપો બધાં દૂર જતાં...(૨) એ ગિરનારને વંદતા, પાપો બધાં દૂરે જતાં...(૨) ૫ ત્રણ ત્રણ કલ્યાણક ભાવિકાળે, નેમિજિનના જયાં જાણી, ૧૦ જયાં દેવાંગનાના ગાનમાં, આસકત મયૂર નાચતાં, ભરતેશ્વરે રચના કરાવી, “સુરસુંદર મંદિર તણી; પવને પૂરેલ વેણુને, ઝરણાંઓ સૂરને પૂરતાં ; શોભતી જેમાં પ્રભુની, મણિમય મૂરત ઘણી, જયાં વાયુવેગે વિવિધવૃક્ષો, નૃત્ય કરતાં ભાસતાં એ ગિરનારને વંદતા, પાપો બધાં દૂરે જતાં...(૨) એ ગિરનારને વંદતા, પાપો બધાં દૂરે જતાં...(૨) E TTER : ના 111111 11THEIGHTEETH ARTIST Liye TET17: 37:111rtTryTrter: 1111111111111111111111111111Tr: TE:::::::::: Eો જ ક Page #13 -------------------------------------------------------------------------- ________________ અંક તાલીમસતાક ૧૧ ગુફાઓમાં સાધકો વળી, મંત્રીને આરાધતાં, ૧૭ સુરઝંદ નાચે હર્ષ સાથે, ભાવથી ત્રણગઢ રચી, નવરંધ્રોથી પ્રાણોને રોધી, પરમનું ધ્યાન ધ્યાવતાં ; વરદત્ત - યક્ષિણીવળી, દશાહને તસશ્રી મળી ; વળી વિવિધ યોગાસનો વડે જે, યોગ સાધના સાધતાં, તીર્થથાપનાને કરી, ગૌમેધ યક્ષ અંબા ભળી, એ ગિરનારને વંદતા, પાપો બધાં દૂરે જતાં...(૨) એ ગિરનારને વંદતા, પાપો બધાં દૂર જતાં...(૨) ૧૨ સ્વર્ણમણિ માણિક્યરત્નો, સૃષ્ટિને અજવાળતાં, ૧૮ સાગર પ્રભુના કાળમાં, અતીત ચોવીસી મહી, દિવસે મણીરત્નો વળી ઔષધો રાત્રે દીપતાં ; બ્રહ્મ નિજભાવિ જાણી, તેમની પ્રતિમા ભરી ; ને કદલીઓના ધ્વજપતાકા, અનંત વૈભવે શોભતાં, ગણધર પ્રભુના એ થયા, વરદત્ત શિવવધૂ ધણી, એ ગિરનારને વંદતા, પાપો બધાં દૂરે જતાં...(૨) એ ગિરનારને વંદતા, પાપો બધાં દૂરે જતાં...(૨) આ તીર્થ ભૂમિએ પક્ષીઓની, છાયા પણ આવી પડે; ૧૯ આર્ય-અનાર્ય પૃથ્વી પર, પ્રતિબોધતાં વિચરણ કરે, ભવભ્રમણ કેરાં દુર્ગતિના, બંધનો તેનાં ટળે ; નિર્વાણકાળ સમીપ જાણી, રેવતે પ્રભુ પાછા ફરે, મહાદુષ્ટને વળી કુષ્ટરોગી, સર્વસુખ ભાજન બને, અનશનગ્રહી અષાઢ માસે, શુભાષ્ટિએ સિધ્ધિ વરે, એ ગિરનારને વંદતા, પાપો બધાં દૂરે જતાં...(૨) એ ગિરનારને વંદતા, પાપો બધાં દૂરે જતાં...(૨) ૧૪ આ તીર્થપર જે ભાવથી, અલ્પ ધર્મ પણ કરે, ર૦ અલ્પમતિ મનમાં ધરીને, ભાવ અપાર હૈયે ભરી, આ લોકથી પરલોક વળી, તે પરલોકને જઈ વરે ; સંવંત સહસ્ત્ર યુગલને, સંવરતણા વરસે વળી; જે તીર્થની સેવા થકી,ફેરા ભવોભવના ટળે, વર્ષાન્તમાસે શુભ્રપડવે, શબ્દો તણી ગુંથણી કરી, એ ગિરનારને વંદતા, પાપો બધાં દૂરે જતાં...(૨) એ ગિરનારને વંદતા, પાપો બધાં દૂરે જતાં...(૨) ૧૫ નેમ આવ્યા જાન જોડી, પરણવા રાજુલ ઘરે, ૨૧ ગિરનાર મહિમા આજ ગાયો, શત્રુંજય મહાતમથી લઈ, પશુઓતણા પોકાર સુણી, તે નેમજી પાછા ફરે ; પ્રેમ - ચંદ્ર - ધર્મ પસાયે, હેમ સૂરોને ગ્રહી; વૈરાગ્યના રંગે રમે, શિવવધૂ મનને હરે, હર્ષિત બન્યા નરનારી સૌ, અદ્ભૂત ગરીમાને સુણી, એ ગિરનારને વંદતા, પાપો બધાં દૂર જતાં...(૨) એ ગિરનારને વંદતા, પાપો બધાં દૂરે જતાં...(૨) ૧૬ સહસાવને વૈભવ ત્યજી, દીક્ષા ગ્રહે રાજુલપ્રભુ, યુધ્ધ આદરી ચોપનદિને, કર્મ કરે તે લધુ; આસો અમાસે ચિત્રા કાળે, કૈવલ્ય પામે જગવિભુ, એ ગિરનારને વંદતા, પાપો બધાં દૂરે જતાં...(૨) Page #14 -------------------------------------------------------------------------- ________________ ka1:ક.akilnivaasiklaasaail: iiiiii illutilisis a natiiiiiiiia શ્રી ગિરનાર મહાતીર્થના ખમાસમણાના દુહા રેવતગિરિ સમરૂં સદા, સોરઠ દેશ મોઝાર; માનવભવ પામી કરી, ધ્યાવું વારંવાર .... (૧) સોરઠદેશમાં સંચર્યો, ન ચઢચો ગઢ ગિરનાર; * શ્રી રેવતગિરિ મહાતીર્થ આરાધનાર્થ કાઉસગ્ગકરૂં? ઇચ્છ. સહસાવનફરશ્યોનહીં, એનો એળે ગયો અવતાર.... (૨) રેવતગિરિ મહાતીર્થ આરાધનાર્થ કરેમિ કાઉસગ્ગ દીક્ષા - કેવલ સહસાવને, પંચમે ગઢ નિર્વાણ; વંદણવત્તિયાએ, પૂઅણવત્તિયાએ, પાવનભૂમિને ફરતાં, જનમ સફળ થયો જાણ .... (૩) સક્કારવત્તિયાએ,..... વોસિરામિ. જગમાં તીરથ દો વડા, શત્રુંજય ગિરનાર; (૯ લોગસ્સનો કાઉસગ્ગ ન આવડે તો ૩૬ નવકારનો એક ગઢ ઋષભ સમોસર્યા, એક ગઢ નેમકુમાર .... (૪) કાઉસગ્ગ કરી પ્રગટ લોગસ્સ બોલવો.) કૈલાસ ગિરિવરે શિવેવર્યા, તીર્થકરો અનંત; આગે અનંતા પામશે, તીરથકલ્પ વદંત .... (૫) ગજપદ કુંડે નાહીને, મુખબાંધી મુખકોશ ; દેવ નેમિજિન પૂજતાં, નાશે સઘળા દોષ .... (૬) એકેકું પગલું ચઢે, સ્વર્ણગિરિનું જે હ; હેમ વદે ભવોભવતણાં, પાતિક થાય છે .... (૭) ઉજ્જયંત ગિરિવર મંડણો, શિવાદેવીનો નંદ; યદુકુળવંશ ઉજાળીયો, નમો નમો નેમિનિણંદ .... (૮) આધિ વ્યાધિ ઉપાધિ સૌ, જાયે તત્કાળ દૂર; ભાવથી નંદભદ્ર વંદતા, પામે શિવસુખ નૂર .... (૯) (અવસર્પિણીના છ આરામાં આ તીર્થના અનુક્રમે ૬ નામ: (૧) કૈલાસ (૨) ઉજયંત (૩) રેવત (૪) સ્વર્ણગિરિ (૫) ગિરનાર (૬) નંદભદ્ર) FREITHEirst1T1G TET Jain Education Intemational www.lainelibrary.org Page #15 -------------------------------------------------------------------------- ________________ ૧, ગિરનારનો મહિમા ન્યારો એનો ગાતા નાવે આરો..... ગિરનાર ગિરિવર પણ શત્રુંજયગિરિની માફક પ્રાયઃ શાશ્વત છે. પાંચમા આરાના અંતે જ્યારે શત્રુંજયની ઊંચાઇ ઘટીને સાત હાથ થશે ત્યારે ગિરનારની ઊંચાઇ સો ઘનુષ્ય રહેશે. ૨, રૈવતગિરિ (ગિરનાર) એ શત્રુંજયગિરિનું પાંચમું શિખર હોવાથી તે પાંચમું જ્ઞાન અર્થાત્ કેવળજ્ઞાન અપાવનારું છે. ૩, આ મનોહર એવો ગિરનાર સમવસરણની શોભાને ધારણ કરે છે, કારણકે તે વિસ્તારથી મધ્યમાં ચૈત્યવૃક્ષ જેવું મુખ્ય શિખર અને ગઢ જેવા આજુબાજુમાં અન્ય નાના પર્વતો આવેલા છે. જાણે કે ચાર દિશામાં ઝરણાં વહેતાં હોય તેવા ચાર દ્વારોરૂપ ચાર પર્વતો શોભી રહ્યા છે. ૪, ગિરનાર ઉપર અનંતા તીર્થંકરો આવેલા છે અને મહાસિદ્ધિ અર્થાત મોક્ષપદને પામેલા છે. બીજા અનંતા તીર્થંકરના દીક્ષાકેવળજ્ઞાન અને મોક્ષકલ્યાણક થયા છે. તેમજ અનેક મુનિઓ પણ મોક્ષપદને પામ્યા છે અને ભવિષ્યમાં પામશે. ૫, ગઇ ચોવીસીમાં થયેલા ૧, શ્રી નમીશ્વર ૨, શ્રી અનિલ ૩, શ્રી યશોધર ૪, શ્રી કૃતાર્થ ૫, શ્રી જિનેશ્વર ૬, શ્રી શુદ્ધમતિ ૭, શ્રી શિવંકર અને ૮, શ્રી સ્પંદન નામના આઠ તીર્થંકર ભગવંતોના દીક્ષા-કેવળજ્ઞાન અને મોક્ષકલ્યાણક અને અન્ય બે તીર્થંકર ભગવંતના માત્ર મોક્ષકલ્યાણક ગિરનાર ગિરિવર ઉપર થયા હતા. ૬, વર્તમાન ચોવીસીના બાવીસમાં તીર્થંકર બાલબ્રહ્મચારી શ્રી નેમિનાથ ભગવાનના દીક્ષા-કેવળજ્ઞાન અને મોક્ષકલ્યાણક ગિરનાર ઉપર થયા છે તેમાં દીક્ષા અને કેવળજ્ઞાન કલ્યાણક સહસાવન (સહસ્રામ્રવન) માં તથા મોક્ષકલ્યાણક પાંચમી ટુંક ઉપર થયેલ છે. ૭, આવતી ચોવીસીમાં થનારા ૧,શ્રી પદ્મનાભ ૨,શ્રી સુરદેવ ૩, શ્રી સુપાર્શ્વ ૪, શ્રી સ્વંયપ્રભ ૫, શ્રી સર્વાનુભૂતિ૬, શ્રી દેવશ્રુત ૭, શ્રી ઉદય ૮, શ્રી પેઢાલ ૯, શ્રી પોટ્ટીલ ૧૦, શ્રી સત્કીર્તિ ૧૧, શ્રી સુવ્રત ૧૨, શ્રી અમમ ૧૩, શ્રી નિષ્કષાય ૧૪, શ્રી નિષ્કુલાક ૧૫, શ્રી નિર્મમ ૧૬, શ્રી ચિત્રગુપ્ત ૧૭, શ્રી સમાધિ ૧૮, શ્રી સંવર ૧૯, શ્રી યશોધર ૨૦, શ્રી વિજય ૨૧, શ્રી મલ્લિજિન ૨૨, શ્રી દેવ આ બાવીસ તીર્થંકર પરમાત્માના માત્ર મોક્ષકલ્યાણક તથા ૨૩, શ્રી અનંતવીર્ય ૨૪, શ્રી ભદ્રકૃત આ બે તીર્થંકર પરમાત્માના દીક્ષા-કેવળજ્ઞાન અને મોક્ષકલ્યાણક ભવિષ્યમાં ગિરનાર મહાતીર્થ ઉપર થશે. Jain Educ maary.org Page #16 -------------------------------------------------------------------------- ________________ ૮, ગિરનાર મહાતીર્થની ભક્તિ દ્વારા શ્રી નેમિનાથ ભગવાનના રહનેમિ સહિત આઠ ભાઇઓ, શાંબ, પ્રમુમ્ન આદિ અનેક કુમારો, કૃષ્ણ મહારાજાની આઠ પટ્ટરાણીઓ, સાધ્વી રાજીમતિશ્રી આદિ અનેક ભવ્યાત્માઓ મોક્ષપદને પામ્યા છે અને કૃષ્ણ મહારાજાએ તો આ તીર્થભક્તિના પ્રભાવે તીર્થંકરનામકર્મ બાંધેલ છે તેથી તેમનો આત્મા આવતી ચોવીસીમાં બારમાં તીર્થંકર શ્રી અમમસ્વામી બની મોક્ષપદને પામશે. ૯, ગિરનાર મહાતીર્થ તથા શ્રી નેમિનાથ ભગવાન ઉપર અવિહડરાગના પ્રભાવે ધામણઉલી ગામના ઘાર નામના વેપારીના પાંચપુત્રો ૧, કાલમેઘ ૨, મેઘનાદ ૩,ભેરવ ૪, એકપદ અને ૫, ત્રૈલોક્યપદ આ પાંચેય પુત્રો મરીને તીર્થના ક્ષેત્રાધિપતિ દેવ થાય છે. ૧૦, સ્વર્ગલોક, પાતાળલોક અને મૃત્યુલોકના ચૈત્યોમાં સુર, અસુર અને રાજાઓ ગિરનારના આકારને હંમેશા પૂજે છે. ૧૧, વલ્લભીપૂરનો ભંગ થતાં ઇન્દ્રમહારાજાએ સ્થાપન કરેલ શ્રી નેમિનાથ ભગવાનના બિંબની રત્નકાંતિ ગિરનારમાં લુપ્ત કરવામાં આવી હતી તે મૂર્તિ આજે ગિરનારમાં મૂળનાયકના સ્થાને બિરાજમાન છે. ૧૨, ગિરનાર મહાતીર્થમાં વિશ્વની સૌથી પ્રાચીન એવી મૂળનાયક તરીકે બિરાજમાન શ્રી નેમિનાથ ભગવાનની મૂર્તિ લગભગ ૧,૬૫,૭૩૫ વર્ષ ન્યુન (ઓછા) એવા ૨૦ કોડાકોડી સાગરોપમ વર્ષ પ્રાચીન છે. જે ગઇ ચોવીસીના ત્રીજા સાગરનામના તીર્થંકરના કાળમાં બ્રહ્મેન્દ્ર દ્વારા બનાવવામાં આવેલ હતી. આ પ્રતિમાને પ્રતિષ્ઠિત કર્યાને લગભગ ૮૪,૭૮૫ વર્ષ થયા છે. તે મૂર્તિ આ જ સ્થાને હજુ લગભગ ૧૮,૪૬૫ વર્ષ સુધી પૂજાશે ત્યારબાદ શાસન અધિષ્ઠાયિકા દ્વારા પાતાળલોકમાં લઇ જઇને પૂજાશે. ૧૩, ગિરનાર ઉપર ઇન્દ્ર મહારાજાએ વજ્રથી છિદ્ર પાડીને સોનાના બલાનક-ઝરૂખાવાળું રૂપાનું ચૈત્ય બનાવીને મધ્યભાગમા શ્રી નેમિનાથ પરમાત્માની ચાલીસ હાથ ઊંચાઇની શ્યામવર્ણની રત્નની મૂર્તિ સ્થાપન કરી હતી. ૧૪, ઇન્દ્ર મહારાજાએ પૂર્વે બનાવ્યું હતુ તેવું પૂર્વાભિમુખ જિનાલય શ્રી નેમિનાથ ભગવાનના નિવાર્ણ સ્થાને પણ બનાવ્યું હતું. ૧૫, ગિરનારમાં એક સમયે કલ્યાણના કારણસ્વરૂપ છત્રશિલા, અક્ષરશિલા, ઘંટાશિલા, અંજનશિલા, જ્ઞાનશિલા, બિન્દુશિલા અને સિદ્ધશિલા આદિ શિલાઓ શોભતી હતી. ૧૬, જેમ મલયગિરિ ઉપર બીજા વૃક્ષો પણ ચંદનમય બની જાય છે તેમ ગિરનાર ઉપર આવનાર પાપી પ્રાણીઓ પણ પુણ્યવાન થઇ જાય છે. Jain Educa www.jameibrary.org Page #17 -------------------------------------------------------------------------- ________________ મનનાditiારા ન કર ૧૭, જેમ પારસમણિના સ્પર્શથી લોઢું સુવર્ણ થઈ જાય છે તેમ ગિરનારના સ્પર્શથી પ્રાણી ચિન્મય સ્વરૂપી બની જાય છે. ૧૮, ગિરનારની ભક્તિ કરનારને આ ભવમાં કે પરભવમાં દારિદ્રય આવતું નથી. ૧૯, ગિરનાર મહાતીર્થમાં નિવાસ કરતાં તિર્યંચો (જનાવરો) પણ આઠભવની અંદર સિદ્ધિપદને પામે છે. ૨૦, ગિરનાર મહાતીર્થ એ પુણ્યનો ઢગલો છે. ૨૧, ગિરનાર મહાતીર્થ એ પૃથ્વીના તિલક સમાન છે. ૨૨, અનેક વિદ્યાધરો, દેવતાઓ, કિન્નરો, અપ્સરાઓ અને યક્ષો પોતપોતાની ઈષ્ટસિદ્ધિને પ્રાપ્ત કરવાની ઇચ્છાથી ગિરનારમાં નિવાસ કરે છે. ૨૩, ગિરનાર ગિરિવરના પવનનો પવિત્ર આહાર કરતા અને વિષમમાર્ગે ચાલતા એવા યોગીઓ અઈ પદની ઉપાસના કરતાં ગુફાઓમાં સાધના કરતાં હોય છે. ૨૪, ગિરનાર મહાતીર્થની સેવાથી કેટલાય પુણ્યાત્માઓ આ લોકમાં સર્વસંપત્તિ અને પરલોકમાં પરમપદને પામે છે. ૨૫, ગિરનાર મહાતીર્થની સેવાથી પાપી જીવો પણ સર્વકર્મનો સંક્ષેપ કરી અવ્યક્ત અને અક્ષય એવા શિવપદને પામે છે. ૨૬, સર્વતીર્થોમાં ઉત્તમ અને સર્વતીર્થની યાત્રાના ફળને આપનાર આ ગિરનાર મહાતીર્થના દર્શન અને સ્પર્શનમાત્રથી | સર્વપાપો હણાઈ જાય છે. ૨૭, ગિરનાર મહાતીર્થની ભક્તિ દ્વારા મહાપાપના કરનારા અને મહાદુષ્ટ એવા કુષ્ટાદિક રોગવાળા જીવો પણ સર્વસુખનાં ભાજન થાય છે. ૨૮, ગિરનાર મહાતીર્થના શિખર ઉપર રહેલા કલ્પવૃક્ષો વાચકેનાં ઈચ્છિતને પૂરે છે, તે આ ગિરિનો જ મહિમા છે. અહીં રહેલા ગિરિઓ, નદીઓ, વૃક્ષો, કુંડો અને ભૂમિઓ અન્ય સ્થાને રહેલા એક તીર્થની માફક અહીં તીર્થપણાને પામે છે અર્થાત્ તે બધા પણ તીર્થમય બની જાય છે. ૨૯, ગિરનાર મહાતીર્થમાં પુણ્યહીન પ્રાણીઓને નહીં દેખાતી એવી સુવર્ણસિદ્ધિ કરનારી અને સર્વઇચ્છિતફલને આપનારી રસકૂપિકાઓ રહેલી છે. ૩૦, ગિરનાર મહાતીર્થની માટીને ગુરૂગમના યોગથી તેલ અને ઘીની સાથે ભેળવીને અગ્નિમાં તપાવવાથી તે સુવર્ણમય બની જાય છે. Jain Education Intemational Page #18 -------------------------------------------------------------------------- ________________ જજ છે ' v3 w IS A RARY , RAKE ૩૧, ભદ્રશાલ વગેરે વનમાં સર્વઋતુઓમાં બધી જ જાતનાં ફુલો ખીલેલાં હોય છે, જલ અને ફલ સહિત ભદ્રશાલાદિ વનથી વીંટળાયેલો આ રમણીય ગિરનાર પર્વત ઇન્દ્રોનો એક ક્રિીડાપર્વત છે. ૩૨, ગિરનાર મહાતીર્થમાં દરેક શિખરોની ઉપર જલ, સ્થળ ને આકાશમાં ફરનારા જે જે જીવો હોય છે તે સર્વે ત્રણ ભવમાં મોક્ષે જાય છે. ૩૩, ગિરનાર મહાતીર્થ ઉપર વૃક્ષો, પાષાણો, પૃથ્વીકાય, અપૂકાય, વાયુકાય અને અગ્નિકાયના જીવો છે, તે વ્યક્ત ચેતના નહિ હોવા છતાં આ તીર્થના પ્રભાવથી કેટલાક કાળે મોક્ષે જનારા થાય છે. ૩૪, જે જીવો ગિરનાર મહાતીર્થ ઉપર આવી પોતાના ન્યાયોપાર્જિત ધનનો સુપાત્રદાન દ્વારા સદ્વ્યય કરે છે, તેઓને ભવોભવ | સર્વ સંપત્તિઓ પ્રાપ્ત થાય છે. ૩૫, ઉત્તમ એવા ભવ્યજીવો ગિરનાર મહાતીર્થમાં માત્ર એક દિવસ પણ શીલ ધારણ કરે છે તે હંમેશા સુર, અસુર, નર અને નારીઓથી સેવવા યોગ્ય થાય છે. ૩૬, ગિરનાર મહાતીર્થમાં જે ઉપવાસ, છઠ્ઠ, અઠ્ઠમ આદિ તપ કરે છે તે સર્વસુખોને ભોગવી પરમપદને અવશ્ય પામે છે. ૩૭, જે જીવો ગિરનાર મહાતીર્થ ઉપર આવી ભાવથી જિનપ્રતિમાની પૂજા કરે છે તે શીવ્ર શિવસુખને પ્રાપ્ત કરે છે. ઘેરબેઠા પણ શુદ્ધ ભાવપૂર્વક ગિરનારનું ધ્યાન ધરનાર ચોથાભવે મોક્ષપદને પામે છે. ૩૮, ગિરનાર ગિરિવરના પવિત્ર શિખરો, સરિતાઓ, ઝરણાઓ, ઘાતુઓ અને વૃક્ષો સર્વ પ્રાણીઓને સુખ આપનારા થાય છે. ૩૯, ગિરનાર ગિરિવર ઉપર શ્રી નેમિનાથ ભગવાનની પ્રતિષ્ઠા અવસરે પ્રભુજીના સ્નાત્રાભિષેક માટે ત્રણેય જગતની નદીઓ ( વિશાળ એવા ગજેન્દ્રપદકુંડમાં ઉતરી આવી હતી. ૪૦, ગિરનાર ગિરિવરમાં મોક્ષલક્ષ્મીના મુખરૂપે રહેલા ગજેન્દ્રપદ (ગજપદ) નામના કુંડના પવિત્રજલના સ્પર્શમાત્રથી જીવોના અનેક ભવના પાપો નાશ પામે છે. ૪૧, ગિરનાર ગિરિવરના ગજપદકુંડના જલથી સ્નાન કરીને જેણે જિનેશ્વર પરમાત્માને સ્નાન (પ્રક્ષાલ) કરાવેલ છે, તેણે કર્મમળવડે લેપાયેલા પોતાના આત્માને પવિત્ર કર્યો છે. ૪૨, ગિરનાર ગિરિવરના ગજપદકુંડના જલનું પાન કરવાથી કામ, શ્વાસ, અરૂચિ, ગ્લાનિ, પ્રસુતિ અને ઉદરમાં ઉત્પન્ન થયેલા બાહ્યરોગો પણ અંતરના કર્મમલની પીડાની જેમ નાશ પામે છે. Std 1 1THE TENTHURT *=: HTTTEETH TEETHTTTEE =HTTrirrit TETTETHE EARTH: TET THE TEE: THE Jain Education temational Page #19 -------------------------------------------------------------------------- ________________ 111111 ૪૩, જગતમાં કોઇપણ શાશ્વતી દિવ્ય ઔષધીઓ, સ્વર્ણાદિ સિદ્ધિઓ અને રસકૂપિકાઓ નથી કે જે આ ગિરનાર ગિરિવર ઉપર ન હોય! ૪૪, આકાશમાં ઉડતાં પક્ષીઓની છાયા પણ જો આ ગિરનાર મહાતીર્થનો સ્પર્શ પામે તો તેઓની પણ દુર્ગતિનો નાશ થાય છે. ૪૫, સહસાવનમાં નેમિનાથ ભગવાનની દીક્ષા અને કેવળજ્ઞાન કલ્યાણકો થયા હતા. ૪૬, સહસાવનમાં (લક્ષારામવન) કરોડો દેવતાઓ દ્વારા શ્રી નેમિનાથ ભગવાનના પ્રથમ અને અંતિમ સમવસરણની રચના કરવામાં આવી હતી. અને પ્રભુએ પ્રથમ તથા અંતિમ દેશના આપી હતી. ૪૭, સહસાવનમાં સોનાના ચૈત્યોની મનોહર ચોવીસીનું નિર્માણ કરવામાં આવ્યું હતું. ૪૮, સહસાવનમાં કૃષ્ણવાસુદેવ દ્વારા રજત, સુવર્ણ અને રત્નમય પ્રતિમાયુક્ત ત્રણ જિનાલયોનું નિર્માણ થયું હતું. ૪૯, સહસાવન (લક્ષારામવન) ની એક ગુફામાં ભૂત-ભાવિ અને વર્તમાન એમ ત્રણ ચોવીસીના બોતેર પ્રતિમાઓ બિરાજમાન છે. ૫૦, સહસાવનમાં શ્રી રહનેમિજી તથા સાધ્વી રાજીમતિશ્રીજી આદિ મોક્ષપદને પામ્યા છે. ૫૧, સહસાવનમાં હાલ સંપ્રતિકાલીન શ્રી નેમિનાથ પરમાત્માની પ્રતિમા યુક્ત અદ્ભુત સમવસરણ મંદિર છે. ૫૨, ગિરનાર ગિરિવરની પહેલી ટૂંકે હાલ ચૌદ-ચૌદ બેનમૂન જિનાલયો ગિરિવર તિલક સમાન શોભી રહ્યા છે. ૫૩, ભારતભરમાં મૂળનાયક તરીકે તીર્થંકર ન હોય તેવા સામાન્ય કેવળી સિદ્ધાત્મા શ્રી રહનેમિનું એક માત્ર જિનાલય ગિરનાર ગિરિવર ઉપર છે. ૫૪, શ્રી હેમચંદ્રાચાર્ય, શ્રી બપ્પભટ્ટસૂરિ, શ્રી વસ્તુપાળ-તેજપાળ, શ્રી પેથડશા આદિ અનેક પુણ્ડત્માઓને સહાય કરનાર ગિરનાર મહાતીર્થના અધિષ્ઠાયિકા શ્રી અંબિકાદેવી આજે પણ હાજરાહજુર છે. ૫૫, જ્યાં સુધી ગિરનારની યાત્રા નથી કરી ત્યાં સુધી જ જીવને સર્વપાપ, સર્વ દુઃખ અને સંસાર ભ્રમણ રહે છે. ૧૦ Page #20 -------------------------------------------------------------------------- ________________ શ્રી નેમિનાથ પરમાત્માની પ્રતિમાનો ઇતિહાસ આ જંબૂદ્વિપના ભરતક્ષેત્રની ગઈ ચોવીસીના સાગર નામના ત્રીજા તીર્થકર કૈવલ્યલક્ષ્મીને પામ્યા હતા. ઉત્તમજ્ઞાનની પ્રાપ્તિ બાદ વિવિધ પ્રદેશોમાં વિચરણ કરતાં કરતાં પોતાના ચરણકમલની રજ વડે ભરતખંડની ધન્ય ધરાને પાવન કરી રહ્યા હતા, અવસરે ઉજ્જૈની નગરીની બહાર ઉદ્યાનમાં કરોડો દેવો દ્વારા રચાયેલ સમવસરણમાં પ્રભુની સુમધુર દેશનાનું અમૃતપાન કરી રહેલા નરવાહન રાજાએ પરમાત્માને પ્રશ્ન કર્યો કે “હે પ્રભુ! મારો મોક્ષ કયારે થશે? પરમાત્માએ કહ્યું કે, આવતી ચોવીસીના બાવીસમાં તીર્થકર બાલબ્રહ્મચારી શ્રી નેમિનાથ ભગવાનના શાસનમાં તારો મોક્ષ થશે.” પોતાના ભાવિવૃતાંતને જાણી વૈરાગ્યવાસિત થયેલા નરવાહન રાજા ભગવાન પાસે દીક્ષા લઈ સંયમધર્મની ઉત્કૃષ્ટ આરાધના કરવા લાગ્યા, કાળક્રમે આયુષ્ય પૂર્ણ થતા તે જીવ પાંચમા દેવલોકના દસ સાગરોપમના આયુષ્યવાળો ઇન્દ્ર થયો. અષ્ટમહાપ્રાતિહાર્યયુક્ત વિશ્વવિભુ વિચરણ કરતાં કરતાં ચંપાપુરીના મહોલ્લાનમાં સમવસર્યા, તે સમયે વૈરાગ્યસભરવાણી દ્વારા બારપર્ષદાને પ્રતિબોધ કરતાં પરમેશ્વર ચૌદરાજલોકમાં સિદ્ધશિલા અને સિદ્ધજીવોના સ્વરૂપને સુરમ્યવાણી વડે પ્રકાશી રહ્યા હતા કે “૪૫ લાખ યોજનાના વિસ્તારવાળી, ઊંધા કરેલા છત્રના આકારવાળી, ઉજ્જવલ વર્ણની સિદ્ધશિલા છે, તે ચૌદરાજલોકના અગ્રભાગે બારદેવલોક, નવગ્રેવેયક, સર્વાર્થસિદ્ધ નામના અનુત્તર વિમાનથી ૧૨ યોજન ઉપર આવેલ છે. તે સિદ્ધશિલા મધ્યભાગે આઠ યોજન જાડી છે અને બન્ને તરફ પાતળી થતી થતી માખીની પાંખ જેવી અતિપાતળી થાય છે. મોતી, શંખ કે સ્ફટિકરત્ન સમાન અતિનિર્મલ ઉજ્જવલ સિદ્ધશિલા અને અલોક વચ્ચે એક યોજનાનું અંતર રહે છે. જેમાં ઉપરની સપાટીએ ઉત્કૃષ્ટથી ૩૩૩ ધનુષ્ય અને ૩૨ આંગળના ઉત્કૃષ્ટ દેહપ્રમાણવાળા સિદ્ધના જીવો અષ્ટકર્મથી મુક્ત થઈ અલોકની સપાટીએ સ્પર્શીને રહેલા હોય છે, તે ભાગને મોક્ષ કહેવાય છે-જેના મુક્તિ, સિદ્ધિ, પરમપદ, ભવનિતાર, અપુનર્ભવ, શિવ, નિઃશ્રેયસ, નિર્વાણ, અમૃત, મહોદય, બ્રહ્મ, મહાનંદ આદિ અનેક નામો છે. તે મુક્તિપુરીમાં અનંતા સિદ્ધના જીવો અનંતા સુખમાં વિરાજે છે. જેઓ અવિકૃત, અવ્યયરૂપ, અનંત, અચલ, શાંત, શિવ, અસંખ્ય, મહંત, અક્ષય, અરૂપ અને અવ્યક્ત છે, જેનું સ્વરૂપ માત્ર જિનેશ્વર પરમાત્મા કે કેવળી ભગવંત જ જાણે છે. સર્વાર્થસિદ્ધ વિમાનમાં દેવાંગનાઓના રાગ-રાગિણીપૂર્વકના ગાન સાંભળતાં નિર્મળ અવધિવાળા મહેન્દ્રોને એક પડખું ફેરવતાં ૧૬ સાગરોપમ TET-Errrrrrrrrrr rrrrrrrr1tT11::11. HTTTTTTTTTTTTTrirrigaretra ETESTTTTTTTTT R '111fzTTTTEXTET/T1131117 118 11 : TT TT TTTTTTTTTTTTTTTTTTT11:11:11T11T:TE 11111 1551:11:17: Page #21 -------------------------------------------------------------------------- ________________ MAY અને બીજું પડખું ફેરવતાં વળી ૧૬ સાગરોપમનો કાળ પસાર થાય તેવા ૩૩ સાગરોપમના આયુષ્યને અગાધ સુખમાં સૂતાં સૂતાં જ પૂર્ણ કરે છે, તેના કરતાં પણ અનંતગણું સુખ મોક્ષમાં છે, યોગથી પવિત્ર એવો પુરુષ કર્મનો નાશ થવાથી પોતે જ જાણી શકે; પરંતુ વચનવડે વર્ણન ન થઈ શકે એવું મુક્તિસુખ સિદ્ધના જીવો પામે છે.” આ દેશના સમયે નરવાહન રાજાનો પાંચમા દેવલોકનો ઈન્દ્ર થયેલ આત્મા વીતરાગની વાણીનું સુધાપાન કરીને, સ્વર્ગના સુખની નિઃસ્પૃહા કરીને, સર્વજ્ઞ ભગવંતને નમન કરીને પૂછે છે, “હે સ્વામી! મારું આ ભવસંસારનું પરિભ્રમણ ક્યારેય અટકી જશે કે નહીં? આપે વર્ણવેલ મુક્તિરૂપી મેવાનું આસ્વાદ કરવાનો લ્હાવો મને મળશે કે નહીં?” તેની શંકાનું નિવારણ કરતા ધર્મસાર્થવાહ એવા પ્રભુ કહે છે, “હે બ્રહ્મદેવ! તમે આવતી અવસર્પિણીમાં શ્રીઅરિષ્ટનેમિ નામના બાવીસમાં તીર્થંકર થવાના છે, તેના વરદત્તનામે પ્રથમ ગણધરપદને પામી, ભવ્ય જીવોને બોધ પમાડી, સર્વકર્મનો ક્ષય કરી, રૈવતગિરિના આભૂષણ બની પરમપદને પામશો. આ નિઃસંશય વાત છે. પ્રભુના આ અમૃતવચનોને સાંભળીને આનંદવિભોર બનેલો બન્મેન્દ્ર સાગરપ્રભુને અનેરા આદરપૂર્વક અભિવંદન કરી પોતાના દેવલોકમાં જાય છે. “અહો! મારા અજ્ઞાનરૂપી અંધકારનું છેદન કરનારા, મારા ભવસંસારના તારણહાર શ્રી નેમિનિરંજનની ઉત્કૃષ્ટ રત્નોની મૂર્તિ બનાવી તેમની ભક્તિદ્વારા મારા કર્મોનો ક્ષય કરું એવા ભાવ સાથે બાર-બાર યોજન સુધી જેની કાંતિ ફેલાતી તેવી અંજન સ્વરૂપ પ્રભુની વજમય પ્રતિમા બનાવી દસ સાગરોપમ સુધી નિશદિન શાસ્થત પ્રતિમાની જેમ સંગીતનત્ય-નાટકાદિ સાથે ત્રિકાલ તેની ઉપાસના કરે છે. તે રીતે શ્રી નેમિનાથની ભક્તિમાં ઉત્તરોત્તર ઉત્તમ ભાવ કેળવતાં કવિતા ~ બાપુના ૨૦ % S « ••• • - • -- સ્વ આયુષ્ય પૂર્ણ કરી ત્યાંથી ચ્યવીને અનેક મોટા મોટા ભવો પામીને તે નેમિનાથ પ્રભુનાં સમયમાં પુણ્યસાર નામે રાજા થાય છે. “આ પુણ્યસાર રાજા પૂર્વ ભવોમાં પોતે કરાવેલ દેવાધિદેવની મૂર્તિની દસ-દસ સાગરોપમના કાળ સુધી કરેલ ભક્તિના પ્રભાવે મારા વરદત્તનામના પ્રથમ ગણધર થયા અને શિવરમણીના સંગમાં શાશ્વત સુખની મોજ માણશે.” સમવસરણમાં દેશના દરમ્યાન શ્રી નેમિનાથ પ્રભુના આવા મધુરવચનો સાંભળી તે વખતના બ્રહ્મદ્ ઊઠીને પરમાત્માને નમસ્કાર કરીને જણાવે છે કે “હે ભગવંત! આપની તે મૂર્તિને હું આજે પણ પૂજુ છું, અને મારા પૂર્વજ ઇન્દ્રોએ પણ તેની ભક્તિથી ઉપાસના કરેલ છે, પાંચમાં દેવલોકમાં ઉત્પન્ન થનારા બધા જ બ્રહ્મન્દ્ર આપની તે પ્રતિમાની પૂજા ભક્તિ કરતાં MEHTAT FILERTIFIEttp:/TTLE TET-1 ::::::::::: பாராராபாபாபாபாபாபாபாபாபநTHபாயா, 1 - જ ા છે : એક જ નું G, અમર છે કાલ પર - કિary.org : Page #22 -------------------------------------------------------------------------- ________________ હતા. આજે આપના ક્લેવાથી જ આ પ્રતિમા અશાશ્વતી હોવાનું જાણવામાં આવ્યું બાકી અમે સૌ તો તે પ્રતિમા શાશ્વત જ હોવાનું માનતા હતા” તે સમયે પ્રભુ પ્રકાશે છે કે હે ઇન્દ્ર! તીર્કાલોકની માફક દેવલોકમાં અશાશ્વતી પ્રતિમા હોતી નથી તેથી તમે તે પ્રતિમાને અહીં લાવો.” પ્રભુની આજ્ઞાથી ઇન્દ્ર શીઘ્ર તે મૂર્તિને લઇ આવ્યા, કૃષ્ણ મહારાજાએ હર્ષથી પૂજા કરવા માટે એ મૂર્તિ પ્રભુ પાસેથી લીધી. સુર, અસુર અને નરના ઇશ્વરો શ્રી નેમિપ્રભુને નમીને તેઓના શ્રીમુખેથી આ રૈવતાચલગિરિનું માહાત્મ્ય સાંભળવા લાગ્યા. પ્રભુ પ્રકાશે છે કે - “ આ રૈવતાચલગિરિ પુંડરીક ગિરિરાજનું સુવર્ણમય પાંચમુ મુખ્ય શિખર છે. જે મંદાર અને કલ્પવૃક્ષો વગેરે ઉત્તમ વૃક્ષોથી વીંટળાઇને રહેલું છે, તે મહાતીર્થ હંમેશા ઝરતા ઝરણાઓથી ભવ્ય પ્રાણીઓના પાપોનું પ્રક્ષાલન કરી દે છે, એ સ્પર્શ માત્રથી પણ હિંસાના પાપને ટાળી દે છે... સર્વ તીર્થની યાત્રાના ફળને આપનાર આ ગિરિનાર દર્શન અને સ્પર્શનમાત્રથી સર્વપાપોને હણે છે.... આ ગિરનાર ઉપર આવીને જેઓ પોતાના ન્યાયોપાર્જિત ધનનો સુપાત્રમાં સદ્વ્યય કરે છે, તેઓને ભવોભવ સર્વ સંપત્તિઓ પ્રાપ્ત થાય છે.... જ શી કરવી?... જે પ્રાણી અહીં સુસાધુને શુદ્ધ અન્ન, વસ્ત્ર અને પાત્ર વહોરાવે છે, તે મુક્તિ રૂપી સ્ત્રીના હૃદયને આનંદ આપનારો થાય છે..... આ રૈવતગિરિ ઉપર વસતા વૃક્ષો અને મયૂરાદિ પક્ષીઓ પણ ધન્ય અને પુણ્યશાળી છે, તો મનુષ્યોની શી વાત કરવી..... જે પ્રાણી અહીં ભાવથી જિનપ્રતિમાની પૂજા કરે છે, તે શિવસુખને પ્રાપ્ત કરે છે, તો માનવસુખની તો વાત તે દેવતાઓ, ઋષિઓ, સિદ્ધપુરૂષો, ગંધર્વો અને કિન્નરાદિ હંમેશા આ તીર્થની સેવા કરવા માટે આવે છે.... ગિરનાર ઉપર રહેલા ગજપદ કુંડ આદિ અન્ય પણ કુંડોનો જુદો જુદો પ્રભાવ છે, જેમાં માત્ર છ માસ સ્નાન કરવાથી પ્રાણીઓના કુષ્ટાદિક રોગો નાશ પામે છે....” આ પ્રમાણે બાલબ્રહ્મચારી શ્રી નેમિનિરંજનના મુખકમળથી ગિરનાર ગિરિવરનો મહિમા સાંભળીને પુણ્યવાન Jain Ed ૧૩ erary.org Page #23 -------------------------------------------------------------------------- ________________ એવા સુર, અસુર અને નરેશ્વરો હર્ષ પામે છે, તે અવસરે શ્રી કૃષ્ણ વાસુદેવ પૂછે છે, “હે પરમ કરૂણાસાગર ! આ પ્રતિમા જે મારા પ્રાસાદમાં સ્થાપન કરવાની છે, તે ત્યાં કેટલો કાળ રહેશે? અને પછી બીજે ક્યાં ક્યાં પૂજાશે?” પ્રભુ કહે છે, જ્યાં સુધી દ્વારિકાપુરી રહેશે ત્યાં સુધી એ પ્રતિમા તમારા પ્રાસાદમાં પૂજાશે, ત્યારપછી કાંચનગિરિ ઉપર દેવતાઓ તેની પૂજા કરશે. મારા નિર્વાણના બે હજાર વર્ષ બાદ અંબિકાદેવીની આજ્ઞાથી ઉત્તમ ભાવનાવાળો રત્નસાર નામનો એક વણિક એક ગુફામાંથી તે પ્રતિમાને લાવી આ રેવતગિરિ પર પ્રાસાદમાં પધરાવી તેની પૂજા કરશે. પછી એક લાખ, ત્રણ હજાર બસોને પચાસ વર્ષ સુધી તે પ્રતિમા ત્યાં રહીને પછી ત્યાંથી તે અદ્રશ્ય થઈ જશે, તે વખતે એકાંતે દુષમ દુષમકાળના છઠ્ઠા આરાનો પ્રારંભ થતાં અધિષ્ઠાયિકા અંબિકાદેવી તે જિનબિંબને પાતાળલોકમાં પૂજશે, પછી બીજા દેવતાઓ પણ તેની પૂજા કરશે.” વર્તમાન કાળમાં બિરાજમાન ગિરનારમંડન શ્રી નેમિનાથ ભગવાનના અદ્ભુત ઈતિહાસને જાણીને તેનો સાર એ નીકળે છે કે આ પ્રતિમા ગત ચોવીસીના ત્રીજા સાગર તીર્થંકર પરમાત્માના કાળમાં પાંચમા બ્રહ્મલોક દેવલોકના બ્રહ્મસ્વે ભરાયેલ હોવાથી ભરતક્ષેત્રમાં વર્તમાનમાં સૌથી પ્રાચીનતમ પ્રતિમા તરીકે આ પ્રતિમાની ગણના થાય. શ્રી નેમિનાથ પ્રભુની પ્રતિમાની પ્રાચીનતાનો કાળઃ ગત ઉત્સર્પિણીના પ્રથમ આરાના ૨૧૦૦૦ વર્ષ + બીજા આરાના ૨૧૦૦૦ વર્ષ + ત્રીજા આરાના ૮૪૨૫૦ વર્ષ બાદ શ્રી સાગર તીર્થકર થયા હોવાથી ૨૧૦૦૦+૨૧૦૦૦+૮૪૨૫૦= ૧૨૬૨૫૦ વર્ષ વીત્યા બાદ અમુક વર્ષે બ્રહ્મન્દ્ર દ્વારા પ્રતિમા ભરાવેલ હશે તેથી ગત ઉત્સર્પિણીના ૧૦ કોડાકોડીસાગરોપમ માંથી સાધિક ૧૨૬૨૫૦ વર્ષ ઓછો કાળ ગત ઉત્સર્પિણી કાળનો થયો. ૧૨૬૨૫૦ વર્ષ જૂન ૧૦ કોડાકોડી સાગરોપમમાં વર્તમાન અવસર્પિણી કાળના ૧૦ કોડાકોડી સાગરોપમ કાળમાંથી ૬ઠ્ઠા આરાના ૨૧,૦૦૦ વર્ષ તથા પાંચમા આરાનાં શેષ ૧૮૪૮૪ વર્ષ બાદ કરતાં ૩૯૪૮૫ વર્ષ જૂના આ અવસર્પિણીકાળની પ્રાચીનતાનો થાય તેથી criticistry1:11:11:11:1111:11:11- 11 FIFTTTTTT TTTEXTER T/TWITTER Page #24 -------------------------------------------------------------------------- ________________ ૧૨૬૨૫૦ વર્ષ જૂન ૧૦ કોડાકોડી સાગરોપમ + ૩૯૪૮૫ વર્ષ જૂન ૧૦ કોડાકોડી સાગરોપમ ૧૬૫૭૩૫ વર્ષ જૂન ૨૦ કોડાકોડી સાગરોપમ વર્તમાન શ્રી નેમિનાથ પરમાત્માની પ્રતિમા ૧૬૫૭૩૫ વર્ષ જૂન ૨૦ કોડાકોડી સાગરોપમ વર્ષ પ્રાચીન છે. આ પ્રતિમા વર્તમાન સ્થાન ઉપર પ્રતિષ્ઠિત થયાનો કાળઃ શ્રી નેમિનાથ પ્રભુના નિર્વાણના ૨૦૦૦ વર્ષ પછી પ્રતિષ્ઠિત થયેલ હોવાથી તેમના શાસનના શેષ ૮૨૦૦૦ વર્ષ + શ્રી પાર્શ્વનાથ પ્રભુના શાસનના ૨૫૦ વર્ષ + શ્રી મહાવીર સ્વામીના શાસનના ૨૫૩૫ વર્ષથી આ પ્રતિમા પ્રતિષ્ઠિત થયેલ ૮૨૦૦૦+૨૫૦+૨૫૩૫ વર્ષ = ૮૪૭૮૫ વર્ષથી આ પ્રતિમા આ સ્થાને બિરાજમાન છે. જ * * Tiry intererrrrrrrr rrrrrrrrrrr rrrrrrrrirammarturi tin.in Page #25 -------------------------------------------------------------------------- ________________ શ્રી નેમિનાથ પરમાત્માની પ્રતિમાનું પુનઃ પ્રાગટ્ય અને રત્નસાર શ્રાવક વર્તમાન અવસર્પિણીના ભરતક્ષેત્રની ભવ્યભોમકા ઉપર બાવીસમાં તીર્થકર શ્રી નેમિનાથ પરમાત્માના નિર્વાણ બાદ બે હજાર વર્ષનો કાળ વીતી ગયો હતો. તે અવસરે સોરઠ દેશની ધન્યધરા ઉપર કાંપિલ્ય નામના નગરમાં રત્નસાર નામનો એક ધનવાન શ્રાવક રહેતો હતો. અચાનક બાર-બાર વર્ષ સુધીના કારમાં દુષ્કાળનો સમય આવ્યો. પશુઓ તો શું માનવો પણ પાણીના અભાવે મોતને ઘાટ ઊતરવા લાગ્યા અને અનેક પશુ-માનવોના દ્રવ્ય અને ભાવપ્રાણનો નાશ થવા લાગ્યો હતો. તેવા અવસરે આજીવિકાની મુશ્કેલી પડવાથી ધનોપાર્જન માટે રત્નશ્રાવક દેશાંતરમાં ફરતો ફરતો કાશ્મીર દેશના નગરમાં જઈને વસ્યો હતો. રત્નશ્રાવકનું સ્થળાંતર થવાની સાથે સાથે જાણે તેના નસીબનું પણ સ્થળાંતર ન થયું હોય! તેમ કોઈ પ્રચંડ પુણ્યોદયથી દિન પ્રતિદિન અઢળક ધન કમાવા લાગ્યો. પૂર્વભવોમાં બાંધેલા કોઈ પુણ્યાનુબંધી પુણ્યના ઉદયથી પ્રાપ્ત થયેલ લક્ષ્મીના પગલે પગલે તે સંપત્તિને સન્માર્ગે વ્યય કરવાના મનોરથ તેને જાગવા લાગ્યા. સંપત્તિનો સંગ્રહ કરવાને બદલે તેનો સદુપયોગ કરી સદ્ગતિ તરફ પ્રયાણાર્થે અરિહંત પરમાત્માની વિશિષ્ટ પૂજા-ભક્તિ માટે શ્રી આનંદસૂરીશ્વરજી મહારાજ સાહેબની પુનિત નિશ્રામાં સિદ્ધાચલ, ગિરનાર આદિ મહાતીર્થોની સ્પર્શના કરવા પગપાળા સંઘ યાત્રાનું પ્રયાણ કરે ગામોગામ દેવ-ગુરુ અને સાધર્મિક ભક્તિ તથા નવા નવા જિનાલયોના નિર્માણ કરાવતા કરાવતા શ્રી આનંદસૂરિ ગુરુની અપાર ભક્તિ કરવાપૂર્વક સંઘ આગેકૂચ કરી રહ્યો હતો. પૂર્વકૃત અશુભકર્મોદયથી સંઘમાર્ગમાં અંતરાયભૂત બનતા ભૂત, વ્યંતર, વૈતાલ, રાક્ષસ અને યક્ષો દ્વારા થતા ઉપસર્ગો અને વિદનોનો નાશ કરવા શ્રી નેમિનિરંજનના શાસનના અધિષ્ઠાયિકા અંબિકાદેવીનું ધ્યાન ધરી રત્નસારશ્રાવક સંઘયાત્રાને આગળ વધારી રહ્યો હતો. સ્વવતન કાંપિલ્યનગરમાં સ્વામિવાત્સલ્ય સમેત ભક્તિથી ત્યાંના સંઘને નિમંત્રણ આપી, શ્રી આનંદસૂરિ ગુરુની આગેવાની હેઠળ શ્રી સંઘ આનંદસભર તીર્થાધિરાજ શ્રી સિદ્ધગિરિના શીતળ સાંનિધ્યમાં આવ્યો. આનંદોલ્લાસપૂર્વક શાશ્વત તીર્થની ભક્તિ કરી શ્રીસંઘ રેવતગિરિ મહાતીર્થના રમણીય વાતાવરણમાં પૂર્વમાં થયેલા અનંતા તીર્થકરોની સિદ્ધભૂમિની સુવાસને માણવા લાગ્યો. વર્તમાન 1 + :3111 1111111 1iiiiETTEXTES: - ૧૬ PATArib ' e દવા વાળા to its v s Pvs Jain Edammen Re , Bir# www.janelibrary.org Page #26 -------------------------------------------------------------------------- ________________ ચોવિસીના બાવીસમાં તીર્થકર બાલબ્રહ્મચારી શ્રી નેમિનાથ પ્રભુની કેવળજ્ઞાનભૂમિએ શ્રી નેમિનિની પાવની પ્રતિમાની પૂજા કરી રત્નશ્રાવક સાથે સંઘ મુખ્ય શિખર ભણી આગળ વધી રહ્યો હતો. તે અવસરે રસ્તે જતાં સૌએ છત્રશિલાને નીચેથી કમ્પાયમાન થતી નિહાળી. રત્નશ્રાવક તરત જ અવધિજ્ઞાની ગુરુ આનંદસૂરિને આ છત્રશિલા કંપવાનું કારણ પૂછે છે ત્યારે અવધિજ્ઞાનના બળે પૂજ્ય ગુરુ ભગવંત આદર પૂર્વક જણાવે છે કે “હે રત્નસાર! તારાથી આ રેવતગિરિ તીર્થનો ભંગ થશે અને તારાથી જ આ તીર્થનો ઉદ્ધાર પણ થશે. શ્રી જિનેશ્વર પરમાત્માનું શાસન જેના રોમેરોમમાં વસેલું છે એવા આ રત્નશ્રાવક આ મહાતીર્થના ભંગમાં નિમિત્ત બનવા કેવી રીતે તૈયાર થાય? હૈયામાં ઉભરાતા ભાવ સાથે નેમિપ્રભુને નમવા આવેલો રત્નશ્રાવક અત્યંત ખેદ સાથે દૂર રહ્યો રહ્યો જ નમન કરી પાછો ફરી રહ્યો હતો. ગુરુ આનંદસૂરિ જણાવે છે, “રતના આ તીર્થનો ભંગ તારાથી થવાનો અર્થ તારા અનુગામી શ્રાવકો દ્વારા થશે. તારાથી તો આ મહાન તીર્થનો અધિક ઉદ્ધાર થશે, માટે ખેદ ન કરીશ!” ગુરૂ ભગવંતના આવા ઉત્સાહપૂર્વકના વચનો સાંભળી રત્નશ્રાવક સંઘ સાથે રૈવતગિરિના મુખ્ય શિખરે પ્રવેશ કરે છે. હર્ષે ભરાયેલા સૌ યાત્રાળુઓ ગજેન્દ્રપદ કુંડ (હાથીપગલા) થી શુદ્ધ જલ કાઢી કાઢીને સ્નાન કરવા લાગ્યાં. રત્નશ્રાવક પણ આ દિવ્યજલથી સ્નાન કરી, ઉત્તમ વસ્ત્રોના પરિધાનપૂર્વક ગજપદકુંડના જલને કુંભમાં ગ્રહણ કરી, જૈન ધર્મમાં દ્રઢ એવા વિમલરાજા દ્વારા રૈવતગિરિ ઉપર સ્થાપન કરેલ લેપમયી શ્રી નેમિનાથ પ્રભુના કાષ્ટમય પ્રાસાદમાં પ્રવેશ કરે છે. સૌ યાત્રાળુઓ હર્ષવિભોર બની ગજપદકુંડના શુદ્ધજલના કુંભો ભરી ભરીને પુષ્કળ પાણી વડે પ્રક્ષાલન કરતા હતા તે અવસરે અનેકવાર દેવતાઓ તથા પૂજારી દ્વારા નિષેધ કરવા છતાં તેમના આશયની અવગણના કરી, હર્ષાવેશમાં પુષ્કળ પાણી વડે પ્રક્ષાલન કરવાથી જલના એકધારા પ્રવાહના પ્રકારના કારણે લેપ્યમયી પ્રતિમાનો લેપ ગળવા લાગ્યો અને ક્ષણવારમાં તો તે પ્રતિમા અતિઆર્ટ માટીના પીંડ સ્વરૂપ બની રહી હતી. આ દ્રશ્ય જોઈને રત્નશ્રાવક અત્યંત આઘાત સાથે શોકાતુર બની મૂચ્છ પામ્યો અને સકળસંઘ શોકસાગરના ઊંડા જેલમાં ડૂબી ગયો. ચોતરફ હાહાકાર મચી ગયો, સૌ નાસીપાસ થયા. સંઘપતિ રત્નશ્રાવક ઉપર શીતળ જલના ઉપચારો થતાં થોડીવારમાં તે પુનઃ સ્વસ્થતાને પામ્યો. પ્રભુજીની પ્રતિમા ગળવાથી ભાંગી પડેલા હૈયાવાળો રત્નશ્રાવક બેબાકળો બની વિલાપ કરવા લાગ્યો કે “આ મહાતીર્થનો નાશ કરનાર એવો હું મહાપાપી! મને ધિક્કર હો! અજ્ઞાની એવા મારા અનુયાયી યાત્રિકોને પણ ધિક્કાર હો! અરે! આ શું થઈ ગયું? HTER INITIA TTITIEEEETITLETTTTTTTTTTT 111111 1111 11 11:11: 1:17:17:: ::::::::::::: Jain Education international Or Private Personal use only www.janenbrary.org Page #27 -------------------------------------------------------------------------- ________________ gailfist.tukristina ta taa tianitrix itihasi tirixsittisiness interestiginarkarihara, பார்பயாபாயப்பபாபபபப்பாப்பாப்பா பாப்பா ઉછળતા હૈયાના ભાવ સાથે આ મહાતીર્થને ભેટવા આવ્યો અને તીર્થોદ્ધારને બદલે તીર્થનાશમાં નિમિત્ત બની ગયો? હવે હું કયા દાન-શીલ-તપ-ભાવધર્મના કાર્ય કરૂં? જેના પ્રભાવે મારું આ પાપકર્મ ધોવાઈ જાય! ના! ના! હવે તો અનેક સુકૃતો કરવા છતાં પણ મારું આ દુષ્કૃત્ય ધોવાશે નહીં એવું લાગે છે. હવે વ્યર્થચિંતા કરવી શી કામની? બસ! હવે તો નેમિનાથ પરમાત્મા જ મને શરણભૂત હો! એવા દ્રઢ સંકલ્પ સાથે રત્નશ્રાવક તો ચારે આહારપાણીનો ત્યાગ કરી ત્યાં જ પ્રભુના ચરણોમાં આસન લગાવી બેસી ગયો. કાળચક્રના પગલે પગલે એક પછી એક દિવસો પસાર થવા લાગ્યા. રત્નશ્રાવકના સત્ત્વની પરિક્ષાનો પ્રારંભ થવા લાગ્યો. અનેક ઉપસર્ગો આવવા છતાં રતન પોતાના સંકલ્પમાં અડગ રહ્યો. રતનના સત્ત્વ અને અડોલતાના પ્રભાવે સંતુષ્ટ થયેલ શાસનના અધિષ્ઠાયિકા અંબિકાદેવી એક માસના અંતે પ્રગટ થયા અને તેના દર્શન થતાં જ તપધર્મનો પ્રભાવ જાણી હર્ષાતુર થયેલો રતન અંબિકાદેવીને નમસ્કાર કરે છે. અંબિકાદેવી કહે છે “હે વત્સ! તું ધન્ય છે, તું ખેદ શા માટે કરે છે? સ્વયં તીર્થયાત્રા કરવા સાથે અનેક ભવ્ય જીવોને સંઘ સાથે આ મહાતીર્થની યાત્રા કરાવી તેં તારા મનુષ્ય જન્મને સફળ કર્યો છે. આ પ્રતિમાનો જૂનો લેપ નાશ પામતા નવો લેપ થયાજ કરે છે, તેથી જીર્ણવસ્ત્ર કાઢી નવું વસ્ત્ર ગ્રહણ કરાય તેમ તું પણ આ પ્રતિમાને નવો લેપ કરાવીને પુનઃ પ્રતિષ્ઠા કરાવી અંબિકાદેવીના આ વચનો સાંભળી વિષાદગ્રસ્ત બનેલો રતન કહે છે માં! આપ આવા વચન ન ઉચ્ચારો! એક તો પૂર્વબિંબનો નાશ કરી હું ભારે કર્મી બન્યો છું, તેમાં આપની આજ્ઞાથી આ મૂર્તિને લેપ કરાવી પુનઃ સ્થાપન કરું તો ભવિષ્યમાં પુનઃમારી માફક અન્ય કોઈ અજ્ઞાની આવી આ બિંબનો નાશ કરનારો થશે. માટે છે મૈયા જો આપ મારા તપથી ખરેખર સંતુષ્ટ થયા હો તો મને એવી કોઈ અભંગ મૂર્તિ આપો જેથી ભાવમાં કોઈનાથી તેનો નાશ ન થઇ શકે અને ભક્તજનો ભાવથી જલાભિષેક આદિ કરવાના પોતાના મનોરથોને પૂર્ણ કરી શકે! અંબિકાદેવી રત્નશ્રાવકના આ વચનોને સાંભળ્યા ન સાંભળ્યા તુલ્ય બનાવી સ્વયં ત્યાંથી અદ્રશ્ય થઈ ગયાં. અંબિકા દેવીને અદ્રય થયેલા નિહાળી ક્ષણ બે ક્ષણ તો રત્ન અસ્વસ્થ બન્યો. પરંતુ અજોડ સત્ત્વનો સ્વામિ રતન સ્વસ્થ બની પુનઃ અંબિકાદેવીના ધ્યાનમાં બેસી ગયો, તેના મહાસત્ત્વની કસોટી કરવા દેવીએ અનેક ઉપસર્ગો દ્વારા રતનને પોતાના ધ્યાનમાંથી ચલાયમાન કરવાના ઘણા પ્રયત્નો કર્યા પણ મેરૂસમ અડોલ એવો રતન ટસ નો મસ ન થયો. ત્યારે ગર્જના કરતા ૧૮ છે ' પણ છે Se આ કાર RS & જ arcજd a wણ rary.org Jain Education Intemattomat Page #28 -------------------------------------------------------------------------- ________________ 5::::::::intenstein infinitutifutilexis bikini: 13:43::::: : ::frtings: Initialitatistia Haveti-reiાકન======= સિંહવાહનની ઉપર આરૂઢ થઈ ચારે દિશાના સમસ્ત પ્રદેશમાં પ્રકાશ પ્રસરાવતી અંબિકાદેવી પુનઃ પ્રત્યક્ષ થઈ કહે છે, “હે વત્સ! તારા દ્રઢ સત્ત્વથી હું ખૂબ સંતુષ્ટ છું, માટે તારા મનની જે ઇચ્છા હોય તે મારી પાસે માંગી લે.” દેવીના આ વચનો સાંભળતાની સાથે જ રત્નશ્રાવક કહે છે, “હે માં આ મહાતીર્થના ઉદ્ધાર સિવાય મારો અન્ય કોઈ પણ મનોરથ નથી, આપ મને શ્રી નેમિનાથ પ્રભુની એવી વજમય મૂર્તિ આપો કે જે શાશ્વત રહે જેને પૂજીને મારો જન્મ કૃતાર્થ કરું અને અન્ય પૂજનાર જીવો પણ હર્ષોલ્લાસને પામે!” અંબિકા કહે છે, “સર્વજ્ઞ ભગવંતે તારા હાથે તીર્થનો ઉદ્ધાર થવાનો કહ્યો છે, માટે તું મારી સાથે ચાલી મારા પગલે પગલે આજુ બાજુ દ્રષ્ટિ નાખ્યા વગર ચાલ્યો આવ. રત્નશ્રાવક દેવીના પગલે પગલે આગળ જવા લાગ્યો. ડાબા હાથ તરફના અન્ય શિખરોને છોડતા છોડતા દેવી પૂર્વ દિશા તરફના હિમાદ્રિપર્વતના કંચન શિખર ઉપર ગઇ, જ્યાં સુવર્ણ નામની ગુફા પાસે આવીને દેવી સિદ્ધિવિનાયક નામના અધિષ્ઠાયક દેવને વિનંતી કરે છે, "હે ભદ્ર! ઇન્દ્ર મહારાજાના આદેશથી આપ આ શિખરના રક્ષક છો તેથી આ દ્વાર ઊઘાડો દેવીના આદેશથી સિદ્ધવિનાયક તરત જ ગુફાના દ્વાર ખોલે છે ત્યારે અંદરથી દિવ્ય તેજપૂંજનો પ્રકાશ પ્રગટ થયો અને આગળ અંબિકા દેવી અને પાછળ રત્નશ્રાવક આ દિવ્ય ગુફામાં પ્રવેશ કરે છે. સુવર્ણ મંદિરમાં બિરાજમાન એવી વિવિધ મણિ, રત્ન વગેરેની મૂર્તિઓ બતાવતાં કહે છે, “હે રતની આ સૌધર્મ નામના ઈન્ચે બનાવેલી મૂર્તિ છે, આ ધરણેન્દ્ર પધરાગમણિમાંથી નિર્માણ કરેલ મૂર્તિ છે. આ મૂર્તિઓ ભરત મહારાજા, આદિત્યયશા, બાહુબલી વગેરેએ રત્ન, માણેક વગેરેની બનાવેલી તથા દીર્ધકાળ સુધી આ બિંબોની પૂજાભક્તિ કરેલ છે, આ બ્રહ્મન્દ્ર દ્વારા રત્ન-મણિનો સાર ગ્રહણ કરીને બનાવેલી છે, જે શાશ્વત મૂર્તિ જેવી છે અને અસંખ્યાત કાળ સુધી તેમના બ્રહ્મલોકમાં પૂજાયેલી છે, આ રામ અને કૃષ્ણ દ્વારા બનાવેલી છે, આ મૂર્તિઓમાં તને જે પસંદ પડે તે મૂર્તિ તું ગ્રહણ કર!” માનવીના મનને હરી લેનારા આવા મનોરમ્ય દેવાધિદેવના દિવ્ય બિંબોને નિહાળી રત્નશ્રાવક તો પ્રસન્નતાના પરમોચ્ચ શિખરોને સર કરવા લાગ્યો. આજે તેનો હર્ષ માતો ન હતો, એક પ્રતિમા જુઓ અને બીજી ભૂલો. કઈ પ્રતિમા ઉપર પસંદગી ઉતારવી તેનો નિર્ણય કરવો અતિ કઠીન કાર્ય બની ગયું, અંતે તેણે મણિરત્નાદિમય જિનબિંબની પસંદગી કરી ત્યારે અંબિકાદેવીએ કહ્યું, “હે વત્સ! ભાવિના દુષમકાળમાં લોકો શંકારહિત, નિષ્ફર, લોભથી ગ્રસ્ત અને મર્યાદા વિનાના થશે. તેઓ આ મણિરત્નમય બિંબની આશાતના કરશે. તને આ તીર્થના ઉદ્ધારના પુણ્ય કરતા પાછળથી ઘણો પશ્ચાતાપ થશે. માટે tr: 11:11 111111, 12:1 TET / A : 117 1:11T; TTTTTTT**131TH 1 11TET1TET 13 12::: VITTEET, HTATE 11: 1:31:11::: :: ::::::::::::. 1:iii': Traditi;t: "; SE: 1:11 ary.org Page #29 -------------------------------------------------------------------------- ________________ આ મણિરત્નમય મૂર્તિનો આગ્રહ છોડી દે અને બ્રન્દ્ર દ્વારા રત્ન-માણિક્યના સાર વડે બનાવાયેલ સુદ્રઢ, વિજળી, વાવાઝોડાં, અગ્નિ, જલ કે લોખંડ, પાષાણ કે વજથી પણ અભેદ્ય, મહાપ્રભાવક એવી આ પ્રતિમાને ગ્રહણ કરી. આટલું કહી દેવીએ બાર યોજન દૂર સુધી પ્રકાશિત થતા તેજોમય મંડલને પોતાની દિવ્યશક્તિ વડે પાછું ખેંચી લઇ સામાન્ય પાષાણ જેવી તેજોમય પ્રભા વિનાની પ્રતિમા બનાવીને કહ્યું, “હવે આ મૂર્તિને કાચા સુતરના તાંતણા વડે બાંધીને આજુબાજુ કે પાછળ જોયા વગર સડસડાટ લઈ જા! જો માર્ગમાં ક્યાંય પણ વિરામ કરીશ તો આ બિંબ તે જ સ્થાનમાં સ્થિર થઈ જશે.” રત્નશ્રાવકને આ પ્રમાણે સુચના કરી અંબિકાદેવી સ્વસ્થાને પાછા ફર્યા. અંબિકાદેવીની અસીમ કૃપાબળે મેળવેલ પ્રતિમાને લઇ રત્નશ્રાવક દેવીના આદેશ મુજબ આજુબાજુ કે પાછળ જોયા વગર અખ્ખલિત ગતિવડે કાચા સુતરના તાંતણા વડે બંધાયેલ આ બિંબને જાણે કે, રૂનું પુમડું ઉપાડ્યું ન હોય તેમ આ જિનબિંબને જિનાલયના મુખ્ય દ્વાર સુધી લાવે છે, તે અવસરે વિચારે છે કે જિનાલયમાં રહેલ પૂર્વની લેપમય પ્રતિમાને ખસેડીને અંદરની ભૂમિને પ્રમાર્જીને જ્યાં સુધી સાફસુફ ન કરું ત્યાં સુધી આ નવા જિનબિંબને અહીંજ મુકી રાખું. પ્રાસાદની અંદર સાફસુફી કરીને બહાર આવીને રત્નશ્રાવકે જ્યાં નવા બિંબને અંદર લઈ જવાનો પ્રયાસ કર્યો ત્યાં જ તે પ્રતિમા તે જ સ્થાને મેરૂપર્વતની જેમ કરોડો મનુષ્યથી પણ ચલાયમાન ન થઈ શકે તે રીતે અડગ થઈ જાય છે, આ અવસરે રત્નશ્રાવક ચિંતાતુર બનીને ચારેય આહારપાણીનો ત્યાગ કરીને ફરી અંબિકાદેવીની આરાધનામાં મગ્ન બની જાય છે. નિરંતર સાત દિવસના ઉપવાસને અંતે અંબિકા દેવી પુનઃપ્રગટ થઈને કહે છે. “હે વત્સ! મેં તો તને પૂર્વે જ કહ્યું હતું કે, માર્ગમાં ક્યાંય વિરામ કર્યા વગર આ બિંબને લઈ જઈને પધરાવજે! ફોગટ પ્રયાસ કરવાનો કોઈ અર્થ નથી. હવે કોઈ પણ રીતે આ પ્રતિમા ખસી શકશે નહીં. હવે આ પ્રતિમાને યથાવત્ રાખી પશ્ચિમાભિમુખ દ્વારવાળો પ્રાસાદ કરાવી અન્ય તીર્થોમાં તો ઉદ્ધાર કરનારા બીજા ઘણા મળશે, પરંતુ હાલ તો આ તીર્થનો ઉદ્ધારક તું જ છે તેથી તેમાં કોઈ વિલંબ ન કરી આ પ્રમાણે સુચન કરી અંબિકાદેવી અંતર્ધાન થાય છે, ત્યારે રત્નશ્રાવક પણ તેના સુચન મુજબ પશ્ચિમાભિમુખ પ્રાસાદ કરાવે છે. સકળ સંઘ સાથે હર્ષોલ્લાસ પૂર્વક પ્રતિષ્ઠા મહોત્સવ કરાવે છે જેમાં આચાર્યો વડે સૂરિમંત્રોના પદોથી આકર્ષિત થયેલા દેવતાઓ તે બિંબ અને ચૈત્યને અધિષ્ઠાયકયુક્ત બનાવે છે, રત્નશ્રાવક અષ્ટકર્મનાશક અષ્ટપ્રકારી પૂજા કરી, H arirrit TET/TATI For Private & Personal use only www.jamenbrary.org Page #30 -------------------------------------------------------------------------- ________________ લોકોત્તર એવા જિનશાસનની ગગનચુંબી ગરિમાને દર્શાવતી મહાજાને આકાશમાં લહેરાવી, ઉદારતાપૂર્વક દાનાદિ વિધિ પૂર્ણ કરી ભક્તિથી નમ્ર બની, શ્રી નેમિનાથ પ્રભુની સન્મુખ ઉભો રહ્યો સ્તુતિ છે. “હે અનંત, જગન્નાથ, અવ્યક્ત, નિરંજન, ચિદાનંદમય અને ત્રૈલોક્યતારક એવા સ્વામિ! આપ જય પામો, હે પ્રભુ! જંગમ અને સ્થાવર દેહમાં આપ સદા શાશ્વત છો, અપ્રચ્યુત અને અનુત્પન્ન છો અને રોગથી વિવર્જીત છો. દેવતાઓથી પણ અચલિત છો, દેવ, દાનવ અને માનવથી પૂજીત છો, અચિત્ત્વ મહિમાવંત છો, ઉદાર છો, દ્રવ્ય અને ભાવ શત્રુઓના સમુહને જિતનારા છો, મસ્તકે ત્રણ છત્ર શોભાયમાન હોય, બંન્ને બાજુ ચામરો વીંઝાતા હોય અને અષ્ટપ્રાતિહાર્યની શોભાથી ઉદાર એવા હે વિશ્વના આધાર! પ્રભુ! આપને નમસ્કાર થાઓ!. ભાવવિભોર બની સ્તુતિ કર્યા બાદ રત્નશ્રાવક પંચાંગ પ્રણિપાત સમેત ભૂમિતલનો સ્પર્શ કરી અત્યંત રોમાંચ અનુભવતો જાણેકે સાક્ષાત્ શ્રીનેમિપ્રભુને જોતો ન હોય! તેમ તે મૂર્તિ સમક્ષ પ્રણામ કરે છે. તે અવસરે તેની ભક્તિથી સંતુષ્ટ થયેલા અંબિકાદેવી ક્ષેત્રપાલાદિ દેવતાઓ સહિત ત્યાં પધારે છે અને રત્નશ્રાવકના કંઠમાં પારિજાતના પુષ્પોની માળા પહેરાવે છે. પછી રત્નશ્રાવક કૃતાર્થ થઇ સ્વજન્મને સફળ થયેલો માનીને સૌરાષ્ટ્રની ભૂમિને જિનપ્રાસાદોથી વિભૂષિત કરી સાત ક્ષેત્રોમાં સંપત્તિ સ્વરૂપ બીજનું વાવેતર કરતો પરંપરાએ મોક્ષસુખનો સ્વામિ થશે. પ્રયાસ Jain Educ" 3.7 WICHITAST ૨૧ y.org Page #31 -------------------------------------------------------------------------- ________________ Fist1. k Ev1iiizza1:15:કા! it! wifi-iii -13:11:1+રાજા+satrikininirisianita r -shirt:- મા વર્તમાન શ્રીનેમિનાથ જિનાલયનો ઇતિહાસ ગુર્જરદેશના પાટણ નગરની જાહોજલાલી તે અવસરે કંઈક ઓર જ હતી. આચાર્ય હેમચન્દ્રસૂરિ મહારાજ સાહેબના ઉપદેશથી પાટણથી ગિરનાર અને શત્રુંજય મહાતીર્થનો છ'રી પાળતો પદયાત્રા સંઘ નીકળ્યો હતો. શ્રી સંઘે આચાર્યભગવંત સહિત વણથલી (વંથલી) ગામની પાદરે પડાવ નાખ્યો. સંઘના નરનારીઓ સ્નાનાદિવિધિ પતાવી બહુમુલ્ય વસ્ત્રાદિ પરિધાન કરી, રત્નજડિત આભૂષણ ધારણ કરી પરમાત્માના જિનાલયમાં દર્શન-પૂજાદિ પરમાત્મભક્તિમાં લીન હતા, સંઘપતિ પાસે પણ ઘણું ધન હતું. આ બધું જોઇને સોરઠના રાજા રા'ખેંગારની દાનત બગડી હતી. તેણે પાટણના આ ધનાઢય યાત્રાસંઘને લૂંટવાનો ઈરાદો હતો. તેથી તેને પુષ્કળ ધન અને સોના-ઝવેરાતના દાગીના મળવાની મોટી આશા હતી. વાંદરાને નિસરણી મળે તેમ તેના કુસંગે પાસવાનોએ પણ રાજાને ચડાવ્યો કે, “રાજન ! તારા પ્રચંડ પુણ્યપ્રતાપે આજે ગુર્જરદેશના પાટણનગરનું ઘણું ધન-લક્ષ્મી તને સામેથી ચાંલ્લો કરવા આવી હોય તેમ તારા આંગણે આવી છે. રાજનું આ સંઘને લૂંટી લે! જેનાથી તારો ધનભંડાર છલકાઈ જશે.” પાસવાનની આ વાતો સાંભળી રાજાનું મન પીગળી ગયું અને સંઘનું સર્વસ્વ લૂંટી લેવાના મનોરથ જાગી ઉઠયા પરંતુ રાજમર્યાદાનો ભંગ અને અપયશનો મોટો ડર તેના મસ્તકે તોળાતો હતો. ધનની લૂંટ ચલાવવા માટે ક્યો માર્ગ અપનાવવો તેની વિમાસણમાં પડી ગયો હતો. સંઘને લૂંટવાના દુષ્ટ આશયથી સંઘને એક દિવસ વધુ રોકાઈ જવાનો કીમિયો અજમાવ્યો. બીજા દિવસે રાજકુટુંબમાં કોઈ મોટું મરણ થયું. તે દરમ્યાન આચાર્ય ભગવંતને રા'ખેંગારના દુષ્ટ મનનું પારખું થઈ ગયું તેથી આ મૃત્યુના બહાનાથી રાજમહેલમાં જઈને રા'ખેંગારને ઉપદેશ આપી નીતિના માર્ગે આગળ વધવા હિતશિક્ષા આપી. શ્રીસંઘ ત્યાંથી રવાના થઈ શ્રી શત્રુંજય મહાતીર્થની યાત્રા કરી પાછો પાટણ પહોંચી ગયો. પાટણ નરેશ રાજા સિદ્ધરાજને રાખેંગારના આ દુષ્ટ વિચારોના સમાચાર મળતાં તેણે સોરઠ દેશ ઉપર ચઢાઈ કરીને સં.૧૧૭૦ માં રા'ખેંગારને હરાવીને જીવતો પકડીને પાંજરામાં પૂર્યો અને કાયમને માટે તેની પાશવીલીલાનો અંત આવ્યો. તે અવસરે મહારાજા સિદ્ધરાજનો મંત્રી સર્જિન ઉંદિરાથી ખંભાત જતો હતો ત્યારે વચ્ચે સકરપુર નામના એક ગામમાં ભાવસારને ત્યાં ઉતર્યો હતો. ભાવસારના ઘરમાં કડાઈમાં સોનામહોરો ભરેલી હોવા છતાં કોઈ પણ કારણસર તેને તે કોલસા જ છે તેવું સમજતો હતો. સજજન મંત્રીએ પૂછયું કે, “ભાઈ ! આ સોનામહોરો આમાં કેમ રાખી છે?” ભાવસારે સજજન મંત્રીને પુણ્યવાન માનીને તે બધી સોનામહોરો તેને સોંપી દીધી. સજ્જનમંત્રી પણ પારકું ધન ગ્રહણ નહીં કરવાની પ્રતિજ્ઞા હોવાથી તે સોનામહોરો રાજા સિદ્ધરાજને અર્પણ કરી દે છે. રાજા પણ સજજનમંત્રીનું નામ તેવા ગુણવાળો, શુદ્ધ નૈતિક ભાવનાવાળો શ્રાવક જાણી ખૂબ ખુશ થયો અને તેને ::::::::::::::::::::::::::::::::x::x::x :x: Irririri remittirrit:::::: :::::::: TITLE ::: : :: : ::: :: : T ::::::::::::::: ET : Esrary.org Page #32 -------------------------------------------------------------------------- ________________ રાજ્યમાં ઉંચો હોદ્દો આપવાનો નિર્ણય કર્યો. રા'ખેંગારને હરાવ્યા બાદ તેના મરણ પછી મહામંત્રી બાહડના સુચનથી સજ્જનમંત્રીને સૌરાષ્ટ્રના દંડનાયક તરીકે નીમવામાં આવ્યો. પ્રતિભાશાળી પ્રજ્ઞાવાન, કાર્યક્ષેત્રમાં કુશળ, દીર્ધદષ્ટા સજ્જનમાં કાર્ય કરવાની વિશિષ્ટ શક્તિ હોવાથી તેણે ખૂબ જ ટુંકા ગાળામાં સોરઠની પ્રજાનો સ્નેહ સંપાદન કરી લીધો હતો. સોરઠદેશના વહીવટ માટે સજ્જનમંત્રીએ જુનાગઢને મુખ્યસ્થાન બનાવ્યું. સોરઠદેશની શાન વધારવા તેણે ભગીરથ પ્રયાસો કરીને સફળતા મેળવી. અવસરે ગિરનાર ગિરિવર ઉપર આરોહણ કરવાનું થયું ત્યારે તદ્દન જીર્ણ થયેલા જિનાલયોની દુઃસહ્ય પરિસ્થિતિ નિહાળી, એક પછી એક દેરાસર ખંડેર થવા મથી રહ્યા હોય તેવા તેના દેદાર જોઇને સજ્જન ખૂબ જ ઉદ્વિગ્ન બની ગયો. મહારાજા સિદ્ધરાજની હકુમતમાં જિનેશ્વર પરમાત્માના જિનાલયોની આ હાલત ! તેનું અંતર કકળી ઉઠ્યું ! એ સમયે રાજગચ્છના સદા એકાંતરે ઉપવાસ તપની આરાધના કરતાં આચાર્ય ભદ્રેશ્વરસૂરિના શુભ ઉપદેશથી સજ્જનમંત્રીએ જીર્ણશીર્ણ હાલતમાં રહેતા કાષ્ઠ (લાકડા) ના બનેલા શ્રી નેમિનાથ પરમાત્માના મુખ્ય જિનાલયનો પાયામાંથી જિર્ણોદ્ધાર કરાવવાનો સંકલ્પ કર્યો. શુભમુહૂર્તે ગિરિવરના જિનાલયનાં જિર્ણોદ્વારનો પ્રારંભ થયો. કુશળ કારીગરો પોતાની કળાનો કસબ દેખાડવા લાગ્યા. ખંડેર થવા મથી રહેલા મંદિરો મહેલ સ્વરૂપ બનવા લાગ્યા. ગિરિરાજના શિખરે ટાંકણાઓના ટંકાર પડવા લાગ્યા. સજ્જન પોતાની સર્વશક્તિ જિનાલયના નિર્માણ પાછળ જોડી રહ્યા હતા. એક તરફ સોરઠદેશનો રાજવહીવટ, બીજી તરફ જિનાલયનો જિર્ણોદ્વાર ! આ બે મહત્વના કાર્યમાં સતત વ્યસ્ત રહેતાં સજ્જનને જિર્ણોદ્વાર માટે આવશ્યક ધનની ચિંતા હતી. તે ધારે તો સૌરાષ્ટ્ર દેશના ગામોગામ ફરી અઢળક ધન સંપત્તિ એકઠી કરી શકે પરંતુ રાજની જવાબદારીના કારણે તે શક્ય ન હતું, તેથી હાલ તો સોરઠદેશની આવક જે રાજભંડારમાં જમા કરવાની હતી તે ૩ વર્ષની આવકને આ જિર્ણોદ્વારના કામમાં લગાવી અવસરે સૌરાષ્ટ્રના ગામડાઓમાંથી તે રકમ એકઠી કરી રાજભંડારમાં ભરી દેવાશે એવો નિર્ણય કરી રકમ ૭ર લાખ દ્રમ્મની રકમ જિર્ણોદ્ધારના કાર્યમાં જોડી દીધી. (આ જિર્ણોદ્વાર વિ. સ. ૧૧૮૫ ની સાલમાં થયો હતો) વિઘ્નસંતોષીઓને શોધવા પડતાં નથી તેમ ગિરનારના આ સર્વોત્તમકાર્ય કરતાં સજ્જનમંત્રીના ઉત્કર્ષને ખમી ન શકનારા કેટલાક જીવોએ પાટણનરેશ મહારાજા સિદ્ધરાજની કાનભંભેરણી કરી. સૌરાષ્ટ્રના સજ્જનમંત્રીએ ત્રણ ત્રણ વર્ષથી સોરઠદેરાની આવકની એક કોડી પણ રાજના ભંડારમાં જમા નથી કરી, નક્કી દાળમાં કંઇક કાળું હાવાની જૂઠી શંકા ઉભી કરી સિદ્ધરાજને સજ્જન મં ત્રી સામે કડક પગલાં લેવા ઉશ્કેરવાના કાવતરા ઘડવાના શરૂ કર્યા. મહારાજા સિદ્ધરાજ પણ ઇર્ષ્યાથી બળતા તે રાજપુરૂષોની વાતો સાંભળી ઉકળી ઉઠ્યાં અને સ્વયં જુનાગઢ જઇ રાજવહીવટનો હિસાબ લેવા તત્પર બન્યા. રાજાને સજ્જન પ્રત્યે અનહદ Jain Educ ry.org Page #33 -------------------------------------------------------------------------- ________________ *பப்பப்பப்பப்பப்பப்பப்பபாப்பாபாபாபாபாபாபா பாப்பார்ப்பார்ப்பார்ப்பாயாப்பமரியாாபபாபப்பப்பப் અવિશ્વાસ જાગી ગયો. હવે કેમે કરી બાજી હાથમાં ઝાલવી મુશ્કેલ બની હતી. મહામંત્રી બાહડ પરિસ્થિતિને પામી આ સમાચાર શકયત: વહેલાસર જુનાગઢ સજજન મંત્રીને પહોંચાડવા માંગતા હતા. એક પવનવેગી સાંઢણી અને અસવારના સહારે બાહડ મંત્રીએ મહારાજા સિદ્ધરાજના વાવડ સજ્જનમંત્રીને પહોંચાડ્યા. કુશાગ્રબુદ્ધિ સજજનમંત્રી પરિસ્થિતિને પામી ગયો. સોરઠની આવકની રકમ હવે કેવી રીતે ભરવી તેની ભાવયાત્રામાં સજજન લાગી ગયો. તેની ભાવયાત્રાના પ્રથમ મુકામ સ્વરૂપે વણથલી (વંથલી) તીર્થ તેની નજર સમક્ષ આવ્યું. વંથલી તીર્થની રિદ્ધિ-સિદ્ધિને અનુલક્ષી ગિરનારતીર્થ માટે તન-મન-ધન ન્યોચ્છાવર કરનારા શ્રાવકોની હારમાળા તેના સ્મૃતિપથ ઉપર ચાલવા લાગી. જિર્ણોદ્ધાર તથા સોરઠદેશની રાજવ્યવસ્થાના કાર્યમાં વ્યસ્ત એવા સજજન મંત્રીએ સિદ્ધરાજના આગમન પૂર્વે જિર્ણોદ્ધારના કાર્યમાં લાગેલી સોરઠદેશની આવકની રકમ એકઠી કરવા વણથલી તરફ પ્રયાણ કર્યું. મહાજનને એકઠું કરી ગિરનાર જિનાલયના જિર્ણોદ્ધાર અંગેની રકમની વાત વહેતી મૂકી, ગામના શ્રેષ્ઠિઓએ પોતાના ફાળાની રકમ નોંધાવવાનો પ્રારંભ કરતા જ રકમ લખાવવા માટે પડાપડી થવા લાગી. સભાની ભરચક મેદનીને ચીરતો મેલાંઘેલાં કપડા પહેરેલો એક માણસ આગળ આવવા મથામણ કરતો હતો ત્યારે ધક્કામુક્કીના કારણે આવેશમાં આવેલ કોઈ સભાજન બૂમ મારે છે, “અલ્યા તારે ત્યાં શું ખાવાનું દાઢ્યું છે? ગિરનાર ગિરિવરની આ ટીપ ચાલે છે તેમાં અંતરાય પાડવા કયાં જાય છે? બે પૈસા પણ લખાવવાની તારી તેવડ છે?” તે માણસ તો સૌની ઉપેક્ષા કરી મૌનપૂર્વક આગળ વધી સજજનમંત્રીની સમીપ પહોંચી ગયો. સજજનમંત્રીના કાન પાસે જઈ કહે છે, “મંત્રીશ્વર ! આ મહાપ્રભાવક ગિરનાર માટે તો મારું સર્વસ્વ આપવા હું તૈયાર છું ત્યાં આ સોરઠદેશની ત્રણવર્ષની આવક જેવી મામૂલી રકમ માટે આપ શા માટે ટીપ કરાવો છો ? આ રાંકડા ઉપર કૃપા કરી આ લાભ મને જ લેવાદો.” સજજન મંત્રી બે ક્ષણ તો આભા જ બની ગયા. આ લઘરવઘર મલીનવસ્ત્રવાળો માણસ અને સંપૂર્ણરકમ આપવા તૈયાર! આ કોણ છે? તે વિચારમાં પડીને તેને પૂછે છે, “આપનું નામ ? ” નમ્રભાવથી ઉત્તર આપે છે, “ભીમ- સાથીયો, મંત્રીશ્વર ! ગામના શ્રેષ્ઠિઓ તો મહાભાગ્યવાન છે. તેઓને તો આવા દાનપુણ્યના અવસર છાશવારે ને છાશવારે પ્રાપ્ત થાય છે, આજે આ ગરીબડાને બે પૈસાના પૂણ્ય કમાવાની તક આપશો તો મારું જીવન ધન્ય બની જશે.” એમ કહી સમસ્ત સભાજનો સમક્ષ પોતાની ભાવના વ્યકત કરી સજજન મંત્રીના ચરણસ્પર્શ કરી પોતાની ઝોળી ફેલાવે છે. સજજનમંત્રી માનવ મહેરામણ વચ્ચે ભીમા સાથરીયાની પ્રગટ થયેલી ભાવનાને ન્યાય આપી સમસ્ત મહાજનની ફાળો આપવાની ભાવનાનો સ્વીકાર કરવાની પોતાની અસમર્થતા દર્શાવે છે. ભીમા સાથરીયાના જિર્ણોદ્ધાર માટેની રકમના વચનને લઈ મંત્રીશ્વર પાછા જુનાગઢ પધારે છે ત્યાંતો મહારાજા સિદ્ધરાજ નજીક આવી ચૂક્યાના વાવડ આવે છે. વહેલી સવારે મહારાજાનો પ્રવેશ rrrrrrrrrrrrrrrrrrrrrrrr FY FEET R E ::::::: :::::::::::::::: : Sઝ 111111111111111111111 Jain Education Intemational For private & Personal use only www.janettbrary.org Page #34 -------------------------------------------------------------------------- ________________ iiiiiiirritairs.niorsificatisamosainium Insanitiatarinivasailurial થાય છે તે અવસરે જુનાગઢના નગરજનો ધામધૂમથી સામૈયું કરી મહારાજાની પધરાણીના વધામણાં કરે છે. મહારાજા સિદ્ધરાજ મહેલમાં પધારતાં સજજન નતમસ્તક ઝુકી મહારાજાના ખબર અંતર પૂછે છે ત્યારે સજ્જનમંત્રીના દુષ્ટવ્યવહારની ખોટીવાતોથી ભરમાયેલા મહારાજની અંદરની અગનજવાળા ભડભડતી બહાર આવી. તે કહે છે, “તમારા જેવા વિશ્વાસઘાતી અને રાજદ્રોહી આ રાજ્યમાં ઉચ્ચહોદ્દે બિરાજમાન હોય ત્યાં સ્વસ્થતા કયાંથી હોય ? સોરઠની ધરતીની ત્રણ વર્ષની ઉપજની રકમનો હિસાબ કયાં છે?” મહારાજની નિરર્થક પીડાના જાણકાર સજજને શાંતચિત્તે પ્રત્યુત્તર આપ્યો, “મહારાજા ! રાજની આવકની આનાપાઈનો હિસાબ તૈયાર જ છે, આપ કૃપાળુ મુસાફરીનો થાક ઉતારવા થોડીવાર આરામ ફરમાવો.” સજજનમંત્રીના દઢતાપૂર્વકના નિર્ભયવચનો સાંભળી મહારાજા સિદ્ધરાજ ઘડી બે ઘડીમાં તો ઠંડાગાર જેવા થઈ ગયા. પોતે કરેલા નિરર્થક આવેશ બદલ પશ્ચાતાપ કરવા લાગ્યા. દિવસ દરમ્યાન નગરજનોના સ્વમુખે સજ્જનમંત્રીની કાર્યકુશળતા અને રાજવહીવટની મુક્ત મને થતી પ્રશંસા સાંભળી, સાથે સાથે સજજનમંત્રીએ કરાવેલ જિનાલયના સુંદર જિર્ણોદ્ધારની પણ વાતો સાંભળતાં ઢળતી સંધ્યાએ મહારાજા મંત્રીને બોલાવી પ્રભાતે સંકલગામની પાદરથી નીકળી ગિરનાર ગિરિવર આરોહણ કરવાની પોતાની ભાવના વ્યક્ત કરે છે. નવલી પ્રભાતે મહારાજા અને મંત્રી ગિરિ આરોહણ કરી રહ્યા છે તે અવસરે શિખર ઉપર શોભતા ધવલચૈત્ય અને ગગનને આંબવા મથતી ફરકતી ધજાઓની શોભાને જોઈને મહારાજા પૂછે છે, “કયા ભાગ્યવાન માતા-પિતા છે? જેના સંતાનોએ આવા સુંદર, મનોહર જિનાલયોની હારમાળાઓનું સર્જન કર્યું છે " ત્યારે મંત્રી કહે, " સ્વામી ! આપ પૂજ્યના માતા-પિતાનું જ તે સૌભાગ્ય છે કે, આપ જેવા મહાપુણ્યશાળીના પ્રતાપે આવું જાજવલ્યમાન સર્જન થયું છે.' આશ્ચર્યચકિત થયેલા મહારાજા ક્ષણવાર મંત્રમુગ્ધ બની આ વાતનું રહસ્ય મંત્રીને પૂછે છે ત્યારે મંત્રી કહે છે, “હે સ્વામી ! આપના પુણ્યપ્રભાવે જ આ અનેરું સર્જન થવા પામ્યું છે અને આપના પિતા કર્ણદેવ અને માતા મીનળદેવી જ ભાગ્યવાન છે કે, આપના જેવા શૂરવીરપુત્ર ગુર્જરનરેશે પૂજ્ય પિતાની ચીરકાલીન સ્મૃતિ કાજે આવા દેદીપ્યમાન દેરાઓના સર્જન કર્યા છે, સોરઠદેશની ધન્યધરાની ત્રણ-ત્રણ વર્ષની આવક આ જિનાલયના નવસર્જનમાં વપરાયેલ છે જેના પ્રતાપે આ મંદિરો મન મોહી રહ્યા છે, આપકૃપાળુ જ સોરઠદેશના ધણી છો તેથી જ આપના પિતા કર્ણદેવ અને માતા મીનળદેવી ધન્ય બન્યા છે ! “ કર્ણપ્રાસાદ” નામના આ જિનાલયથી ગિરનારની શોભામાં વૃદ્ધિ થયેલ છે જે આપના પિતાની સ્મૃતિને ચીરકાલીન બનાવવા સમર્થ છે, છતાં આપ સ્વામીને સોરઠની ત્રણ વર્ષની આવક રાજભંડારમાં જમા કરવી હોય તો આનાપાઈ સાથે તે રકમ ભંડારમાં જમા કરવા TITH છે સારા , ' કાકા કાલ પ ] = સ સા: પ ફ ા લાક જ છ ક fary.org Page #35 -------------------------------------------------------------------------- ________________ -11 11-માદકતા કાકી કાકી કાકડા, કામકામના પર કાંક-નાક-કમ-મામીયામક பார்பார்ப்பனப்பளப்பாயாயாயாப்பம் માટે નજીકના વણથલી ગામનો શ્રાવક ભીમ સાથરીયો એકલો તે રકમ ભરવા તૈયાર છે અને જો જિર્ણોદ્ધારનો ઉત્કૃષ્ટ લાભ લઈ આત્મભંડારમાં પુણ્ય જમા કરાવવાની તૈયારી હોય તો તે વિકલ્પ પણ આપના માટે ખૂલ્લો જ છે.” સજ્જનમંત્રીના આ વચનો સાંભળી મહારાજા સિદ્ધરાજ તેમના ઉપર ઓવારી જાય છે અને કહે છે, “ આવા મનોરમ્ય જિનાલયનો મહામૂલો લાભ મળતો હોય તો મારે તે ત્રણવર્ષની આવક સાથે કોઈ નિસ્બત નથી. મંત્રીવર! તમે કમાલ કરી છે. તમારી બુદ્ધિ, કાર્યપ્રદ્ધતિ અને વફાદારી માટે મારા હૈયામાં ભારોભાર બહુમાન ઉપજી રહ્યું છે, મંત્રીવર ! તમારા માટે જે શંકા-કુશંકા થઈ છે તે બદલ ક્ષમા માંગુ છું. આજે હું પણ ધન્ય બની ગયો છું.” આ તરફ મંત્રીશ્વરના વાવડની વાટ જોતો ભીમો સાથરીયો બેચેન હતો કે, “ હજુ સજજનમંત્રીના કોઈ સમાચાર કેમ ન આવ્યા? શું મારા મુખ સુધી આવેલો પુણ્યનો અમૃતકુંભ ઢોળાઈ જશે?” સતત ચિંતામગ્ન બનેલ ભીમની ધીરજ ખૂટી અને અધીરા બનેલા તેણે જુનાગઢ ભણી પ્રયાણ કર્યું. મંત્રીને જિર્ણોદ્ધાર માટેની રકમ માટે કોઈ સમાચાર ન આવવાનું કારણ પૂછ્યું, સજ્જને હકીકત જણાવતાં ભીમાને સખત આઘાત લાગ્યો, હાથમાં આવેલી પુણ્યની તક ઝૂંટવાઈ જવાથી તે ક્ષણ બે ક્ષણ અવાચક બની ગયો. પુનઃ સ્વસ્થતા પ્રાપ્ત થતાં તે કહે છે, “મંત્રીશ્વર! જિર્ણોદ્ધારના દાન માટે કલ્પેલી રકમ હવે મારે કોઈ ખપની નથી. આપ આ દ્રવ્યનો સ્વીકાર કરી તેનો યોગ્ય ઉપયોગ કરજો !” વણથલી ગામ ભણી વળતાં પગલાં ભરતાં ભીમા સાથરીયાના ધનના ગાડાઓ સજજનમંત્રીના આંગણે આવી ચડ્યા. વિચક્ષણબુદ્ધિ સજ્જને આ રકમમાંથી હાલનાં મેરકવશી નામના જિનાલયનું અને ભીમ-સાકરીયાની ચીરકાલીન સ્મૃતિ અર્થે શિખરના જિનાલયોની સમીપ “ભીમકુંડ” નામના એક વિશાળ કુંડનું નિર્માણ કરાવ્યું હતું. પના (vnir, ITH 3 Lis Jain Education membro www.motorary.org Page #36 -------------------------------------------------------------------------- ________________ હું વાત મ જ , RA: ના શ્રી નેમિનાથ પરમાત્માના શાસનના અધિષ્ઠાયિકા અંબિકાદેવીની ઉત્પત્તિ સોરઠ દેશના આભરણ સ્વરૂપ રેવતાચલ પર્વતની દક્ષિણ દિશામાં દાક્ષિણ્યતા અને ન્યાયથી રક્ષિત થયેલું અને સમૃદ્ધિ વડે કુબેર ભંડારી જેવા માનવોથી ભરપૂર એવું કુબેર નામનું એક ઉત્તમ નગર હતું. જ્યાં આશ્ચર્યના અવલોકનથી નગરજનોના નેત્રરૂપી કમળો જેમાં વિકસીત થયેલાં હોય એવા કમળવનો હતાં, જ્યાં શત્રુઓની શ્રેણીનો નાશ કરનારો ઊંચો કિલો હતો, વળી જ્યાં પાપનો પ્રલય કરનારા મંદિરો હતાં, વળી પ્રત્યેક ચૈત્યમાં અરિહંત પરમાત્માની આશ્ચર્યદાયક પ્રતિમાની ભક્તિના પુણ્ય પ્રભાવે નગરજનો લક્ષ્મી સંબંધી સુખને યુક્તિથી પ્રાપ્ત કરી રહ્યા હતા. ઈન્દ્ર સમાન યશનામકર્મના ઉદયના ગુણવાળો, શત્રુરૂપી ગજેન્દ્રને વિદારવામાં વનકેસરી, પ્રયત્ન વગર મનોવાંછિત દાન કર્તા, યાદવવંશના રત્નરૂપ કૃષ્ણ નામનો રાજા રાજ્ય કરતો હતો. આ જગતમાં રત્નત્રયીનો આધાર ધર્મ જ છે.” એમ જણાવવાના ચિહ્ન રૂપે ત્રણ સુતરના દોરાથી સુશોભિત અંગવાળો, મુનિ ભગવંતોની વાણીના અમૃતરસથી સિંચાયેલ બોધિવૃક્ષવાળો, અદ્ભુત મનોહર વિદ્યાને ધારણ કરતો દેવભટ્ટ નામનો બ્રાહ્મણ હતો. તેની દેવલ નામની ધર્મપત્ની હતી, જેનાથી તેને સોમભટ્ટ નામના પુત્રની પ્રાપ્તિ થઈ હતી. શૈશવ, કુમાર અવસ્થાઓ વટાવી સોમભટ્ટ યૌવનના ઉંબરે ડગ ભર્યા ત્યારે શીલાદિ અનેક ગુણ સમુહથી અલંકૃત એવી સાક્ષાત્ લક્ષ્મી સમાન અંબિકા નામની કન્યા સાથે તેના લગ્ન થયા. કાળક્રમે દેવભટ્ટ બ્રાહ્મણ મરણ પામતા તેના આત્માની સાથે સાથે મિથ્યાત્વથી કલુષિત એવા તેના ગૃહમાંથી જૈન ધર્મ પણ દૂર થયો અને તેઓ નિરંતર શ્રાદ્ધના દિવસોમાં કાગડાને પીંડ આપવો, નિત્ય પીપળાની પૂજા કરવી વગેરે પ્રવૃત્તિ કરવા લાગ્યા. અંબિકા તો તેઓની સાથે રહેતી હોવા છતાં ભદ્રક પરિણામી હોવાથી જૈન ધર્મમાં દ્રઢ હતી. એક વાર દેવભટ્ટ બ્રાહ્મણના શ્રાદ્ધનો દિવસ હતો તેથી ખીરાદિ વિવિધ ભોજન રસોઈ ઘરમાં તૈયાર થયા હતા, તે અવસરે મધ્યાહ્નકાળમાં શમ અને સંવેગની સાક્ષાત્ મૂર્તિ સમાન માસોપવાસી મુનિયુગલ ભિક્ષાર્થે તેના ઘરે પધારે છે. તપ અને ક્ષમાથી જાણે સૂર્ય, ચંદ્ર જેવા ન હોય! એવા મુનિયુગલને નિહાળી હર્ષ વિભોર બનેલી પ્રકૃષ્ટ ભક્તિભાવના કારણે રોમાંચિત થયેલા દેહવાળી અંબિકા વિચાર કરે છે, “અહો! આજે આ પર્વના દિવસે સકલ વિશ્વને પાવનકારી બનાવવા TET TETTATHTETTTTTTTTTTEE ==== 1TTTTS Jain Education Intemational Page #37 -------------------------------------------------------------------------- ________________ As .111111111111... ::::::::::::::::::::-- htt=1511 vidhi iiiiii === ==1:liners: Trinii માટે સમર્થ એવા મુનિ ભગવંતોના મારા ઘર આંગણે પગલાં થતાં મારા પુણ્યનો પ્રકર્ષ થયો, મુનિદર્શનથી નેત્રો નિર્મળ થયા, હાલ મારા સાસુ પણ ઘરમાં નથી અને સાધુ ભગવંતને પ્રાયોગ્ય નિર્દોષ એવું ભોજન પણ તૈયાર છે તો લાવ આ સુવર્ણ અવસરને પામી શ્રમણ ભગવંતોને સુપાત્ર દાન કરી મારા મનુષ્ય ભવને સફળ કરું” પછી આ પ્રમાણે ચિંતન કરતી અંબિકા પોતાના સ્થાનથી ઉભી થઈ ભક્તિસભર હૈયે સ્વગૃહે રહેલા શુદ્ધ અન્નપાનાદિ ભોજન વડે પોતાને લાભ આપવા માટે મુનિ ભગવંતોને આજીજી ભરી વિનંતી કરે છે. શાસ્ત્રાભ્યાસમાં પ્રવિણ એવા મહાત્માઓ પણ ખૂબજ ગવેષણા કરી, પોતાને પ્રાયોગ્ય એવા ભોજનાદિને દ્રવ્ય અને ભાવ ઉભયથી શુદ્ધ જાણીને ૪૨ દોષ વર્જીત ભિક્ષાને ગ્રહણ કરી ધર્મલાભ પૂર્વક આશિષ આપી સ્વસ્થાને પાછા વળે છે. અંબિકાના ચિત્તમાં સુપાત્રદાન રૂપી ઘંટનાદનો રણકાર ચાલુજ રહ્યો અને સતત પોતાને મળેલા લાભની અનુમોદના કરતાં કરતાં અઢળક પુણ્ય રાશીના સંચય દ્વારા સુકૃતના લાભનો ગુણાકાર કરી રહી હતી. અંબિકાના હૈયાના ભાવો આસમાને ચઢી રહ્યા હતા ત્યારે પાડોશમાં રહેલી સ્ત્રી મુનિદાનના દ્રશ્યને નિહાળી ઈર્ષાથી સળગી ઉઠી, પોતાનું વાંકુ મોં કરી વિક્ત કરાયેલા ચહેરાવાળી સાક્ષાત્ રાક્ષસી હોય તેમ પોતાના ઘરમાંથી બહાર આવી, પોતાના બન્ને હાથોને ઉછાળતી આજુબાજુના સઘળા પાડોશીની વચ્ચે અંબિકાને ઠપકો આપવા લાગી, “હે. સ્વચ્છંદચારિણી વહુ! તને ધિક્કાર થાઓ! આ તારું કેવું વિચિત્ર આચરણ છે? આજે આ શ્રાદ્ધના દિવસે હજુતો પિતૃજનને પિંડદાન પણ કરવામાં નથી આવ્યું, દેવતાઓને પણ પિંડ આદિ ધરવામાં આવ્યા નથી, બ્રાહ્મણોને પણ હજુ જમાડવામાં આવ્યા નથી તેની પહેલા મુંડીયાઓને દાન આપીને તેં તો તે સર્વભોજનને એઠું કરી નાંખ્યુ આ તારી સાસુ ઘરમાં નથી તેથી તું આવું સ્વેચ્છાચારી વર્તન કરે છે? વૈશ્યકુળને યોગ્ય એવું આ તારું આચરણ જરા પણ યોગ્ય નથી! ” આ રીતે ગાંડી ઘેલી બનેલી પાડોશણ બુમ બરાડા પાડતી તેના ઘરમાં ઘુસીને તેની સાસુને બોલાવા લાગી, અંબિકાએ કરેલ પ્રવૃતિને મીઠું-મરચું ભભરાવીને તેણે દુરાચરણ કરેલ છે તેમ જણાવી તેની સાસુને પણ ક્રોધાતુર બનાવી દીધી. તેની સાસુ પણ વાયુથી પ્રેરાઇને ધુમાડાના ગોટેગોટા ઉડવા માંડે તેમ આ બધી વાતો સાંભળીને ક્રોધાંધ બનીને અંબિકા ઉપર ફિટકાર વરસાવવા લાગી. Jain Education international For Private Personal use only www.janabrary.org Page #38 -------------------------------------------------------------------------- ________________ કાજામાં ન મratri:1:11 at list: sassantnishirvantraitalistic Irisit::ratians ::: instituticals in drisar:hatsali.asiski niYni:1tariatrisit: 111111:::::::::: અરે રે હીનકુલિન, દુરાચારિણી! મારા જીવતે જીવ તું આ સ્વછંદ વર્તન કેમ કરે છે? હજુ હું જીવતી છું છતાં આ રીતે દાન આપવા સત્તા તને કોણે આપી? ” આ પ્રમાણે કટુવચનો વડે અંબિકાને તિરસ્કારવા લાગી ત્યારે સાસુ અને પડોશણ વચ્ચે રહેલી અંબિકા વાદળના પટ અને રાહુ મંડળની વચ્ચે રહેલ ચંદ્રની કળા ક્ષીણ થાય તેમ કૃશ થઈને અંતરથી કંપવા લાગી. એ અવસરે તેનો પતિ સોમભટ્ટ પણ બ્રાહ્મણોને બોલાવીને સ્વગૃહે આવ્યો, તે પણ માતા અને પડોશણના વચનોથી ખૂબ જ રોષે ભરાયેલો અંબિકાની ઉપર તિરસ્કારની ઝડી વરસાવવા લાગ્યો. તે વખતે નિરપરાધી હોવા છતાં સૌના આવા કઠોર વચનોને સાંભળી મનમાં અત્યંત દુઃખી હોવા છતાં તે મૌનપૂર્વક પોતાના પુત્ર યુગલને લઈ ઘરનો ત્યાગ કરી ચાલી ત્યારે રૂદન કરતી એવી તે માર્ગમાં વિચારે છે કે “અહો! મેં મારા સાસુ સસરાના કોઈ વચનનું આજ સુધી ઉલ્લંઘન કર્યું નથી, નિત્ય પતિની ભકિતમાં તત્પર રહી ઉભય કુળમાં ચર્ચાસ્પદ બને તેવું કોઈ અપ્રિય કાર્ય કર્યું નથી, અરે! દેહને દુઃખ આપીને પણ ઘરના બધા કાર્યો કરું છતાં નિરપરાધી એવી મને જનસંપદા સમક્ષ તિરસ્કારે છે, અરે! આજના પર્વના પુણ્ય દિવસે સાધુ યુગલને નિર્દોષ ભિક્ષાનું દાન કરી ઉભયકુળને લ્યાણકારી એવું કાર્ય કરવા છતાં મિથ્યાત્વથી અંધ બનેલા તેઓ મને નિરર્થક હેરાન કરે છે, શું મહામિથ્યાત્વનો ઉદય છે. જેથી આ લોકો અતિશય સુકાયેલા વૃક્ષને જલના સિંચનદ્વારા ફલવત્ બનાવવાના નિરર્થક પ્રયત્નોની માફક પુત્રો દ્વારા અપાયેલા પિંડાદિ વડે મરેલા પ્રાણીઓને પ્રસન્ન કરવાના નિરર્થક પ્રયત્ન કરે છે, જેમ ઘુવડ સૂર્યપ્રકાશમાં જોઈ શકતું ન હોવાથી તે સૂર્યની નિન્દા કરે તેમ આ મિથ્યાત્વી લોકો અનંતપુણ્યફલને આપનારા સુપાત્રદાનની નિન્દા કરે છે, હવે મારે આ બાબત પ્રલાપ કરવો નકામો છે. મેં તો આ સુકૃત દ્વારા મારા દાનના ફળને સારી રીતે ગાંઠ બાંધીને સાચવી લીધું છે. બસ! હવે હું તેની જ અનુમોદના કરું, હવે હું આ ગૃહવાસનો ત્યાગ કરી ભવસમુદ્રમાં શરણ કરવા યોગ્ય તે મુનિયુગલનું શરણું સ્વીકારું છું. હવે રૈવતગિરિ ઉપર જઇ ઈષ્ટદેવ એવા જિનેશ્વર પરમાત્માનું ધ્યાન ધરીને મારા અનંતાભવોના અશુભકર્મોનો નાશ કરવા માટે નિરંતર તપશ્ચર્યા કરું, ”આવો વિચાર કરતાં સ્વસ્થ ચિત્તવાળી બનીને એક બાળકને કેડ ઉપર મૂકી, બીજાને હાથની આંગળી પકડાવી શ્રી નેમિપ્રભુનું ધ્યાન ધરતી તે રેવતાચલ પર્વત તરફ આગળ ચાલી. અનેક દુઃખોથી આકુળ-વ્યાકુળ અંબિકા ધરાને માપતી માપતી આગળ નગરથી બહાર થોડેક દૂર પહોંચે છે ત્યાં કેડ :1:::::::::::::::1::::::::::::::::::::::11: 11:15THITTITLETTEELIG ITABIETY Jain Education Intemational Page #39 -------------------------------------------------------------------------- ________________ ક t ..: :::x:x:x:::::::xisit::::::::::::::::::::::::::: :::::::iii 11:11:31: fitni:11:htat: -: 4:x::x::x:xi1::::: 11:11. sit::::::11 ઉપર બેઠેલો વિભુકર નામનો નાનો બાળક અસ્પષ્ટ વર્ણ વડે કંઈક બોલતો-બોલતો રડવા લાગ્યો. અતિતૃષા લાગવાથી તે શિશુ મુખકમલમાંથી લાળ અને આંખોથી અશ્રુધારા વહાવતો પાણી-પાણી કહી આઝંદ કરવા લાગ્યો. ત્યાંતો આંગળીએ રહેલો બીજો શુભંકર નામનો બાળક ભૂખથી પીડાતો અને માર્ગમાં સતત ચાલવાથી થાકના કારણે “હે માતા! મને ખાવાનું આપ! હે માતા મને ભોજન આપ! મને ભૂખ લાગી છે! ” માખણના પિંડ જેવા સુકોમળ બાળકોની વેદનાની કીકીયારી સાંભળી અત્યંત બેબાકળી બની જાય છે. ગ્રીષ્મઋતુના સૂર્યના તાપથી તપેલી પૃથ્વી ઉપર ભૂખ-તરસાદિ અનેક દુઃખોથી ખૂબ દુઃખી થયેલી તે વિચારે છે. “મને ધિક્કાર થાઓ. હું મારા બાળકોની ભૂખ-તરસ છીપાવવા માટે પણ સમર્થ નથી. તે વિધાતા! તે આ રીતે માત્ર દુઃખથી ભરેલી એવું મારું સર્જન શા માટે કર્યું? હે ધરતીમાતા! મને અવકાશ આપો. જેથી હું તેમાં પ્રવેશી મારા સર્વ દુઃખોનો નાશ કરું, અથવા આ મારા જંગલના બડબડાટથી શું? મારા પૂર્વભવોના વિષમ કર્મોનો જ આ વિપાક લાગે છે તેથી ભલેને મારા ઉપર બધાજ દુઃખો એક સાથે તૂટી પડે! ભલે! જે થવાનું હોય તે થાય હવે તો હું આ દુઃખોને સ્વીકારીને જ રહીશ. બસ માત્ર જિનેશ્વર પરમાત્માનું શરણ જ મારા હૈયામાં સ્થાપિત થાઓ! આ ચિંતન કરી અંબિકા નિઃશ્વાસના પવનથી પાસે રહેલા વૃક્ષોને ઇષત્ કંપાવતી જરા નીચે બેઠી, એટલામાં તો તેણે પોતાની આગળ થોડે દૂર સ્વચ્છ શીતલજલથી ભરેલું એક પવિત્ર સરોવર જોયું. તેની બન્ને બાજુએ કોયલના ટહૂકારના શબ્દોની સાથે જ પાકેલા પીળા આમ્રફળોની લુંબો તેના હાથમાં આવી. અંબિકાએ તરત જ બાળકોને સરોવર જળનું પાન અને આમ્રફળનું ભોજન કરાવીને સંતુષ્ટ કરી મુનિદાનનું આ કેવું તાત્કાલિક ફળ પ્રાપ્ત થયું છે. તેવું વિચારી તે જિનધર્મમાં વધુ દ્રઢ મનોબળવાળી બનીને થોડીવાર વિશ્રામ લેવા બેઠી. આ તરફ અંબિકાની સાસુ દેવલ અંબિકાનો તિરસ્કાર કરી મુનિદાનના કારણે વધેલા ભોજનને એઠું માનીને નવું ભોજન પકાવવા માટે ભોજનથી ભરેલા વાસણોને જુએ છે. જ્યાં તે વાસણો જોવા માટે ખોલ્યા ત્યાં તો જાણે કે પારસમણિના સ્પર્શથી પાષાણપણ સુવર્ણમય બની જાય તેમ સુપાત્રદાનના મહાપ્રભાવથી તે વાસણો સુવર્ણમય અને ભોજનાદિથી સંપૂર્ણ ભરેલા જુએ છે. બસ આ અવસરે અત્યંત આશ્ચર્ય સાથે વિસ્મય પામેલી દેવલ આ પ્રમાણે વિચારે છે, “અરે! નિરપરાધી, સાક્ષાત્ કલ્પલતા જેવી જંગમ લક્ષ્મી જેવી વહુને નિભંગી એવી મારા વડે ઘરમાંથી બહાર કાઢી મુકાઈ! મને ધિક્કાર છે! તે સમયે આકાશવાણી થાય છે કે “અરે! અભાગિણી! અંબિકાના સુપાત્રદાનના સુખકારી ફળનો માત્ર અંશ જ તને દેખાડ્યો ='TET- T ATE:21 : IT ::: : :::: જા જા - ફક - કાર ઝાલા , ::::: હતો ::::::::::::::::::::::::::::::::::::::: :: જ પ્રકા | Sા No Result Jain Education Intemational Page #40 -------------------------------------------------------------------------- ________________ છે, પરંતુ પ્રચંડ પુણ્યશાળી એવી અંબિકાનો વૈભવ તો અદ્ભુત છે, તે તો આ સુપાત્રદાનના ફળ સ્વરૂપે દેવોના પણ સ્વામિ વગેરે દ્વારા પૂજવા યોગ્ય ઉત્તમ સ્થાનને પ્રાપ્ત કરશે.” આવી દિવ્ય આકાશવાણી સાંભળીને ભય પામેલી દેવલા ઝડપભેર પુત્ર પાસે દોડી જઈને સકળ ઘટના જણાવીને અંબિકાને શોધીને પાછી લઈ આવવા માટે સોમભટ્ટને મોકલે છે. માતાની વાત સાંભળીને સોમભટ્ટ પણ પોતાની જાતની નિંદા કરતો હૈયામાં અંબિકા પ્રત્યે અત્યંત આદરભાવ ગ્રહણ કરી ઉતાવળે પગલે તેની શોધમાં નિકળી પડે છે. એક પછી એક શેરીઓને વટાવતો વટાવતો નગર બહાર નીકળી જંગલ તરફના માર્ગે આગળ ચાલતો હતો ત્યાં દૂરથી બે બાળકોને સાથે લઈ નદી, વૃક્ષ અને કોતરોને બાજુએ મૂકી આગળ ચાલતી અંબિકાને જુએ છે. હૈયામાં સ્નેહના ફુવારા ઉછળવા લાગ્યા અને વિરહની વ્યથા સાથે અત્યંત વ્યાકુળ બનેલો સોમભટ્ટ બૂમ મારે છે, “ઓ અંબિકા! મારી પ્રિયા! તું થોડીવાર ઊભી રહે! હું આવું જ છું!” કર્મસંયોગે સોમભટ્ટના લાગણીભર્યા શબ્દોને અસ્પષ્ટ સાંભળીને, તેને ખૂબ જ ઝડપથી પોતાની દિશામાં આવતો જોઈને અંબિકા ભય પામે છે. “નિશ્ચિત આ મને મારવા જ આવે છે, આ અરણ્યમાં મારા જેવી અબળાનું કોણ રક્ષણ કરશે? આ નિર્દય અને દુષ્ટ તો મારા ઉપર શું શું અત્યાચાર કરશે તેની ખબર નથી, હવે હું અહીંથી બચવા શું કરીશ? જાણે કે આકાશમાંથી પડેલાને કોઈ આધાર ન હોય તેમ હું નિરાધાર બની ગઈ છું, હવે તો મરણ એ જ મારું શરણ છે.” આવા વિચારોના ઊંડા કુવામાં પડે છે ત્યાં જ નજીકમાં રહેલા કુવાની પાળે આવીને અંદર કૂદી પડવા તત્પર બનેલી અંબિકા બોલે છે, “શ્રી અરિહંત ભગવંતનું મારે શરણ હો! શ્રી સિદ્ધ ભગવંતનું મારે શરણ હો! શ્રી સાધુ ભગવંતનું મારે શરણ હો! શ્રી જિનપ્રણીત ધર્મનું મારે શરણ હો! દ્વિજ, દરિદ્રી, કૃપણ, ભિલ, મ્લેચ્છ, કલંકી અને અધમકુલમાં તેમજ અંગ, બંગ, કુરૂ, કચ્છ અને સિંધુ વગેરે અનાર્ય દેશમાં મારો જન્મ ન થાઓ! યાચકપણું, મૂર્ણપણું, અજ્ઞાનીપણું, કૃપણપણું, મિથ્યાત્વ, સેનાપતિપણું, વિષ, અસ્ત્ર તથા મદ્યારિરસ પદાર્થોનો વેપાર અને પ્રાણીઓની ખરીદી-વેંચાણ મને ભવાંતરમાં ક્યારેય પ્રાપ્ત ન થાઓ! TET TET TET TET TET... IITE TITLE ILLA LITY VTET TAT TT TT TT TT TT T-1111 11:51;fit=117 11:51: 1:11T111TH Page #41 -------------------------------------------------------------------------- ________________ આ મુનિયુગલને સુપાત્રદાનનાં પ્રભાવથી દેવ-ગુરૂ અને ધર્મરત્નને જાણનારા, દેવને પૂજનારા, દાતાર, અધિકારી, ધનાઢ્ય અને હિતાહિતનો વિવેક કરનાર એવા કુલમાં તથા સૌરાષ્ટ્ર, મગધ, કીર, કાશ્મીર અને દક્ષિણ દિશાના દેશમાં મારો જન્મ થાઓ! ધનાઢ્યતા, દાતારપણું, આરોગ્યતા અને ઇન્દ્રિયોનું સંપૂર્ણપણું મને પ્રાપ્ત થાઓ. પ્રાણી પર અનુકંપા, દુઃખીજનની રક્ષા અને યોગ્યનો આશ્રય મળો!” આ પ્રમાણે મનોરથોના કિનારે આરોહણ કરતાં કરતાં બન્ને બાળકો સાથે કુવામાં ઝપાપાત કર્યો અને તરત મરીને અનેક ઋદ્ધિમાન વ્યંતરના સમુહવડે સેવવા યોગ્ય વ્યતર જાતિમાં દેવી તરીકે ઉત્પન્ન થઇ. ઝડપથી તેની પાછળ આવતો સોમભટ્ટ “હે અંબિકા! હે પ્રિયા તું મા પડી તું મા પડ!” એમ બૂમો મારતો હાંફતો હાંફતો કુવાની પાળે આવે છે ત્યારે તો અંબિકા અને બે બાળકોને કુવામાં પડી મૃત્યુ પામેલા નિહાળી અતિ દુઃખી થયેલ તે વિચારે છે કે મારા જેવા મૂર્ખને ધિક્કાર છે. હું કેવો દુષ્ટ છું કે સાક્ષાત્ લક્ષ્મી સમાન પત્ની અને રાજકુવંર જેવા બે પુત્રોને મેં ઘરમાંથી કાઢી મૂક્યા, તે ત્રણેયના મરણ બાદ હવે મારે જીવવાનું શું કારણ છે? હવે તો મારે પણ મરણ એ જ શરણ છે તેવું ચિંતવતો સોમભટ્ટ પણ અંબિકાનું ધ્યાન ધરતાં ધરતાં કુવામાં ઝંપલાવી મરણને શરણ થાય છે. અંતકાળે અંબિકાનું સ્મરણ કરી કુવામાં પડેલ સોમભટ્ટ કંઈક પુણ્યસંયોગે મરીને તે અંબિકાદેવીના વાહનરૂપે સિંહ સ્વરૂપી દેવ થાય છે. મંગલપ્રભાતના સૂર્ય જેવી સુર્વણકાંતિવાળા દેહ થકી સ્વર્ગલોકની ઉર્વશી અને અપ્સરાઓના સૌંદર્યના સમુહને રૂપ વડે જીતી લીધું છે, સૂર્યોદય અવસરે જેમ ચારે દિશા તેજસ્વી રશ્મિવડે પૂરાઈ જાય તેમ જેના દેહની પ્રજા સમસ્ત દેવલોકની દિશાઓમાં પ્રસરી ગયેલ છે, વનકેસરી સિંહવાહન ઉપર આરૂઢ થયેલ, સર્વ અંગોથી સુંદર, બહુમુલ્યવાન મણિ-સુવર્ણરત્નાદિ આભૂષણોથી વિભૂષિત થયેલ, અનેક દેવ-દેવીઓ વડે ઉપાસના કરાતી, એક બાળક ખોળામાં અને એક બાળક સમીપ ઉભો છે તેમ બે બાળકોથી અલંકૃત, ચારભુજાધારી, જેમાં જમણા બે હાથમાં પાશ અને ડાબા બે હાથમાં આંબાની લૂમ ધારણ કરેલ, સુવર્ણવર્ણય, વરદાન આપવામાં પ્રવિણવાણીવાળી, એવા અચિન્ય પ્રભાવવાળી અંબિકાદેવીને નિહાળી તેના છડીદાર રૂપે રહેલા બે દેવો પૂછે છે. તે સ્વામિની! પૂર્વભવમાં આપે એવા તો શું તપ કર્યા? દાન દીધું? તીર્થ ભક્તિ :::::: ::: : : : : : ::: :: ::: ::: Jain Education Intemational Page #42 -------------------------------------------------------------------------- ________________ ત:-11 --- ના કાકા મામાના 1 1 :13 at 11 : rtis -13: 1:7:::::: ::::::::: :::: :::::::::: :::::: ::: નામ ::::: ધા-ક tar : :: ન કરી? કે અન્ય કોઈ સુકૃત કર્યા? કે જેના મહાપ્રભાવથી આ વ્યંતરલોકની દિવ્યદેવાંગનાઓને પણ સેવવા યોગ્ય અમારા સ્વામિની થયા? તે પ્રતિહારદેવના વચન સાંભળી અંબિકાદેવીએ અવધિજ્ઞાનનાં ઉપયોગ વડે પોતાના પૂર્વભવને નિહાળી સર્વવૃતાંત કહ્યો અને જૈન ધર્મના મહોપકારોનું સ્મરણ કરતાં આભિયોગિકદેવો વડે રચાયેલા દેવવિમાન દ્વારા સર્વ દિશાઓને પ્રકાશમાન કરતા ઝડપભેર રૈવતગિરિમાં સહસાવનના રમણીયસ્થાનમાં પધાર્યા. તે અવસરે આ તરફ મયુરના મધુર કિંકાર અને કોયલના ટહુકાર કરતાં સહસાવનના ઉદ્યાનમાં વેતસ વૃક્ષની નીચે અઠ્ઠમતપ સમેત કાયોત્સર્ગમાં સ્થિર રહેલા શ્રી નેમિપ્રભુના સર્વધાતકર્મોના બંધનો તૂટ્યા અને આસો વદ અમાસ (ગુજરાતી ભાદરવા વદ અમાસ) ની અંધારી રાત્રિએ ચંદ્રના ચિત્રાનક્ષત્ર સમયે શ્રી નેમિપ્રભુને અનાદિકાળના ધનધાતીકર્મોના અંધકારને ભેદી નાંખનાર કેવલજ્ઞાનની પ્રાપ્તિ થઈ. સ્વ આચાર અનુસાર ક્રોડો દેવતાઓએ સમવસરણની રચના કરી, એકસોવીસ ધનુષ્ય ઊંચા ચૈત્યવૃક્ષની નીચે રચાયેલા સિંહાસન પર પ્રભુ નમો હિન્દુસ્સ કહીને આરુઢ થયા. અન્ય ત્રણ દિશાઓમાં વ્યંતર દેવતાઓએ સાક્ષાત્ પ્રભુની પ્રતિકૃતિ સ્વરૂપ પ્રભુના ત્રણ બિંબો સ્થાપ્યાં. સમવસરણના રજત, સુવર્ણ અને રત્નમય ત્રણ ગઢમાં સૌ જીવોએ પરમાત્માને વંદન કરી યથાયોગ્ય સ્થાન ગ્રહણ કરવા સાથે અંબિકાદેવીએ પણ પોતાનું સ્થાન ગ્રહણ કરી લીધું, ચતુર્વિધ સંઘ સાથે તિર્યંચના જીવો પણ પ્રભુની દેશના સાંભળવા માટે ઉત્સુક બન્યા. બાલ બ્રહ્મચારી શ્રી નેમિનાથ પ્રભુએ પોતાની પ્રથમ દેશનાનો પ્રારંભ કર્યો "धर्मो जगद्वन्धुरकारणेन, धर्मो जगद्वत्सल आर्तिहर्ता। क्षेमंकरोऽस्मिन् भुवनेपि धर्मो, धर्मस्ततो भक्तिभरेण सेव्यः।" જગતમાં ધર્મ તે કારણ વગરનો બંધુ છે, ઘર્મ જગતવત્સલ છે, ધર્મ પીડાઓનો નાશ કરનાર છે, આ ભુવનમાં શેમંકર અર્થાત્ સૌની સારસંભાળ રાખનાર છે. તેથી સર્વેએ અત્યંત ભક્તિપૂર્વક ઘર્મનું સેવન કરવા યોગ્ય છે.” સમ્યક્ત એ આ ધર્મરૂપી કલ્પવૃક્ષનું બીજ છે, ધર્મનું પાલન કરવામાં યથાશક્તિ ઉદ્યમ કરવો તે ધર્મનું થડ છે, ary.org Page #43 -------------------------------------------------------------------------- ________________ ફક ‘1--++ કકકક કકકકકક કકકati+1+rest int-1: - કtrict: --------------- સુપાત્રદાન, અખંડ શીલપાલન, યથાશક્તિ તપાચરણ અને શુભભાવ એ ધર્મની ચાર શાખા (ડાળી) છે. સુવાસના, કોમળતા, અનુકંપા, આસ્તિક્યાદિ ધર્મવૃક્ષના પાંદડાઓ છે, સિદ્ધાચલ-રેવતાચલાદિ તીર્થસેવા, જિનપૂજા, સદ્દગુરૂસેવન અને પંચપરમેષ્ઠિ મંત્રપદ એ ઘર્મવૃક્ષની અગ્રશાખાના પુષ્પાંકુર છે, સ્વર્ગાદિસુખો તે ધર્મવૃક્ષના પુષ્પો છે અને મોક્ષ સુખ તે ધર્મવૃક્ષનું ફળ છે. આ તત્ત્વને હૃદયકમલમાં સ્થાપન કરી જે જીવો તથાભવ્યત્વાદિ સર્વસામગ્રીની પ્રાપ્તિ સાથે અનંતભવભ્રમણમાં ભટકાવનાર પ્રમાદદશાનો ત્યાગ કરી આ ધર્મરૂપી કલ્પવૃક્ષનું સેવન કરશે તે જીવો શીધ્રતમ શાશ્વત સુખના ભોગી બનશે.” શ્રી નેમિપ્રભુની વૈરાગ્યઝરતી અખ્ખલિતધારાની દેશનાનું શ્રવણ કરી અમૃતપાન કર્યુ હોય તેમ સર્વપર્ષદા પરમસંતોષને પામે છે. વરદરાજા વૈરાગ્યપામી પોતાના હજાર સેવકો સમેત રાજવૈભવ સાથે દીક્ષા ગ્રહણ કરી અઢાર ગણધરોમાં મુખ્યગણધર પદને પામે છે, યક્ષિણીનામની રાજકન્યા પ્રભુ પાસે દીક્ષા ગ્રહણ કરી અન્ય સાધ્વીઓમાં પ્રવર્તિની પદને પામે છે, દશાર્ણ, ભોજ, કૃષ્ણ અને બલભદ્રાદિ મુખ્ય શ્રાવકો થાય છે અને તેમની પત્નીઓ મુખ્ય શ્રાવિકા થાય છે. આ પ્રમાણે ચારગતિરૂપ અંધકારમાં દીપક સમાન, દાન-શીલ-તપ-ભાવ એ ચારપ્રકારના ધર્મરૂપગૃહના ચાર પાયા સમાન અને મુક્તિરૂપી વધૂના હાર સમાન શ્રી નેમિનાથ પરમાત્માના ચતુર્વિધ સંઘની સ્થાપના થઈ પછી પ્રભુના મુખે અંબિકાદેવીના પૂર્વભવ, સદ્ધાસના, સુપાત્રદાનાદિ યોગ્યતાને સાંભળીને અતિભક્તિવાળા ઇન્દ્રમહારાજાએ અન્ય દેવતાઓના આગ્રહથી તે અંબિકાદેવીને શ્રી નેમિનાથ પરમાત્માના શાસનના વિદનોનો નાશ કરનારી શાસનની અધિષ્ઠાયિકા દેવી તરીકે સ્થાપના કરી અને ગોમેધ નામનો યક્ષ કે પૂર્વભવમાં શ્રી નેમિપ્રભુના વચન સાંભળીને પ્રતિબોધ પામ્યો હતો તે ઈન્દ્રમહારાજાની પ્રાર્થનાથી શ્રી નેમિનાથ પરમાત્માના શાસનમાં અંબિકાની જેમ લોકોને મનોવાંછિત ફળ આપનાર હતો, તેની શાસનનાં અધિષ્ઠાયક દેવ તરીકે સ્થાપના કરી. L: 11 பபயபபாாபாாாாாாாாாாாபரயயாரபாபாபாரராரராாாாபரா Jain Education Interational Page #44 -------------------------------------------------------------------------- ________________ ગોમેધ યક્ષ ભરત ક્ષેત્રની ભવ્યભૂમિ ઉપર સુગ્રામ નામનું રળિયામણું ગામ હતું. જેમાં ગોમેધ વગેરે અનેક પ્રકારના યજ્ઞકાંડ-ક્રિયા કરાવવાનો વ્યવસાય ધરાવતો બ્રાહ્મણ રહેતો હતો. મુખ્યતયા ગોમેધાદિ યજ્ઞ કરાવવામાં નિપુણ હોવાથી બ્રાહ્મણજનમાં તે ગોમેધ બ્રાહ્મણના નામે પ્રસિદ્ધ હતો. મિથ્યાત્વના ઘોર અંધકારના કારણે તે ધર્મના નામે યજ્ઞાદિ ક્રિયાઓ વડે અનેક પ્રાણીઓની હિંસામાં નિમિત્ત બનતો, જીવહિંસાના ભયંકર પાપકર્મના તાત્કાલિક ફળરૂપે તેની પત્ની અને પુત્રો મૃત્યુ પામ્યા. પુત્ર-પત્ની વિનાનો તે નિરાધાર થયેલો અત્યંત ઉદ્વિગ્ન ચિત્તે રહેવા લાગ્યો. અવસરે તેના દેહમાં ગળતો કુષ્ટરોગ ઉત્પન્ન થવાથી તેના પ્રત્યે લેશમાત્ર પણ સહાનુભૂતિ બતાવ્યા વગર સ્વાર્થના સગાંઓએ તિરસ્કાર કરી તેને હડધૂત કરી દીધો. કુષ્ટરોગની મહાપીડાથી અત્યંત દુઃખી અવસ્થામાં જીવન પસાર કરતો હતો, ત્યારે અધુરામાં પુરૂં તેના શરીરના રોમેરોમમાં અસંખ્યાતા કીડાઓ ઉત્પન્ન થવાથી તે સાક્ષાત્ નરકની કારમી પીડા ભોગવવા લાગ્યો, આવા અંગે અંગમાં ખદબદતાં કીડાઓ અને સતત ઝરતાં પરૂં વગેરે અશુચિ પદાર્થોથી તેના દેહમાંથી તીવ્ર દુર્ગંધ પ્રસરવા લાગી. દુર્ગંધ અને અશુચિથી ખદબદતાં તેના દેહ ઉપર અનેક માખીઓના બણબણાટથી તે અત્યંત ત્રાસ અનુભવી રહ્યો હતો. રોમેરોમે અંગારાની અગનની વેદનાથી હવે તો વહેલામાં વહેલું મરણ આવે તેવી તીવ્ર ઇચ્છા સાથે આ કારમી વેદનાઓને સહન કરતો માર્ગમાં આમથી તેમ આળોટતો દુ:ખની કીકીયારી સાથે આક્રંદ કરી રહ્યો હતો. સુકૃતના બીજ કયારેને કયારે તો ફળદાયી બને જ. તેમ તેના પૂર્વભવના કોઇ સદ્દકૃત્યનો પ્રચંડોદય થવાનો હોય તેમ તે સમયે એક મુનિવર તે માર્ગથી પસાર થાય છે. ક્ષમાશ્રમણ, દયાના ભંડાર એવા મહાત્માએ તેની આ અવદશા જોઇને સહાનુભૂતિ દર્શાવીને કહ્યું કે, ‘“ હે ભાગ્યવાન ! તે ફુગુરૂના ઉપદેશના પ્રભાવથી ધર્મની બુદ્ધિથી અનેક જીવોની હિંસા કરવા રૂપ જે કુકર્મનું આચરણ કરેલ છે તે પાપવૃક્ષના તો આ અંકુરા માત્ર પ્રગટ થયા છે, હજુ આ પાપકર્મનાં ફળ તો તને ભવાંતરમાં પ્રાપ્ત થશે. નરકાદિ દુર્ગતિની પરંપરાનું આ તો પ્રથમ સોપાન છે. હજુ પણ આ ઘોરભયંકર પીડાથી તું ત્રાસી ગયો હોય અને ભવાંતરમાં આ પીડાથી દૂર રહેવા ઇચ્છતો હોય તો હજુ કંઇ મોડું થયું નથી. તું જીવદયા જ જેના મૂળમાં છે તેવા જીવદયાપાલક, કરૂણાસાગર, દયાના ભંડાર શ્રી જિનેશ્વર પરમાત્માએ પ્રરૂપણ કરેલા જિનધર્મનો સ્વીકાર કર ! આજ સુધી અનેક જીવોનો ઘાત કરી અનેક જીવોને ત્રાસ આપ્યો છે તેની તું ક્ષમાયાચના કર ! વળી તારા કરેલા કુકર્મોના શમન માટે સમર્થ, અનેક દેવોથી પણ પૂજિત, અનંતા તીર્થંકરોના અનંતા કલ્યાણકોની કલ્યાણકારી ભૂમિ એવા શ્રી રૈવતગિરિ મહાતીર્થની સેવા-ભક્તિ કર ! જેના મહાપ્રભાવથી તારા સર્વપાપ વિલીન થઇ જશે.’’ Jain Edua નિષ્કારણબંધુ એવા સાધુ ભગવંતના સચનોને સાંભળી રૈવતગિરિ મહાતીર્થને હૈયામાં ધારણ કરતો ગોમેધ અમૃતરસના ૩૫ 181ry.org Page #45 -------------------------------------------------------------------------- ________________ આસ્વાદનને અનુભવતાં સમતા સાગરમાં નિમગ્ન બની કોઇપણ પીડા રહિત મૃત્યુ પામે છે. ઉપશમરસમાં ડૂબેલો, મહાતીર્થ અને પરમાત્માના ધ્યાનમાં લીન એવો ગોમેધ મહાઋદ્ધિમાન દેવપણાને પામીને યક્ષોના નાયકપણાને પામે છે. મુનિભગવંતના મુખકમલથી નીકળેલા અમૃતવચનના શ્રવણમાત્રથી તે અનેકવિધ દિવ્યદૃષ્ટિનો સ્વામી બન્યો સાથે સાથે પરમાત્માના અસંખ્ય ગુણોનું સ્તવન કરવા માટે ત્રણ મુખને ધારણ કરનાર, શાસનના અનેકવિધ કાર્યો કરવા માટે સમર્થ બનવા માટે છ ભુજાઓને ધારણ કરનાર, જેમાં ડાબા ત્રણ હાથમાં શક્તિ, શૂલ અને નકુલ તથા જમણા ત્રણ હાથમાં ચક્ર, પરશુ અને બીજોરું ધારણ કરનાર, દેહ ઉપર જનોઇ અને વાહન તરીકે પુરૂષને ધારણ કરનાર ગોમેધ નામે યક્ષ થઈને શાસન અધિષ્ઠાયિકા શ્રી અંબિકાદેવીની માફક અને સેવકોથી પરિવરેલો દેવિમાનમાં આરૂઢ થઇ તે જ સમયે રૈવતગિરિ તીર્થ ઉપર આવી પરમાત્માને વંદન કરે છે. પૂર્વભવમાં પ્રભુના નામસ્મરણ માત્રથી થયેલા ઉપકારનું સ્મરણ કરતો તે ગદ્ગદ્ સ્વરે પ્રભુની સ્તવના કરે છે. તે સમયે ઇન્દ્ર મહારાજા પણ તેને પરમાત્માનો પરમભક્ત જાણી શ્રી નેમિપ્રભુના શાસનના અધિષ્ઠાયકદેવ તરીકે સ્થાપન કરે છે. Jain Ed ૩ ary.org Page #46 -------------------------------------------------------------------------- ________________ ગુણવંતો ગજપદકુંડ ત્રણ ભુવનની સરિતાતણા, સુરભિ પ્રવાહને ઝીલતાં, જે જલ ફરસતાં આધિ-વ્યાધિ, રોગ સૌના ક્ષય થતાં, જે જલ થકી જિન અર્ચતા, અજરામરપદ પામતાં, એ ગિરનારને વંદતા, પાપો બધાં દૂરે જતાં... સૃષ્ટિના શણગાર સ્વરૂપ શ્રીપુર નામનું નગર હતું. તેમાં શૌર્ય અને શૂરવીરતાની મૂર્તિ સમાન પૃથુ નામનો ક્ષત્રિય રહેતો હતો. તેને રૂપસુંદરીના અવતાર સમાન ચન્દ્રમુખી પત્ની હોવા છતાં જેમ ચન્દ્રમાં પણ કલંક હોય તેમ કમનશીબે અત્યંત દુર્ગધથી ભરેલી દુર્ભાની એવી દુર્ગધા નામની તેની પુત્રી હતી. કર્મની વિચિત્રતાના બળે દુર્ગધાની ચિંતાથી સતત ચિંતીત એવો પૃથુ ઠેરઠેર પોતાની પુત્રીયોગ્ય પતિની શોધમાં રખડતો હતો, પરંતુ કોઈ તેનો હાથ ઝાલવા તૈયાર ન હતું. કેટલાંક સમયબાદ સોમદેવ નામના એક પુરુષ સાથે તેનું પાણિગ્રહણ થયું પરંતુ દુર્ગધાના દેહમાંથી સતત વહેલી દુર્ગધથી ત્રાસી ગયેલો સોમદેવ રાત્રીના સમયે અત્યંત ગુપ્ત રીતે તેનો ત્યાગ કરીને ભાગી છૂટે છે. દુર્ભાગી દુર્ગધા પતિથી તિરસ્કાર પામતાં માતાપિતા અને પરિવારજનો દ્વારા પણ તિરસ્કાર પાત્ર બની ગઈ. કર્મથી જ તિરસ્કાર પામેલાને કોણ વાત્સલ્ય આપે? ચારે તરફથી સતત હડધૂત થતી દુર્ગધા અત્યંત ઉદ્વિગ્ન બની અશુભકર્મોનો ક્ષય કરવા સ્વગૃહનો ત્યાગ કરી તીર્થધામોની યાત્રાએ ચાલી નીકળી. અનેક હિન્દુ તીર્થધામોની સ્પર્શના કરવા છતાં હજુ તેનો કર્મબોજ હળવો થતો નથી તેથી જીવવાની હિંમત હારી ચૂકેલી તે મરણને શરણ થવાના પ્રયાસો આદરી સમુદ્રમાં ઝપાપાત કરી મૃત્યુને ભેટવા નીકળે છે. અટવી પસાર કરવા જતાં માર્ગમાં એક તાપસમુનિને જોઈને નમસ્કાર કરે છે ત્યારે તે પણ તીવ્રદુર્ગધથી ગંધાતી દુર્ગધા પ્રત્યે દુર્ભાવ કેળવી વિમુખ થાય છે ત્યારે દુર્ગધા પોતાની જાત ઉપર ફીટકાર-તિરસ્કાર તે તાપસમુનિને કહે છે, મહાત્મા!. આપના જેવા રાગહીન પણ જો મારાથી વિમુખ થશે તો આ જગતમાં મારે હવે કોનું શરણ સ્વીકારવું? મારા આ પાપની શુદ્ધિ કેવી રીતે થશે? ” તાપસ કહે છે “હે બાળા! આ વનમાં મારા ગુરૂ કુલપતિ છે. તેમની પાસે જઇ તારા દુઃખની વાત કરી તેઓશ્રી તારી ================ ==== કાકા છે જોકે SATPANલાલ (A ) US Jain Education Intemational For Private & Personal use only www.janelibrary.org Page #47 -------------------------------------------------------------------------- ________________ કાકા કાજ கபாபாபாபாபாபாப்பர்டிபயாயமானப்பபாாாாாாாாயாயாயாயாய்ப்பார்ப்பார் વિટંબણાનો ઉપાય બતાવશે.” તાપસમુનિના આ શબ્દો સાંભળી દુર્ગધાના શરીરમાં કંઈક ચેતન આવ્યું, તે તાપસમુનિની પાછળ પાછળ ચાલીને કુલપતિના આશ્રમમાં જાય છે. ઋષભદેવ પરમાત્માના ધ્યાનમાં લયલીન બનેલા, જટારૂપી મુગટ ધારણ કરેલ કુલપતિના દૂરથી જ દર્શન થતાં દુર્ગધાના નિસ્તેજ દેહમાં નવું જોમ આવ્યું. કુલપતિની સમીપ આવી દુર્ગધા જ્યાં હજુ નમસ્કાર કરે છે ત્યાંજ કુલપતિ પણ ક્ષણભર માટે તેના દેહની દુર્ગઘા પ્રત્યે દુર્ભાવ દર્શાવી પૂછે છે, “હે વત્સ! તારા દેહમાંથી આવી ભયંકર દુર્ગધ કેમ પ્રસરે છે? આ ઘોર વનમાં તું દુઃખી થઈ શા માટે રડે છે? તું અહીં શા માટે આવી છે? કુલપતિના સાંત્વન ભર્યા વચનોને સાંભળી આંખોના અશ્રુઓને લૂંછતી દુર્ગધા જન્મથી માંડી પોતાના દુઃખની કથની સંભળાવે છે. જીવનથી હારી ગયેલી ભાગ્યહીન દુર્ગધા સ્વદુઃખ નિવારણને ઝંખતી કુલપતિને ઉપાય બતાવવા વિનંતી કરે છે. ત્યારે કુલપતિ કહે છે, “હે વત્સ! હું કાંઈ કેવળજ્ઞાની નથી કે તારા પૂર્વ ભવોના કયા કર્મનો ઉદય તું ભોગવી રહી છે તે તને કહી શકું છતાં તું શત્રુંજય મહાતીર્થની સ્પર્શના કરી રૈવતગિરિ તીર્થની યાત્રા કરવા જા! ત્યાં કેવલીભગવંતોએ પણ જેનો મહિમા ગાયો છે એવા ગજેન્દ્રપદ કુંડના નિર્મલ જલ વડે સ્નાન કરવાથી તારા અશુભ કર્મોનો ક્ષય થશે.” કુલપતિના આ અમૃત વચનો સાંભળી અત્યંત હર્ષિત બનેલી દુર્ગધા કુલપતિના ચરણકમલમાં પડી નમસ્કાર કરે છે, શત્રુંજય અને ગિરનારનું સ્મરણ કરતાં કરતાં તે સિદ્ધગિરિના સાન્નિધ્યમાં આવે છે. ગિરિરાજની પ્રદક્ષિણા કરી તે યુગાદિ જિન ઋષભદેવ પરમાત્માની સેવાભક્તિ કરી રૈવતગિરિ તરફ પ્રયાણ આદરે છે. રેવતગિરિની શીતળ છાયામાં આવી ઉત્તર દિશા તરફના માર્ગથી તે રેવતાચલ પહાડ ઉપર આરોહણ કરે છે. પરંતુ હજુ ભારે કર્મી રહેલી તે ગજપદકુંડમાં સ્નાન કરવા માટે કેજિનભવનમાં પ્રવેશ કરતાં પણ અટકાવાય છે. દુર્ગધને કારણે તે પ્રવેશ પામવા અસર્મથ બને છે, ત્યારે ગજપદકુંડમાંથી બહાર લવાયેલા પવિત્ર જલવડે નિત્ય સ્નાન કરતા સાતમા દિવસે તે સંપૂર્ણ પણે દુર્ગધ દૂર થઈ સુગંધીપણાને પામેલી તે દુર્ગધા ગજેન્દ્રપદ કુંડમાં સ્નાન કરી ખૂબ ભક્તિભાવપૂર્વક જિનેશ્વર પરમાત્માની પૂજા કરવા જાય છે. રેવતાચલમંડન શ્રી નેમિપ્રભુની પૂજાના સદ્ભાગ્યથી આનંદવિભોર બનેલી દુર્ગધા બહાર નીકળે છે ત્યાંજ તેને કેવલીભગવંતનો સમાગમ થાય છે. પૂર્વ ભવના વૃતાંતને જાણવા ઉત્સુક બનેલી દુર્ગધા કેવલી ભગવંતને પોતાના પૂર્વભવની કથા પૂછે છે ત્યારે કેવલી ભગવંત કહે છે, “હે ભદ્રા! તું પૂર્વ ભવમાં બ્રાહ્મણ કુળમાં જન્મ પામી હોવાથી અતિ શૌચવાદને કારણે Jain Education memoria OF Personal use only www.janenbrary.org Page #48 -------------------------------------------------------------------------- ________________ શ્વેતામ્બર જૈન સાધુ ભગવંતોની તેં મશ્કરી કરી હતી. હા! હા! આ શ્વેતામ્બર સાધુઓ તો વનમાં રખડે છે અને સ્નાન શૌચ નહીં કરતા એવા આ દુર્ગંધથી ભરેલા હોય છે અને ખૂબજ ઉજ્જવળ એવા વસ્ત્રોને પણ પોતાના મલીન દેહ વડે મેલા કરે છે. આવા વચનો ઉચ્ચારી જૈન શ્વેતામ્બર સાધુ ભગવંતની નિંદા-જુગુપ્સા કરવાના પાપના ઉદયે તું ત્યાંથી મરીને નરકમાં ઉત્પન્ન થઈ હતી. ત્યાંથી અનુક્રમે કુકડી, ચાંડાલી, ગામની ભુંડણ વગેરે અનેક દુર્ગતિના દુષ્ટ ભવોમાં લાંબો કાળ ભમીને અંતે ઘણા કર્મોનો ક્ષય થતાં તું મહામૂલ્યવાન એવા આ માનવભવને પામી પરંતુ તે જ કૃત્યના શેષ રહેલા થોડા કર્મોના પ્રબળ ઉદયે આ ભવમાં પણ તને આ દુર્ગંધીપણું અને દુર્ભાગીપણું પ્રાપ્ત થયેલ છે. હે બાળા! આ જગતમાં સર્વોતમ પુરૂષ, ત્રણલોકમાં પૂજનીય એવા વીતરાગ પરમાત્મા સર્વશ્રેષ્ઠ છે, તેમનાં વેશમાત્રને પણ ધારણ કરનારા નિષ્ક્રિય એવા સાધુ ભગવંતો પણ નિંદનીય નથી. તો પછી મિથ્યાત્વનો ધ્વંસ કરનારા પંચમહાવ્રતના ધારક અને પાલક, અરિહંત પરમાત્મા શાસનને અજવાળતા એવા સુસંયમી શ્રમણ ભગવંતોની નિંદા કરવી કેટલી ઉચિત છે. અરે! આ મહાપૂજનીય મહામુનિઓની નિંદા-અવહેલના અને મશ્કરી તો અનંત સંસારના ભવમણને વધારનારી છે. જેઓ નિસ્પૃહી, નિર્મમત્વી, નિષ્પરિગ્રહી અને સૃષ્ટિપરના નિષ્કારણ બંધુ જીવમાત્રને પણ ત્રાસ ન પમાડવા માટે સતત જાગૃત એવા નિર્દોષચર્ચાપૂર્વક સંયમ જીવનની આરાધના કરતા નિગ્રંથો તો સર્વત્ર પૂજવા । યોગ્ય છે, નિઃસ્વાર્થ ભાવે સૌને દુર્ગતિમાં પડતા અટકાવતા “ધર્મલાભ” શબ્દ દ્વારા અનેક જીવોની જીવનનૈયાના સાચા રાહબર બનતા આ મહાત્માઓની નિંદા તો કેમ કરાય? હે દુર્ગંધા! આ તીર્થના મહાપ્રભાવથી આજે તારા અનેક જન્મોના અશુભ કર્મોનો ક્ષય થતાં તને સમ્યક્ત્વની પ્રાપ્તિ થયેલ છે, બોધિબીજનું વપન થયું છે, બસ! હવે આ તીર્થભક્તિ રૂપી જલ વડે સતત સિંચન કરવાથી તારા અનંત સંસારભ્રમણનો અંત આવતાં પ્રાન્ત તું મોક્ષસુખના ફળને પ્રાપ્ત કરીશ.” કેવલી મુનિભગવંતના સુધારસનું પાન કરી આનંદવિભોર બની ધન્યતા અનુભવતી દુર્ગંધાનું હૈયું હર્ષથી નાચી ઉઠ્યું મુનિવરના ચરણકમલમાં નતમસ્તક ઝૂકી ગઇ. Jain Educa (૩૯ morary.org Page #49 -------------------------------------------------------------------------- ________________ இன்பமாய்யா TAGSATEL Eી રીતે ? - રાજર્ષિ ભીમસેના આ જંબુદ્વિપમાં ભરતક્ષેત્રને વિશે શ્રાવસ્તી નામની એક શ્રેષ્ઠ નગરી હતી. જેમાં જિનેશ્વર પરમાત્માની ભક્તિમાં તત્પર, લોકહિતનું વ્રતધારણ કરનાર, સર્વગુણોથી અલંકૃત વજસેન નામનો પરમ શ્રાવક રાજા ન્યાયપૂર્વક રાજ્ય કરતો હતો. તેની અત્યંત શીલવાન સુભદ્રા નામની પત્ની હતી. જેની કૂખે ભીમસેનનામે પુત્ર અવતર્યો હતો. આ ભીમસેન અત્યંત દુષ્ટ પ્રકૃતિવાળો, જુગારાદિ સાત વ્યસનોમાં ચકચૂર, અન્યાયના ધામ સમાન તે નિરપરાધી જીવોને પણ સદા રંજાડવામાં બાકી ન રાખતો. સ્વભાવની વિચિત્રતા અને અનેક દોષોનો ભંડાર હોવાથી માતાપિતા અને ગુરૂજનોમાં પણ તેની હંમેશા અવગણના કરવામાં આવતી હતી. રાજા વજસેને અપલક્ષણવાળા એવા આ ભીમસેનને યુવરાજપદ ઉપર સ્થાપિત કરતાં સાપને દુધ પીવડાવવા સમાન હવે તે પરસ્ત્રી અને પરદ્રવ્યાદિ હરણ કરીને સર્વ પ્રજાજનોને માટે અત્યંત દુઃખકારક બને છે. પ્રોજનો તેના ત્રાસથી ત્રાહિમામ્ પોકારી જાય છે. અંતે ભીમસેનના અસદ્વર્તનથી કંટાળેલા પ્રજાજનો ભેગા થઈ મહારાજાને વિનંતી કરે છે, “હે મહારાજાધિરાજ'અમારે રાજપુત્રના અપરાધને કહેવો ન જોઈએ પરંતુ તેમના અત્યાચારને વધુ સહન કરવા અમે અસમર્થ હોવાથી આપ કૃપાળુ સમક્ષ દયાની ઝોળી ફેલાવી રહ્યા છીએ, મહારાજા ! રાજકુમારના દુષ્ટ વ્યવહારથી અમે સૌ ગળે આવી ગયા છીએ તેથી આ અંગે આપ સ્વામીને જે યોગ્ય લાગે તે કરવા નમ્ર વિનંતી કરીએ છીએ.” પ્રજાજનોની વિનંતી સાંભળી તેઓને સાંત્વનવચન સમેત પ્રસાદદાન કરી તે સૌને વિદાય કરે છે. થોડીવાર પછી રાજકુમાર ભીમસેનને એકાન્તમાં બોલાવીને હિતવચનો ફરમાવે છે, “હે વત્સ!તું અન્યાયનો ત્યાગ કરીન્યાયનું સેવન કરી પ્રજાનું પાલન કર ! પ્રજાથી જ રાજા શોભે છે, પ્રજા વિનાનો રાજા તે નામનો જ રાજા રહે છે, ન્યાયધર્મમાં તત્પર એવા રાજાને જ રાજસંપત્તિની પ્રાપ્તિ થાય છે, શાસ્ત્રોમાં પણ કહ્યું છે કે, “પરસ્ત્રી-પદ્રવ્યનું કદિ હરણ ન કરવું, માતાપિતા-ગુરૂ અને પરમાત્માની ભક્તિ મુખ્ય કહેવાય છે. બધે ન્યાય કરવા યોગ્ય છે અને અન્યાય તો અતિ દૂરથી જ ત્યજવાયોગ્ય છે. સ્વવચનનું પાલન અને ધીરતા ધરવી, સતવ્યસનનો ત્યાગ કરવો આ જ મહારાજાનો પ્રાય : શ્રેષ્ઠધર્મ છે. જેના આલંબને તેને યશ, કીર્તિ, લક્ષ્મી અને સ્વર્ગની પ્રાપ્તિ થાય છે. આ રીતે અવસરે અવસરે હિતવચનો વડે પ્રેરણા કરવા છતાં ભીમસેન અધિકથી અધિક અન્યાયનું સેવન કરવા લાગ્યો. રાજા વસેને પણ હિતશિક્ષા દ્વારા અસાધ્ય એવા ભીમસેનને કારાગૃહમાં પૂરી દીધો, ત્યાં રહેવા છતાં એક વખત કુમિત્રોની ખોટી શિખામણથી પ્રેરાઈને ક્રોધાવેશમાં પોતાના માતાપિતાની હત્યા કરે છે. પિતાના મૃત્યુને કારણે હવે સ્વયં રાજગાદી ઉપર બેસી કુસંગના સહવાસથી આવર્જિત થયેલો તે મદ્યપાનાદિ વ્યસનોમાં ચકચૂર બની સમગ્ર પ્રજાજનોને રંજાડવા લાગ્યો. Jain Edmontematon OG Private & Personal use only Page #50 -------------------------------------------------------------------------- ________________ I' - ક કt:1: 14 :11:.. !!!!ામ દialist insixist: :1=3; it'sT:/lius : 1:31;t: sar : ::: 2:41;ti:1:114311:11,kit tha t natrixs1.11 .11. 17 :::. .:1::31: ભીમસેનના અત્યાચારથી કંટાળી ગયેલા સર્વ સામંત, મંત્રીઓ તથા પરિવારજનો ચર્ચા વિચારણા કરીને તે પાપીને રાજગાદી માટે અયોગ્ય જાણી તેને કપટપૂર્વક પકડીને અટવીમાં મૂકી આવ્યા. સર્વ શાસ્ત્ર અને ન્યાયમાં ચતુર એવા સર્વજનસંમત એવા તેના જયસેન નામના લઘુબંધુને શુભમુહૂર્ત રાજગાદી ઉપર સ્થાપિત કરી રાજ્યાભિષેક કર્યો. આ તરફ દેશનિકાલ કરાયેલ ભીમસેને દેશાંતરમાં રખડીને આડાઅવળા કામો કરવાની પરંપરાને ચાલુ જ રાખી. જ્યાં ત્યાં ચોરી કરવી, અલ્પદ્રવ્ય માટે પણ માર્ગમાં જતાં-આવતાં લોકોને મારવાની પ્રવૃતિ ચાલુ જ રાખી હતી અને આ રીતે અન્યાયપૂર્વક કમાયેલા ધન વડે મઘાદિ વ્યસનનું સેવન કરતાં ડગલેને પગલે ઘાત, વધ અને બંધન વગેરે પ્રહારોને સહન કરતાં ભમતાં ભમતાં મગ દેશમાં પૃથ્વીપુર નગરમાં આવી ચડ્યો.નગરમાં કોઈ માળીના ઘરમાં સેવક તરીકે રહીને ત્યાં પણ પત્ર, પુષ્પ અને ફળાદિની ચોરી કરીને છૂપી રીતે વેંચવા લાગ્યો. ત્યાંથી કાઢી મૂકાતાં કોઈ શ્રેષ્ટિની દુકાનમાં નોકરીએ લાગે છે ત્યાં પણ પોતાના કુલક્ષણને વશ શ્રેષ્ટિની દુકાનમાં ચોરી કરતાં તેને જોઈ જતાં શેઠ તેને કાઢી મૂકે છે, છતાં કોઈ પણ હિસાબે તે વ્યસનનો ત્યાગ કરવા તૈયાર થતો નથી. શ્રેષ્ટિની દુકાનથી નીકળીને ઇશ્વરદત્ત નામના કોઈ વેપારીને ત્યાં નોકરીમાં રહ્યો વેપાર માટે જહાજમાં બેસી અન્યત્ર જાય છે, ત્યારે ધનનો લોભી ભીમસેન પણ તેની સાથે જહાજમાં બેસી ગયો. એક માસ સુધીની સમુદ્ર યાત્રા બાદ એક રાતે પરવાળાના અંકુરોના અગ્રભાગમાં ખેંચી ગયેલ જહાજ કેમે કરી ટસનુંમસ થતું નથી, જહાજ ચાલકે અનેક ઉપાયો કરવા છતાં કોઈ પરિણામ ન આવ્યું. દિવસો વીતતા જવાથી જહાજમાં રહેલું અન્ન-જલ પણ ખૂટી પડ્યા. તે અવસરે ચિન્તાતુર બનેલો ઈશ્વરદત્ત પંચપરમેષ્ઠિ નમસ્કારનું સ્મરણ કરી સમુદ્રમાં ઝંઝાપાત કરી મરણનું શરણ સ્વીકારવા તૈયાર થાય છે, ત્યારે અચાનક એક પોપટ ત્યાં આવીને કહે છે, “હે શ્રેષ્ટિ ! તારે મરવાની જરૂર નથી, હું તને જીવવાનો ઉપાય બતાવું છું, તેમને પક્ષીમાત્ર ન જાણતો પરંતુ હું તો સામે દેખાતા પહાડનો અધિષ્ઠાયક દેવ છું. માત્ર તારા પ્રત્યેની અનુકંપાને વશ થઈ હું અહીં આવ્યો છું. તમારામાંથી કોઈ એક જણ મરણની તૈયારી સાથે આ સમુદ્રમાં કૂદી પડી તરીને પર્વત ઉપર રહેલા ભારંડપક્ષીને ઉડાડવાનું કામ કરશે તો તેની પાંખના પવનથી તમારું જહાજ પરવાળાની પકડમાંથી છુટીને આગળ ચાલવા માંડશે જેનાથી બાકી સૌના જીવન બચી જશે.” અધિષ્ઠાયકદેવ દ્વારા પોપટના રૂપમાં મળેલા ઉપાયના આલંબને તે જહાજમાં જાહેરાત કરે છે કે, “કોઈ એક વ્યક્તિ આ કાર્ય માટે તૈયાર થાય તો અનેક લોકોના જીવન ભયમુકત બની જાય.” કોઈ મરવાની તૈયારી સાથે આગળ ન આવતાં ધનના લોભથી સો દીનારનુંમૂલ્ય ગ્રહણ કરી આ કાર્ય કરવા માટે ભીમસેન તૈયાર થાય છે અને પોપટના કહેવા મુજબ ભારંડપક્ષીને ઉડાડતાં તેની પાંખના પવન વડે જહાજ ચાલવા માંડે છે. ભીમસેન તે પર્વતની સમીપ રહેલો જીવન બચાવવાનો વિચાર કરી તે જ પોપટને ઉપાય પૂછે છે ITSEITETETT TETTIITILITETITETTURE Page #51 -------------------------------------------------------------------------- ________________ :: ::: :: ::f ======= =11111111111111 1iiiiiiiiiiiiiiiiiiiii i iiiડા14 કપ 11 11 -- 1 કનકts: 4: 11::::: :::::::::::::::: ત્યારે પોપટ કહે છે, “તુંધીરજ ધરીને સમુદ્રમાં ઝંઝાવાત કર ! ત્યાં મોટા માછલાં તને ગળીને સમુદ્રતીર તરફ જશે ત્યાં જઈને ફંફાડા કરશે ત્યારે આ દવા તેના ગળામાં નાખવાથી તે દવાના પ્રભાવથી તેના ગળામાં મોટું કાણું પડી જશે તે કાણામાંથી બહાર નીકળી સમુદ્રતટ પર તારે જ્યાં જવું હોય ત્યાં તું જઈ શકીશ.” પોપટના આ ઉપાયને સાંભળીને ભીમસેન પણ તે ઉપાયને અજમાવીને જીવવાની તિતિક્ષા સાથે સિંહલતટે પહોંચી જાય છે. ત્યાં ભૂખ-તરસથી પીડાતો તે વનમાં રખડી જલ અને ફળાદિ ગ્રહણ કરી કોઈ એક દિશામાં પ્રયાણ કરે છે ત્યારે માર્ગમાં એક ત્રિદંડી સાધુને જોઈને પ્રણામ કરે છે. ત્રિદંડી સાધુ પણ તેને આશીર્વચન આપીને પૂછે છે, “હે વત્સ! તુકોણ છે ? આ વનમાં શા માટે ભમે છે? '' આ સંસારમાં જેટલા મહાદુઃખી, સૌભાગ્યરહિત અને નિર્ભાગી પુરૂષો છે તેમાં પોતાને સર્વપ્રથમ ગણતા એવા અનેક દુઃખોથી રીબાતા ભીમસેને, તપસ્વી એવા તે મહાપુરૂષના દર્શન થતાં તેમની સમક્ષ દુઃખની કથા કહી. “વધુતો શું કહું? જ્યાં જેને ત્યાં જાઉં છું, ત્યાં તે વસ્તુ સિદ્ધ થતી નથી, જે તૃષાતુર થઈને સમુદ્ર પાસે જાઉં તો પણ જળ મળતું નથી. હું મંદભાગી હોવાથી મારા જવાથી લાખો વૃક્ષો ઉપરથી ફળો, સેંકડો નદીઓમાંથી પાણી અને રોહણગિરિમાંથી રત્ન પણ અદશ્ય થાય છે, મારે ભાઈ-બહેન, મા-બાપ કે પત્ની ન હોવા છતાં પણ હું મારું પેટ ભરી શકતો નથી.' ભીમસેનના દીનવચનોને સાંભળી કપટમાં પંડિત એવો ત્રિદંડીમુનિ આંખમાં બનાવટી અશ્રુને પ્રગટ કરી જાણે કે, પોતે તેના દુઃખથી દુઃખી થયો હોય તેમ કહે છે, “હે વત્સ! તું દુઃખી ન થા! કોઈ પ્રચંડ પુણ્યોદયે તું મારા શરણે આવ્યો છે તેથી હવે તારું દારિદ્ર ગયું સમજજે ! આ પૃથ્વીતલ ઉપર અમે પરોપકાર માટે જ વિચરણ કરીએ છીએ તેથી હવે તું મારી સાથે સિંહદ્વીપમાં ચાલ! જેથી રત્નની ખાણમાં જઈ રત્નગ્રહણ કરવા દ્વારા તારા સર્વ દુઃખો નાશ પામી જશે.” ત્રિદંડીમુનિના કપટીવચન ઉપર વિશ્વાસ મૂકી ભીમસેન તેની સાથે જવા માટે ચાલી નીકળે છે. માર્ગમાં ભોજન તથા સોદીનારનું ભાથું લઈને થોડા દિવસે તે બંને રત્નની ખાણ સુધી પહોંચે છે. વદ ચૌદશની અંધારી રાત્રિએ તે ત્રિદંડીમુનિ ભીમસેનને રત્નની ખાણમાં ઉતારી રત્નોને કઢાવવા લાગે છે. તે રત્નોને ગ્રહણ કરીને દુષ્ટ ત્રિદંડીમુનિ દોરડું કાપીને તાત્કાલિક પલાયન થઈ જાય છે. ભીમસેન ખાણમાં અહીં તહીં ભમતાં અત્યંત દુઃખી અને કૃશદેહવાળા પુરૂષને એક ખૂણામાં જુએ છે. પેલો પુરૂષ પણ ભીમસેન પ્રત્યે દયા દર્શાવી પૂછે છે, “હે ભદ્રપુરૂષ! આ યમરાજના મુખમાં તું ક્યાંથી આવ્યો? તું પણ મારી જેમ પેલા દુષ્ટ ત્રિદંડી તાપસ વડે રત્નના લોભમાં આ ખાણમાં ફેંકાયો લાગે છે.” ભીમસેન પણ તે વાતનો સ્વીકાર કરી આ ખાણમાંથી બહાર નીકળવાનો ઉપાય પૂછે છે ત્યારે તે કહે છે, “આવતીકાલે પ્રભાતે આ ખાણના અધિષ્ઠાયક રત્નચન્દ્ર નામના દેવની પૂજા કરવા માટે દેવાંગનાઓ આવશે તે વખતે અનેકવિધ ગીતગાનના અને નૃત્યના ઉપચારથી રત્નચન્દ્ર દેવની પૂજા કરશે તે વખતે ગીતગાન-સંગીત અને નૃત્યની atistiravat:- ====================== 1:1: :::::::: :::::: Page #52 -------------------------------------------------------------------------- ________________ - વા I :: : : : t::::::::::::::::::::kit1ી માં માત્ર કાકડા ક્રિયામાં દેવ વ્યગ્ર હોય ત્યારે તેના સેવકોની સાથે તું બહાર નીકળી જઈશ તો બહાર નીકળેલા એવા તને તે દેવ કંઈ કરી શકશે નહી” આ વાત સાંભળી હર્ષિત બનેલો ભીમસેન તે પુરુષ સાથે વાતચીત કરી દિવસ પસાર કરે છે અને પ્રભાતે દેવાંગનાઓ રત્નચન્દ્ર દેવની પૂજા-ભકિત કરવા દિવ્યધ્વનિ તથા વાજિંત્રોના નાદ સાથે વિમાનમાં બેસી મહોત્સવપૂર્વક આગમન કરે છે. અધિષ્ઠાયક રત્નચન્દ્રનું ચિત્ત ગીત-સંગીતમાં એકાગ્ર થાય છે તે તકને ઝડપીને ભીમસેન દેવના સેવકોની સાથે તત્કાલ તે ખાણથી બહાર નીકળી જાય છે અને ધીમે ધીમે પંથ કાપતો ભીમસેન કેટલાય દિવસો બાદ સિંહલદ્વીપના મુખ્ય નગર ક્ષિતિમંડનપુરમાં આવે છે. ત્યાં કોઈ શ્રેષ્ટિની વખારમાં સેવક તરીકે કામ કરવા લાગે છે પરંતુ બાળપણથી ચોરીના કુસંસ્કારને વશ થયેલા ભીમસેને વખારમાંથી પણ ચોરી કરવાની શરૂ કરી. એક વખત રક્ષકો દ્વારા ચોરીની વિગત જાણવામાં આવતાં તે ભીમસેનને બાંધીને નગરમાં આ ચોર છે તેવી જાહેરાત સાથે ગલીએ ગલીએ ફેરવીને શૂળીએ ચડાવવા લઈ જાય છે ત્યારે તેના પૂર્વકૃત કોઈ પ્રચંડપુણ્યોદયે તે જ સમયે વેપાર માટે તે નગરમાં આવેલો ઈશ્વરદત્ત ત્યાંથી પસાર થાય છે. તેની નજર ભીમસેન ઉપર પડતાં સમુદ્રમાં ફસાયેલા જહાજને બહાર કાઢવામાં સહાયભૂત બનવાના તેના ઉપકારનું સ્મરણ થતાં જ તે ભીમસેન પાસે જઈ હકીકત જાણે છે. ઉપકારોની ઋણમુક્તિ માટે રાજાને વિનંતી કરીને ભીમસેનને છોડાવે છે. ભીમસેનને પણ જહાજમાં સાથે જ રાખી તે પોતાના પૃથ્વીપુર નગરમાં લાવે છે. એકવાર કોઇ પરદેશીને જોઈને વાતવાતમાં ભીમસેન તેને પોતાના દુઃખની કથા કહે છે ત્યારે તે કહે છે “ તું દુ: ખી ન થા ! મારી સાથે ચાલ ! આપણે રોહણાચલમાં રત્નની શોધ માટે જઈએ” બંને સાથે રોહણાચલ તરફ જવા પ્રયાણ કરે છે ત્યારે માર્ગમાં એક તાપસના આશ્રમમાં જટિલ નામના વૃદ્ધ તાપસને જોઈને નમસ્કાર કરી તેમના ચરણોમાં બેસી જાય છે, તે દરમ્યાન જટિલતાપસનો જાંગલનામનો શિષ્ય ગગનમાર્ગથી નીચે ઉતરી તેના ગુરૂ જટિલતાપસને પંચાંગપ્રણિપાતપૂર્વક નમસ્કાર કરીને તેમના ચરણોમાં બેસે છે ત્યારે ઘણા દિવસે આવેલા શિષ્ય જંગલને જટિલતાપસ કહે છે. “હે વત્સ! હાલ તું કયાંથી આવી રહ્યો છે? આટલા દિવસથી તું કયાં હતો? '' જંગલ કહે છે, “સ્વામિ! હાલ સોરઠદેશના શ્રી શત્રુંજય ગિરનારની યાત્રા કરીને અહીં આવ્યો છું, તે બે તીર્થનાં સંપૂર્ણ મહિમાનું વર્ણન કરવા કોણ સમર્થ બની શકે ! કેવલજ્ઞાનીઓ કેવળજ્ઞાન વડે તે મહિમાને જાણી શકે છે પરંતુ વર્ણન કરવા તો તે પણ સમર્થ નથી તેમાં પણ રૈવતગિરિનો મહિમા તો મેં સાંભળ્યો અને સાક્ષાત્ જોયો પણ છે. આ તીર્થની સેવા થકી જીવોને સુખસંપત્તિ, ચોદી અને શાદિની રિદ્ધિ-સિદ્ધિ પણ હાથવેંતમાં પ્રાપ્ત થાય છે અને અલ્પકાળમાં તે મુક્તિપદને પામી શકે છે.” આ પ્રમાણે જંગલતાપસના સ્વમુખે રેવતગિરિ મહાતીર્થનો અચિન્ય મહિમા સાંભળીને બધા તાપસમુનિ ખૂબ હર્ષને પામ્યા. ભીમસેન તથા પેલો પરદેશી પણ આ મહિમાને સાંભળી આશ્ચર્યચકિત થઈ ગયા અને પ્રથમ તેઓએ નિશ્ચય કરેલ રોહણાચલ ===11:11:15 :111111 ==========Extra tality : IITE BY ; TEXTEXTEEL:13: Jain Education Intemational For private & Personal use only www.jamaiorary.org Page #53 -------------------------------------------------------------------------- ________________ ઉપર જઈ પછીરવતગિરિની યાત્રાએ જવાનો નિર્ણય કર્યો. માર્ગમાં અનેક ગામ-નગર વનને પસાર કરતાં તેઓ રોહણાચલ પર્વતની સન્મુખ આવ્યા અને વિધિપૂર્વક પર્વતના અધિષ્ઠાયક દેવોને પૂજા-અર્ચન કરીને ભીમસેન ખાણમાંથી રત્ન મેળવવા માટે આજ્ઞા ગ્રહણ કરે છે, આખી રાત જાગરણ કરીને મંગલ પ્રભાતે રત્નખાણમાં શસ્ત્રો વડે પ્રહાર કરીને ભીમસેન મહામૂલ્યવાન એવા બે કીમતી રત્નો ગ્રહણ કરે છે. આ બંને રત્નોમાંથી એક રાજકુલમાં સમર્પિત કરીને બીજું રત્ન લઈ વહાણમાં બેસી અન્ય સ્થાને જવા પ્રયાણ કરે છે, સમુદ્રયાત્રા દરમ્યાન પુનમના દિવસે સોળે કળાએ ખીલેલા પૂર્ણચન્દ્રના દર્શન કરતાં ભીમસેન વિચારે છે કે આ ચન્દ્રમાનું તેજ વધારે હશે કે આ રત્નનું તેજ વધારે હશે? ઉભયની તુલના કરવા માટે ભીમસેન રત્નને બહાર કાઢે છે પરંતુ હજુ તેના અશુભકર્મોની પરંપરા ચાલુ તેમ ભવિતવ્યતાના યોગે તેના હાથમાંથી રત્ન સમુદ્રમાં પડી જાય છે. કહેવાય છે ને કે, “ ભાગ્યથી વધારે કોઈને મળતું નથી અને ભાગ્યમાં હોય તે કયાંય જતું નથી. દુર્ભાગી ભીમસેનના મુખમાંથી કરૂણ આક્રંદના સ્વરો સરી પડ્યાં, તે કર્મના એક વધુ ફટકાને પામી તત્કાળ મૂચ્છ પામી ગયો. કેટલોક સમય જતાં શીતળ જલના ઉપચારાદિ વડે પુનઃ સભાનતા પામેલો ભીમસેન ખૂબ વિલાપ કરવા લાગ્યો. વહાણમાં પ્રવાસ કરતાં સહયાત્રીઓ તેના વિલાપને સાંભળી એકઠા થયા ત્યારે “મારું રત્ન સમુદ્રમાં પડી ગયું. મારું રત્ન સમુદ્રમાં પડી ગયું! હું લૂંટાઈ ગયો!” એવા દીનતાભર્યા વચનો ઉચ્ચારવા લાગ્યો, સહયાત્રીઓ તેને આશ્વાસન વચનો વડે શાંત કરવાના પ્રયાસ કરવા છતાં ભીમસેન કેમે કરી સ્વસ્થ થતો નથી ત્યારે તેના મિત્ર બનેલા પેલા પરદેશીએ તેને વૈર્ય ધારણ કરી શોકમુક્ત થવા ખૂબ સમજાવ્યો અને કહ્યું “જો આપણે જીવતા રહેશું તો હું તને બીજા ઘણા રત્નો મેળવી આપીશ, તું ખેદન કર! હાલ તો આપણે દરિદ્રોના દુ:ખ હરનાર,સંકટહર, મહાપ્રભાવક એવા રૈવતાચલ તરફ જવા યોગ્ય છે. ત્યાં તારી ઈચ્છાપૂર્તિ થઈ જશે, અથવા તો મારું આ રત્ન તું રાખી લે!' એવા આશ્વાસનભર્યા વચનોથી ભીમસેનને શાંત પાડે છે. ભીમસેન પણ કંઈક ધીરતા ધારણ કરતાં સમુદ્ર માર્ગ પસાર કરી તે બન્નેરૈવતગિરિ મહાતીર્થ તરફ આગળ વધે છે. હાથ ધોઈને પાછળ પડ્યો હોય તેમ કર્મરાજા પણ કેમ કરીને પીછો છોડતો નથી, જ્યાં રૈવતગિરિ તરફના માર્ગમાં આગળ વધતાં હતાં ત્યાં તેઓ ચોરો દ્વારા લૂંટાઈ જાય છે અને વસ્ત્ર-ભાથું આદિ બધું જ લૂંટાઈ જતાં બાવા બની ગયેલા તે બંને અનેક દુઃખોને સહન કરતાં કરતાં આગળ વધી રહ્યા હતા ત્યાં માર્ગમાં એક મુનિભગવંત મળે છે, મહાત્માના દર્શન થતાં જ હૈયામાં આનંદની ઉર્મિ ઉછળવાથી નમસ્કાર કરીને દીનતાપૂર્વક પોતાના સર્વ દુઃખોનું કરૂણવર્ણન કરતાં કહે છે, “સ્વામિ!દુર્ભાગ્ય અને દરિદ્રમાં શિરોમણિ, સર્વલોકની નિંદાને પામતા, સર્વત્ર અનાદર અને તિરસ્કારના દુઃખોથી દુઃખી એવા અમારા આ દુઃખનાશનો કોઈ ઉપાય બતાવવા કૃપા કરો, અન્યથા પર્વત ઉપરથી ઝંપાપાત કરી મરણનું શરણું ગ્રહણ કરવું એ જ શ્રેષ્ઠ ઉપાય અમને દેખાય છે.” ૪૪ Hit Jain Education international rary.org Page #54 -------------------------------------------------------------------------- ________________ લી . કામ titivirustriaries livinitin TilyHAI SHAH ની શાન કરૂણાના સાગર, દયાના ભંડાર એવા મુનિવર પણ તેમના વૃત્તાંતને સાંભળી સાંત્વન આપતા કહે છે, “હે યુવાનો! તમે પૂર્વભવોમાં કંઈ ધર્મની આરાધના કરી નથી તેથી આટલા દુઃખી જણાવો છો ! શાસ્ત્રમાં કહ્યું છે કે, कुले जन्म च नैरूज्यं सौभाग्यं सुखमद्भुतम् । लक्ष्मीरायुर्यशो विद्या हृद्यारामस्तुरंगमाः ||१|| मातंगा जनलक्षैस्तु परिचर्या तथार्यता। चक्रिशक्रेश्वरत्वं च धर्मादेव हि देहिनाम् ॥२॥ જીવોને સુકુલમાં જન્મ, નિરોગીપણું, સૌભાગ્ય, અદ્ભુત સુખ, લક્ષ્મી, દીર્ધાયુષ્ય, યશ, વિદ્યા, સુખસંપત્તિ, હાથી, ઘોડા અને લાખો લોકો દ્વારા સેવા, આર્યપણું, ચકીપણું તથા ઇન્દ્રપણું ધર્મથી જ પ્રાપ્ત થાય છે. માટે હે ભીમસેન! અનર્થની પરંપરાજનક આર્તધ્યાન ન કર!તારા વડે પૂર્વભવોમાં અઢાર ઘડી સુધી મુનિને પીડા પહોંચાડવામાં આવેલી છે. સજ્જન પુરૂષોએ મુનિભગવંતોની બાહ્ય-અત્યંતર સેવા ભક્તિ દ્વારા આરાધના કરવી જોઈએ, વિરાધના ન કરવી જોઇએ. આરાધના કરવાથી કટનાશ પામે અને વિરાધના કરવાથી કષ્ટ પ્રાપ્ત થાય છે. તેના પ્રતાપે આજે આટલા વર્ષોથી તું સતત દુઃખી થયો. હવે રૈવતગિરિ મહાતીર્થની સેવા-ભક્તિ કરવાથી તારા તે સર્વ શેષકર્મોનો નાશ થતાં તું સર્વસંપત્તિનો સ્વામી બની, સમગ્ર પૃથ્વીને જિનાલયોથી શોભાવીને અંતે મુક્તિપદનો ભોગી બનીશ, તેથી હવે લેશમાત્ર પણ વિષાદ કર્યા વગર શ્રદ્ધા-ભક્તિ અને ભાવોલ્લાસપૂર્વક રેવતગિરિ તરફ પ્રયાણ કર!” મુનિભગવંતના આવા અમૃતવચનોનુંઝવણ કરીને ઉત્સાહપૂર્વક રૈવતગિરિ મહાતીર્થના પરમસાન્નિધ્યમાં પગરવ માંડે છે. ત્યાં ઘોરતપશ્ચર્યાના મહાયજ્ઞને માંડી, શરીર પ્રત્યેનું મમત્વ છોડી દે છે. રૈવતગિરિના પ્રચંડ પ્રભાવનો પ્રારંભ અનુભવતો ભીમસેન સંઘસમેત સંઘપતિ બનીને આવેલા પોતાના લઘુબંધુ જયસેન રાજાને જિનાલયમાં પ્રદક્ષિણા ફરતો જુએ છે. મહારાજા, રાજમંત્રી તથા રાજ્યના લોકોએ પણ તેને જોઈને ઓળખી જતાં પ્રદક્ષિણા વિધિ પૂર્ણ થતાં જયસેન રાજા આનંદવિભોર થઈ તેને ભેટી પડે છે. હર્ષાશ્રુથી ઉભરાતાં નેત્રવાળો જયસેન રાજા અત્યંત નમ્ર બની કહે છે. “હે વડીલબંધુ! એવું કોઈ સ્થાન બાકી રહ્યું નથી કે જ્યાં મેં આપને શોધ્યાન હોય, આપની શોધમાં ગામોગામ અનેક સેવકોને મહીનાઓ સુધી દોડાવ્યા છતાં આપનો કોઈ જ પત્તોન લાગ્યો, ભાઈ! આપ આટલા વર્ષ કયાં રહ્યા હતાં? પધારો! આટલા વર્ષોથી થાપણની જેમ સાચવેલા આપના રાજ્યનો સ્વીકાર કરો !” લઘુબંધુના અતિઆગ્રહને વશ થઈ ભીમસેન પણ તેના હૈયાના ભાવોને લક્ષમાં રાખી મંત્રીગણ સમેત સ્વરાજ્યનો ભાર વહન કરવાની સંમતિ આપે છે. હૈયામાં ઉછળતી આનંદની છોળો સાથે મહારાજા ભીમસેન, જયસેન, મંત્રીગણ અને સર્વલોક આ ના Page #55 -------------------------------------------------------------------------- ________________ મહાતીર્થનાયકની પૂજાસ્નાત્રાદિ વિધિ પતાવી પોતાના રાજ્ય તરફ ચાલી નીકળે છે. માર્ગમાં અનેક રાજાઓથી પૂજાયેલા પોતાના વડીલબંધ નૂતન મહારાજાનો જયસેન દ્વારા ખૂબ જ મોટા મહોત્સપૂર્વક ઠાઠમાઠથી પ્રવેશ કરાવાય છે. સમગ્ર નગરજનોના હૈયામાં પણ આજે આનંદ સમાતો નથી, સૌ કોઇ નગરના માર્ગ ઉપર રંગોળી, નૃત્ય-ગાનાદિ અનેકવિધ પ્રકારે નૂતન મહારાજાના વધામણાં કરવા ઉમટી પડ્યા હતા. મહારાજા ભીમસેન પણ પૂર્વના સર્વ વ્યસનાદિ દુર્લક્ષણથી મુક્ત બની રાજયના સુવ્યવસ્થિત કારોભાર માટે સ્વબંધુજયસેનને યુવરાજપદ ઉપર, પરદેશીમિત્રને કોશાધિપતિપદ ઉપર સ્થાપિત કરે છે. મંત્રીમંડળના સહયોગ સાથે પિતાની માફક ન્યાયપૂર્વક પ્રજાનું પાલન કરવામાં તત્પર બને છે. મહારાજા ભીમસેનના રાજગાદી ઉપર આરૂઢ થયા બાદ તેના રાજ્યમાં ન તો કોઇ ચોર આદિ ભય રહ્યો, ન કોઇ પ્રજાપીડન, ન અનાવૃષ્ટિ કે અતિવૃષ્ટિ, ન સ્વપરશત્રુ સેન્યની પીડા, ન કોઇ દુકાળ- અશિવાદિ ઉપદ્રવો રહ્યા. પૂર્વ અવસ્થામાં આવેશમાં આવીને કરેલી માતાપિતાની હત્યાનું પાપ તેને ખૂબ ડંખતું હતું, જેના વિપાક સ્વરૂપે ભાવિની ચિંતા તેને કોરી ખાતી હતી તેથી તેણે પાપની મુક્તિ માટે ગામોગામ ઠેર ઠેર જિનેશ્વર પરમાત્માના જિનાલયોનું નિર્માણ કરાવવાનો યજ્ઞ માંડયો. પૃથ્વીતલની ભૂમિને જિનાલયોથી શોભાવવાનો ભગીરથ પ્રયાસ કર્યો, દેવગુરૂ તથા સાધર્મિક ભક્તિમાં પરાયણ, દીનબંધુઓ પ્રત્યે દયાળુ, પરોપકારવ્યસની એવો ભીમસેન રાજા ધર્મ-અર્થ-કામને અબાધક રીતે રાજ્યનું પાલન કરવા લાગ્યો. સમયને સથવારે દિવસો પસાર થઇ રહ્યા હતા તેવામાં એક દિવસ જિનેશ્વર પરમાત્માની ભક્તિમાં તત્પર એવા એક વિદ્યાધરને બહાર પોતાના ઉદ્યાનમાં આવેલા જોઇને રાજા ભીમસેન પૂછે છે, ‘“ હે ભદ્ર પુરૂષ ! આપ ક્યાંથી પધારો છો ? '' વિદ્યાધર કહે છે, ‘ મહારાજા ! તીર્થાધિરાજ શ્રી શત્રુંજયમહાગિરિ તથા મહાપ્રભાવક ઉજ્જયંત મહાગિરિની યાત્રા કરીને હું અહીં જિનેશ્વર પરમાત્માની ભક્તિ કરવા આવ્યો છું.’' 64 વિદ્યાઘરના વચનોથી મહારાજા ભીમસેનને સ્મરણ થયું કે, “ અહો ! ધિક્કાર છે મને ! જે રૈવતગિરિ મહાતીર્થના અચિન્ત્યપ્રભાવથી જ હું આજે આટલા સુખનો સ્વામી બન્યો છું તેનુંજ હું સ્મરણ કરતો નથી ! અને ફરી તે મહાતીર્થની યાત્રા ભક્તિ કરવાનો વિચાર પણ કરતો નથી ’’ ઉપકારીના ઉપકારનું સ્મરણ કરવામાં ચૂકી ગયેલો શોકાતુર બની વૈરાગ્ય પામેલો રાજા ભીમસેન રાજ્યનો સઘળો ભાર લઘુબંધુ જયસેનને સોંપીને અલ્પ સેવક સમૃદ્ધિ સાથે લઇને રૈવતાચલ તરફ પ્રયાણ કરે છે. પ્રથમ સિદ્ધગિરિ મહાતીર્થ ઉપર યુગાદિજિનની પૂજા-ભકિત સાથે અઠ્ઠાઇ મહોત્સવ કરી તે રૈવતગિરિ તીર્થ ઉપર જાય છે. ત્યાં કપુર, કેશર, ઉત્તમચંદન, નંદનવનમાં થયેલા વિવિધ પુષ્પોથી શ્રી નેમિનાથ પરમાત્માની પૂજા કરી વિવિધ ઉત્સવપૂર્વક પરમાત્માની ભકિત કરે છે. અનુક્રમે દાન, શીલ,તપ,ભાવભેદ રૂપી ચતુર્વિધ ધર્મની ઉત્કૃષ્ટ આરાધના કરે છે. ૪ Jain Ed rary.org Page #56 -------------------------------------------------------------------------- ________________ અવસરે જ્ઞાનચન્દ્રમુનિનો સમાગમ થતાં તેઓશ્રીની સુમધુર ધર્મવાણીના શ્રવણના પ્રભાવથી સંસારપ્રત્યે વિરતચિત્ત બનેલો ભીમસેન દીક્ષાગ્રહણ કરે છે. સંયમધર્મની સાધનામાં મગ્ન બનેલ રાજર્ષિ ભીમસેન જ્ઞાનશિલામાં દુષ્કરતપની આરાધના માંડે છે, પૂર્વ અવસ્થામાં કરેલા મહાપાપકર્મના જ્ગ્યાને તપાગ્નિ દ્વારા ભસ્મીભૂત કરતો એવો તે આ રૈવતગિરિ મહાતીર્થના પ્રચંડ પ્રભાવથી આઠમા દિવસે કેવલજ્ઞાન પામી અવસરે સ્વઆયુષ્ય પૂર્ણ કરી શિવપદનો સ્વામી બને છે. આ મહાતીર્થના પ્રભાવથી મહાપાપી, મહાદુષ્ટ એવા ફુટરોગી પણ મોક્ષ સુખના સ્વામી બને છે, આ તીર્થ ઉપર કરેલ અલ્પદાન પણ અતિવૃદ્ધિ પામી મુકિતરૂપી સ્ત્રી સાથે સંગમ કરાવે છે, આ રીતે આ તીર્થ ઉપર અનેક મુનિવરો પોતાના અશુભ કર્મોને ખપાવી શાશ્વતપદને પામ્યા છે. Jain Ed Entry DJ Page #57 -------------------------------------------------------------------------- ________________ અશોકચન્દ્ર જંબૂદ્વીપના ભરતક્ષેત્રની ભોમકા ઉપર ચંપાપુરી નામની નાની પણ રળિયામણી નગરીમાં પૂર્વત અશુભકર્મના તીવોદયના કારણે દીર્ધકાલીન દરિદ્રતાના દર્દથી શોકાતુર એવો અશોકચંદ્ર નામનો ક્ષત્રિય વસતો હતો. નિર્ધનપણાની વસમી વ્યથાથી અત્યંત કંટાળી ગયેલો તે સતત ઉદ્વેગ અનુભવતો ગૃહત્યાગ કરી રખડતો રખડતો એક સ્થાનથી બીજે સ્થાને ભટકી રહ્યો હતો. અનાદિકાળના અશુભકર્મના ધનોર વાદળોના અંધકારને ભેદનારા તેજસ્વી પ્રકાશનું આગમન થતું હોય તેમ માર્ગમાં તપના તાપથી તપાવેલ કંચનવર્ણ કાયાધારણ કરેલ એક મુનિવરનો મેળાપ થયો. મહાત્માના દર્શન થતાંની સાથે જ અશોકચન્દ્ર હાથજોડી નમસ્કાર કરી તે મહાત્માને ખૂબ જ નમ્રભાવે પોતાની દરિદ્રતાનો નાશ કરવાના ઉપાયો પૂછે છે, ત્યારે મહાત્મા કહે છે, “હે વત્સ! શુદ્ધ ચૈતન્યસ્વરૂપ આત્મા આ ભવસંસારમાં ભમવા માટે અસમર્થ હોવા છતાં બળવાન એવા પૂર્વજન્મોમાં ઉપાર્જિત કરેલા કર્મને આધીન બની સુખ-દુખના અનુભવ કરતો હોય છે. તે રીતે તારા પૂર્વભવોના કરેલા દુષ્કતોના ફળરૂપે જ તારું આ દારિદ્ર જણાય છે તેથી અન્ય સેંડો ઉપાયોની વણઝારમાંથી બહાર નીકળી એકમાત્ર રેવતગિરિ મહાતીર્થની સેવાભક્તિ કરવામાં આવે તો અત્યંત અલ્પકાળમાં ભવોભવના અશુભકર્મોના ભુક્કા બોલાઈ જાય છે.” મહાસંયમીના સુધારસનું આસ્વાદ કરીને સંતુષ્ટ થયેલો અશોકચન્દ્ર રૈવતગિરિ મહાતીર્થ તરફ પ્રયાણ આદરે છે, મહાતીર્થને ભેટવાના મનોરથ સાથે એક એક ડગલે અનેક જન્મોના અશુભકર્મો ખપાવતો અશોકચન્દ્ર મહાતીર્થના પરમસાન્નિધ્યમાં આવે છે. દરેવતગિરિ સમરૂં સદા, સોરઠદેશ મોઝાર, માનવભવ પામી કરી, ધ્યાવું વારંવાર..” “આ તીર્થપર જે ભાવથી, અલ્પપણ ધર્મને કરે, આ લોકથી પરલોક વળી, પરલોકને તે વરે, જે તીર્થની સેવા થકી, ફેરા જન્મોના ટળે, એ ગિરનારને વંદતા, પાપો બધા દૂર જતાં...” Page #58 -------------------------------------------------------------------------- ________________ - 11111111111 મ i rmwાળા::::::: territors: 11::11:11:11:11 કાકા- કાકી ના જમાનratiાન : કામના કલાક - મહાતીર્થના આવા પ્રભાવને મુનિવરના મુખકમલથી સાંભળીને અશોકચન્દ્ર તો રેવતગિરિના ઉચ્ચ શિખરે ધૂણી ધખાવી સ્થિરચિત્તે તપયજ્ઞની ઘોર સાધનાને આદરે છે. તપયજ્ઞના તાપથી પ્રભાવિત થયેલ ગિરનાર મહાતીર્થની અધિષ્ઠાયિકા અંબિકાદેવી પ્રસન્ન થઈ, જેના સ્પર્શમાત્રથી લોખંડ પણ સુવર્ણ બની જાય તેવો દરિદ્રતા દૂર કરનારો પારસમણી અશોકચન્દ્રને આપે છે. પારસમણીના પ્રગટ પ્રભાવથી અઢળક સંપત્તિનો સ્વામી બનેલો અશોકચન્દ્ર પોતાના જંગી સૈન્યબળના પ્રતાપે રાજ્યની પ્રાપ્તિ કરે છે. પૂર્વકૃત અશુભ કર્મના પડલ દૂર થઈ શુભકર્મનો સૂર્ય મધ્યાહ્ન ચઢવા લાગ્યો. સંપત્તિના પ્રતાપે પામેલ ભોગવિલાસની સામગ્રીમાં ચકચૂર બનેલો અશોકચન્દ્ર એક દિવસ અચાનક વિચારે ચડે છે કે, “રેવતગિરિ મહાતીર્થ તથા શાસને અધિષ્ઠાયિક અંબિકાદેવીના પુણ્યપ્રસાદથી આજે આ રાજભવાદિ સામગ્રીની પ્રાપ્તિ થવાથી ભોગસુખના વિષયરાગમાં આસક્ત બનેલો હું તે ઉપકારીનું સ્મરણ પણ નથી કરતો? ધિક્કાર છે મારી જાતને! હું કેવો કૃતદન બન્યો! પસ્તાવાના નિર્મલ ઝરણામાં સ્નાન કરતો અશોકચન્દ્ર પોતાની સકલ રિદ્ધિ-સિદ્ધિ સાથે ઠાઠમાઠથી સંઘ તથા સ્વજનોથી પરિવરેલો માર્ગમાં ઠેર ઠેર અનેક ગામોમાં સેવાભક્તિ, અનુકંપા, સ્વામિવાત્સલ્ય, જિર્ણ થયેલા જિનાલયોના જિર્ણોદ્ધારના કાર્યો આદિ અનેકવિધ સુકૃત કરતાં કરતાં પ્રથમ તીર્થાધિરાજ શ્રી શત્રુંજય મહાતીર્થની યાત્રા કરી અનંતા તીર્થકરોની સિદ્ધભૂમિ એવા રેવતગિરિ મહાતીર્થની યાત્રાર્થે જાય છે. ગિરિઆરોહણ કરી મહાપ્રભાવક એવા ગજપદાદિ કુંડના પવિત્ર જલ વડે શ્રી નેમિપ્રભુની સ્નાત્રાદિવિધિ સમેત ભક્તિ કરે છે, ત્યારબાદ શાસન અધિષ્ઠાયિકા અંબિકાદેવીને પુષ્પાદિસહિત પૂજીને વૈરાગ્યવાસિત અશોકચન્દ્ર વિચારે છે કે, “અરે! આ રેવતગિરિ મહાતીર્થના મહાપ્રભાવથી હું છેલ્લા ૩૦૦ વર્ષથી અનેકવિધ રિદ્ધિ-સિદ્ધિ અને રાજવૈભવ સાથે રાજ્ય ભોગવી રહ્યો છું. બસ! અનેક ભવોના દુઃખોની પરંપરા વધારનારા, સમુદ્રના તરંગ જેવા ચંચળ આ ભૌતિકસુખોને ભોગવી હવે હું ત્રાસી ગયો છું, હવે તો મારે અવિનાશી એવા મોક્ષસુખની પ્રાપ્તિ કરવી છે આવા ચિંતનની વાટે વિચરતાં અશોકચન્દ્ર પોતાના પુત્રને રાજવહીવટ સોંપીને શ્રી નેમિનાથ પરમાત્માના ચરણમાં શરણ ગ્રહણ કરી સંયમની સાધનામાં લાગી જાય છે અનેકવિધ આરાધના દ્વારા ભવોભવના કર્મનો ક્ષય કરવા તે રૈવતગિરિના પરસાન્નિધ્યમાં રહેવા લાગ્યો. તપાગ્નિ દ્વારા સર્વ કર્મમળને તપાવી શુભધ્યાનની ઉજવલ જ્વાળા પ્રગટાવી સર્વધાતી કર્મોને ભસ્મીભૂત કરી કૈવલ્યલક્ષ્મીની પ્રાપ્તિ કરે છે અને ત્યાંજ શેષ રહેલા સર્વ અઘાતી કર્મોનો પણ નાશ કરી રૈવતગિરિરાજની રળિયામણી ભૂમિ ઉપર મોક્ષ પદને પ્રાપ્ત કરે છે. Page #59 -------------------------------------------------------------------------- ________________ કાકા narre રાજાશાજનક s ensitive-=== શ્રી રેવતગિરિ મહાતીર્થની સેવા ભક્તિ દ્વારા મનુષ્યો આ જન્મમાં તો સઘળી સંપદાને પામે છે, વળી પરભવમાં સદ્ગતિ અને અંતે પરમગતિને પામે છે. અરે! પાપીમાં પાપી જીવો પણ આ તીર્થના પ્રભાવથી પાપ મુક્ત થાય છે. આ તીર્થનો મહિમા અપરંપાર છે, એટલે જ કહ્યું છે કે, આ તીર્થભૂમિએ પક્ષીઓની, છાયા પણ આવી પડે, ભવભ્રમણ કેરાં દુર્ગતિના, બંધનો તેનાં ટળે, મહાદુષ્ટને વળી કુષ્ટરોગી, સર્વસુખ ભાજન બને, એ ગિરનારને વંદતા, પાપો બધાં દૂરે જતાં....” 2 કલાકારક છે જ Jain Educatio n DIRીel S ite corary.org Page #60 -------------------------------------------------------------------------- ________________ સિદ્ધિદાયક રૈવતગિરિ સોરઠદેશના સુગ્રામપુર ગામમાં પૂર્વકર્મના તીવ્ર ઉદયને કારણે અનેક દોષોના ભંડાર સ્વરૂપ એક ક્ષત્રિય રહેતો હતો. કોઈપણ જાતના વ્રત નિયમરહિત લગામ વિનાના અશ્વની માફક તેનું જીવન સ્વચ્છંદતા અને સ્વતંત્રતાની પરાકાષ્ટાને આંબી રહ્યું હતું. તેના દિલમાં જીવમાત્ર પ્રત્યે કોઈ કરૂણા ન હોવાથી અનેક જીવોને નિર્દયપણે હણવામાં માહિર હતો, રાજા હરિશચન્દ્રનો કટ્ટર દુશ્મન હોય તેમ સત્યની સાથે તેને મહાભયંકર વેર હોવાથી હંમેશા કૂડ-કપટ અને મિથ્યાવચનોને ઉચ્ચારતો, અનેકવિધ દોષોથી ખદબદતો તે માર્ગમાં ચાલતાં વટેમાર્ગુને ત્રાસ પમાડી આનંદ માણતો હતો. આ રીતે હત્યા વગેરે મહાપાપકારી પ્રવૃત્તિના પ્રતાપે મહાપાપોદયના કારણે તેના શરીરમાં લૂન નામનો રોગ સર્વત્ર વ્યાપિ ગયો હતો. આ મહારોગથી અત્યંત ભયંકર પીડાને સહન કરતો તે ગામોગામ અને નગરે નગરે દીન બનીને રખડી રહ્યો હતો. પૂર્વભવના કોઈ પ્રચંડ પુણ્યોદયે એક જૈનમુનિ ભગવંતનો ભેટો થયો. તેઓને પોતાની દુઃખ ભરી કથની સંભળાવી તે આત્મસમાધિના ઉપાયની માંગણી કરતાં મુનિભગવંત સમક્ષ પોતાની ઝોળી ફેલાવે છે. નિષ્કારણ બંધુ મુનિવર શ્રી રૈવતગિરિ મહાતીર્થના માહાભ્યનું અદ્ભુત વર્ણન કરતાં તેના પ્રભાવનો પરચો મેળવવા તે રેવતાચલ મહાતીર્થની યાત્રાર્થે પ્રયાણ આદરે છે. ટૂંક સમયમાં રૈવતગિરિની સમીપ પહોંચી ગિરિ આરોહણ કરતો તે શ્રી નેમિપ્રભુના દર્શનથી નેત્રોને પાવન કરી ખૂબ ભાવપૂર્વક પ્રભુની પૂજા-ભક્તિ તથા ઉજ્જયન્તી નદીના નિર્મળ જલથી સ્નાન કરે છે, દ્રવ્ય અને ભાવ સર્વરોગોનો નાશ થતાં તે સમાધિપૂર્વક મૃત્યુ પામી સૂર્યમંડન સમાન દેડકાંતિવાળો, દસે દિશાઓને પ્રકાશ્યમાન કરનાર, અદ્ભુત રૂપવાન સુરસામ્રાજ્યને પામેલો દેવ થાય છે. | દિવ્યસુખના ભોગવટામાં પૂર્વભવને ભૂલેલા તે દેવને આકસ્મિક પરમાત્મા અને તીર્થના પરમોપકારનું સ્મરણ થાય છે. પૂર્વભવમાં ભરતચક્રવર્તી દ્વારા નિર્માણ કરાયેલા નેમિપ્રાસાદમાં પૂજાભક્તિ કરવાથી તેની પાપની પરંપરાનો નાશ થાય છે અને રૈવતગિરિ મહાતીર્થના પ્રચંડપ્રભાવના પ્રતાપે અત્યંત દિવ્યકાંતિવાન દેવપણાને પામે છે, તે ઉપકારોનું અંશાત્મક ઋણ ચૂકવવાની ભાવનાથી તે પુનઃ રેવતગિરિની સ્પર્શન-ભક્તિ કરવા જાય છે અને જિનાલયનું પણ નિર્માણ કરે છે. જેના અચિન્ય પ્રભાવથી મને આ સિદ્ધિની પ્રાપ્તિ થઈ છે તેનો જો આશ્રય ન કરીએ તો સ્વામિદ્રોહના ભયંકર પાપના પરિણામે દુર્ગતિમાં પતન થાય, વળી આ પ્રભુ તથા તીર્થની ભક્તિથી મને આગામી ભવમાં આનંદદાયક કેવલજ્ઞાનની અને પરમપદની પ્રાપ્તિ થશે તેથી જિક :IT T ER: TET ENTITIENTIRE Page #61 -------------------------------------------------------------------------- ________________ பாப்பாபப்பப்பப்பப்பப்பபாபபார்பயாபாாபப்பப்பம் હવે આ તીર્થને જ મારું આશ્રય સ્થાન બનાવું.એવો વિચાર કરી આ રેવતગિરિ તીર્થમાં સિદ્ધિવિનાયક નામનો અધિષ્ઠાયક બની તે શ્રી નેમિનાથ પરમાત્માના ભક્તજનોના બધાજ વાંછિતકાર્યોને પૂર્ણ કરવા સજ્જ બની જાય છે. ========1:18T11111111111111 નrtrixrTEXITIErrrrrrrrr xxxxxxxxxxxxxxr F Earnirirrrrrrrrrrr rrrrrrrr Jain Education Interational Page #62 -------------------------------------------------------------------------- ________________ સૌભાગ્ય મંજરી ભરતક્ષેત્રના દક્ષિણપથમાં કર્ણાટક નામે દેશ હતો, જ્યાં અનેકવિધ રાજવૈભવવાળો ચક્રપાણી રાજા હતો; સૌને પ્રિય, રૂપવાય, અનેક ગુણોથી ઉજ્જવળ એવી પ્રિયગુમંજરી નામની પત્ની હતી. દિન-પ્રતિદિન ભોગવિલાસાદિ રાજસુખોને ભોગવતાં અનુક્રમે પ્રિયંગુમંજરી રાણીની કુક્ષીએ પુત્રીનો જન્મ થાય છે. પરંતુ જન્મથી જ સર્વાંગેસુંદર હોવા છતાં અશુભ કર્મની બલિહારીના મહાપ્રભાવે તેનું મુખ વાનરી જેવું હતું. રાજા પણ આ ઘટનાને જોઇને અત્યંત વિસ્મય પામી ગયો અને કોઇ અમંગળની શંકાથી તેના ઉપશમ માટે ઠેર ઠેર દેવી-દેવતાઓની પૂજા, સ્નાત્રાદિ મહોત્સવ વગેરે અનેક શાંતિકર્મના અનુષ્ઠાનો કરાવે છે. મુખથી કદરૂપી પરંતુ સૌભાગ્યમાં સુંદર એવી તે રાજકુમારીનું સૌભાગ્યમંજરી નામ રાખ્યું, અનુક્રમે તે ચોસઠ કલાઓમાં નિપુણતા પ્રાપ્ત કરે છે. એક્વાર તે રાજદરબારમાં મહારાજાના ખોળામાં બેઠી હતી તેવા અવસરે કોઇ પરદેશી પુરૂષ રાજસભામાં પ્રવેશ કરે છે અને મહારાજા સમક્ષ તીર્થાધિરાજ શ્રીપુંડરીકગિરિનું માહાત્મ્ય કહી સંસારતારક અને પુણ્યના કારક એવા રૈવતગિરિ મહાતીર્થના માહાત્મ્યનો પ્રારંભ કરતાં કહ્યું, “મહારાજ! આ અવનીતલ ઉપર પુણ્યનો સંચય અને દુઃખ-દારિદ્રનો નાશ કરાવનાર રૈવતાચલ પર્વત જય પામે છે, સર્વપ્રકારના કલ્યાણનું નિર્માણ કરવામાં કુશળ એવા આ રૈવતગિરિ પર આ ભવ કે પરભવમાં દારિદ્ર કે પાપનો ભય રહેતો નથી, આ ગિરિવરના પવિત્ર શિખરો, નદીઓ, ઝરણાંઓ, ધાતુઓ અને વૃક્ષો સર્વજીવોને સુખ આપનારા છે, શ્રી નેમિનાથ પરમાત્માની સેવા માટે આવીને આનંદ-પ્રમોદ પામેલા દેવતાઓ તો સ્વર્ગમાં ઉત્પન્ન થતાં મહાસુખને તૃણથી પણ વધુ હલકા માને છે.” આ પ્રમાણે રૈવતગિરિ મહાતીર્થની અનેકવાતો સાંભળી મહારાજાના ખોળામાં બેઠેલી રાજકુમારી સૌભાગ્યમંજરીને જાતિસ્મરણજ્ઞાન પ્રાપ્ત થતાં તે મૂર્છા પામી જાય છે. રૈવતગિરિ માહાત્મ્યની વાતો સાંભળી મૂર્છા પામેલી સૌભાગ્યમંજરી શીતોપચારો વડે પુનઃચેતનવંતી બને છે, સચેતન થયા બાદ હર્ષઘેલી તે પિતાને જણાવે છે કે, “ઓ પિતાજી! આજનો દિવસ મારા માટે મહામંગલકારી છે, તેનું કારણ આપ ધ્યાનથી સાંભળજો! પૂર્વભવમાં આ પરદેશીએ વર્ણન કરેલા રેવતાચલ ઉપર હું વાનરી હતી, જાતિસ્વભાવથી ચંચળ એવી હું સ્વચ્છંદ અને અવિવેકપણે ગિરિના શિખરો, નદીઓ, ઝરણાઓ, વનો અને વૃક્ષો વચ્ચે સતત આમથી તેમ કુદાકુદ કરતી રહેતી હતી. તે ગિરિશિખરની પશ્ચિમદિશામાં અમલકીર્તિ નામની એક નદી છે. વિવિધ પ્રકારના વિશિષ્ટ પ્રભાવવાળા અનેક દ્રવ્યોથી ભરપૂર એવી એ નદી શ્રી નેમિનાથ પરમાત્માની અમિદ્રષ્ટિથી પવિત્ર બનેલી શોભી રહી છે. એક વખત સ્વભાવ પ્રમાણે આમથી તેમ દોડાદોડ કૂદાકૂદ કરતાં રખડતી હું વાનરના જુથ સાથે તે નદીના તટની સમીપ આવી. પરંતુ ભવિતવ્યતાના યોગે ૫૩ Jain Edu Page #63 -------------------------------------------------------------------------- ________________ E-11 અહીંથી તહીં કૂદાકૂદ કરવામાં ફલિત થયેલા આંબાના વૃક્ષની ગાઢ ડાળીના વિસ્તારમાં ફસાઇ જવાથી થોડી ક્ષણોમાં ત્યાં જ લટકતાં મૃત્યુ પામી. આ રૈવતગિરિ મહાતીર્થમાં વસવાના પ્રભાવથી ત્યાંથી મરીને હું તિર્યંચભવનો ત્યાગ કરી સીધી તમારી પુત્રી તરીકે અહીં જન્મ પામી છું. હવે અત્યંત સ્વરૂપવાન આ દેહ હોવા છતાં મને વાનરીનું મુખ મળવાનું કારણ આપ સાંભળો! તે આમ્રવૃક્ષની ગાઢ ડાળીઓના સમુહમાં ફસાયેલું મારૂ શરીર ડાળીના ઝૂકાવાથી ધીમે ધીમે અમલકીર્તિ નદીના જલમાં પડવાથી મનોહારી રૂપને ધારણ કરનારૂં બન્યું પરંતુ મારૂં મુખ ગીચઝાડીમાં ફસાયેલું જ રહેવાથી નદીના સુપવિત્ર જલના સ્પર્શથી વંચિત રહેવાથી હજુ સુધી મારું મુખ વાનરી જેવું રહ્યું છે. હે પિતાજી! હવે તે નદીના નિર્મળ જલના સ્પર્શથી વંચિત રહેલા મારા તે મસ્તકને આપ તરત જ તે નદીના પાવન જલમાં પાડી ઘો જેથી હું મુખ સહિત સર્વાંગી સુંદરપણાને પામી શકું. આ પરદેશી પુરૂષે વર્ણવેલા રૈવતગિરિ મહાતીર્થના માહાત્મ્યના શ્રવણથી મને જાતિસ્મરણ જ્ઞાન પ્રાપ્ત થયેલ છે, જેનાથી આ સઘળો વૃતાંત કહેવા સમર્થ બની છું! રાજકુમારીના આ વચનોને સાંભળી અત્યંત વિસ્મિત થયેલા રાજા ચક્રપાણીએ નદીના તટ સમીપે રહેલા આમ્રવૃક્ષની તે ગીચઝાડીમાં લટકતાં વાનરીના મુખને પવિત્રજલમાં પાડવા માટેનો સેવકને આદેશ કર્યો. મહારાજની આજ્ઞાને શિરોમાન્ય કરી સેવકો આજ્ઞાનું પાલન કરવા દોડી ગયા અને જે સમયે વાનરીના મુખને નદીના જલમાં પાડવામાં આવ્યું તે જ સમયે રાજકુમારી સૌભાગ્યસુંદરી પણ રૂપરૂપના અંબારવાળી સર્વાંગી સુંદરતાને ધારણ કરનારી બની ગઇ. ચક્રપાણી રાજા પણ તીર્થ માહાત્મ્યના સાક્ષાત્ પ્રભાવને જોઇને અત્યંત વિસ્મય પામી જાય છે. કોઇક જ એવા મોહને આધીન મંદમતિપુરૂષો હોય જે આવા પ્રસંગ પ્રત્યે શ્રદ્ધા ન ધરાવતા હોય! કારણકે મંત્ર, ઔષધી, મણિ અને તીર્થોનો મહિમા જ અચિત્ત્વ હોય છે. મહારાજા ચક્રપાણિ યુવાવસ્થામાં ડગમાંડી ચૂકેલી રાજકુમારી સૌભાગ્યમંજરીને સુયોગ્ય વરની શોધમાં તત્પર બને છે. ત્યારે કર્મની વિચિત્રતાના યોગે સંસારવાસથી વૈરાગ્ય પામેલી તે વિવાહની વાટના કાંટાળા માર્ગ ઉપર ડગ માંડવાને બદલે શાશ્વતસુખની સાધના માટે રૈવતગિરિ મહાતીર્થ તરફના સુખાળા માર્ગે વિચરવાનું પસંદ કરે છે. પિતાશ્રીને પોતાની ભાવના જણાવી તે તો રેવતાચલના શીતળ સાન્નિધ્યમાં રહી તીવ્રતપાચરણ દ્વારા અનેક જન્મોના અશુભકર્મોનો નાશ કરતાં શ્રી નેમિજિનના ધ્યાનમાં મગ્ન બની સ્વઆયુષ્ય પૂર્ણ કરી મૃત્યુ પામીને તીર્થરાગના ફળસ્વરૂપે તે તીર્થમાં જ વ્યંતરદેવી તરીકે ઉત્પન્ન થાય છે. પૂર્વભવના ભીષ્મતપના પ્રભાવથી તે નદીના દ્રહમાં નિવાસ કરીને શ્રીસંઘના અનેકવિઘ્નોનો નાશ કરનારી, સર્વ દેવતાઓને અનુસરવા યોગ્ય મહાદેવી થાય છે. Jain Educati renbrary.org Page #64 -------------------------------------------------------------------------- ________________ વશિષ્ટના ભરતક્ષેત્રની ભાગ્યવાનભૂમિ ઉપર આઠમા વાસુદેવ લક્ષ્મણ સમુદ્ર સુધી પૃથ્વીનું પાલન કરતા હતા. નદીના તટપાસે વશિષ્ટ નામનો એક તાપસપતિ અનેકવિધ મિથ્યાતપ કરી કાયાને અત્યંત કષ્ટ આપતો, મંત્ર-તંત્રાદિ વેદ-વેદાંગોનો અઠંગ જાણકાર હોવા છતાં કુટિલતાની કળામાં અત્યંત કુશળ હોવાથી મિથ્યાત્વી જનમાં તે ખૂબ જ માનનીય હતો. કંદમૂળ, ફળાદિનો આહાર અને નિર્મળ જળથી પોતાનો નિર્વાહ કરતા તે પર્ણકૂટીરમાં વસેલા હતા. એકવાર પર્ણકૂટીરના આંગણામાં વિસ્તારથી ઉગેલા નીવાર-ધાન્યાદિને ચરવા માટે એક સગર્ભા હરણી ત્યાં આવી ચડે છે. સ્વભાવથી કુર-ઘાતકી તેવા તે વિશિષ્ટ તાપસે ધીમા પગલે તે હરણી પાછળ જઈ તેના શરીર ઉપર લાઠી વડે તીવ્ર પ્રહાર કર્યો. હરણીના ઉદર ઉપર થયેલ દ્દઢપ્રકારના પરિણામે તેના ઘાથી ફાટી ગયેલા ઉદરમાંથી હરણીનું અપરિપક્વ બચ્યું બહાર પડી ગયું અને પ્રકારની તીવ્રવેદનાથી તડપતી હરણી પગની ખરીઓ વડે પૃથ્વીને ખોતરતાં તત્કાળ પ્રાણ ત્યાગ કરે છે સાથે સાથે બચ્યું પણ મૃત્યુ પામે છે. હરણી અને તેના અપક્વગર્ભનો તડફડાટ અને મૃત્યુના કરૂણ દ્રશ્યને નિહાળીને કુર અને ઘાતકી હૃદયવાળા વિશિષ્ટતાપસના અંતરની આકરી ભૂમિ પર પણ કરૂણા અને વાત્સલ્યના અંકૂરા ફુટી નીકળ્યા.... એક તરફ તેના હૈયામાં પશ્ચાતાપના ઝરણાં ઉભરાઈ રહ્યા હતા તો બીજી તરફ ચારેબાજુ જનમેદનીમાં તે અત્યંત તિરસ્કારને પાત્ર બન્યા. બાલ અને સ્ત્રી ઘાતકના બિરૂદથી સૌ તેના પ્રત્યે અરૂચિ-દ્વેષભાવની વર્ષા વરસાવી રહ્યા હતા. પોતે કરેલા પાપકર્મના પસ્તાવાથી ભીના થયેલા હૈયાવાળા વશિષ્ટમુનિ પોતાના સર્વકર્મમળનું પ્રક્ષાલન કરવાના શુભાશયથી પર્ણકૂટીર અને તે ગામનો ત્યાગ કરી વિવિધ તીર્થયાત્રાર્થે ચાલી નીકળે છે. પાપભીરુ વશિષ્ટમુનિ એક તીર્થથી બીજે તીર્થ ભમી રહ્યા હતા, નહીં કોઇનો સાથ અને સંગાથ એવા વશિષ્ટમુનિ નદીઓ, કહો, ગિરિઓ, ગામો, સમુદ્રતીર અને વનોમાં ભમી રહ્યા હતા. મહીનાઓ સુધી તીર્થયાત્રામાં ભમતાં ભમતાં તેની અડસઠતીર્થની યાત્રા પૂર્ણ થતાં સ્વાત્માને શુદ્ધ થયેલો માની તે પુનઃ પોતાની જૂની પર્ણકૂટીરમાં પાછા પધારે છે. તે અવસરે એકવાર ગામોગામ વિહાર કરી પૃથ્વીતલને પાવન કરતાં એક જ્ઞાની જૈનમહાત્મા તેમના આશ્રમની સમીપ આત્મસાધના માટે પ્રતિમા ગ્રહણ કરી કાઉસ્સગ્ગ ધ્યાને સ્થિર રહ્યા હતા. કેટલોક સમય પસાર થતાં આજુબાજુના ગામના અનેક ભક્તજનો તે મહાત્માના દર્શન, વંદન કરવા પધારવા લાગ્યા અને પૂર્વભવોના વૃતાંતને પૂછી પોતાના સંશયરૂપી અંધકારને દૂર સુદૂર ઉલેચવા લાગ્યા. પૂર્વભવનું કથન કરતાં તે મુનિવરની વાતો સાંભળી વશિષ્ટતાપસ પણ પોતાના સંશયની વાતો મહાત્માને પૂછવા લાગ્યા ======= ======== = આ દિવસ Jain Education menettona Fot o Personal use only wwwm ary.org Page #65 -------------------------------------------------------------------------- ________________ :::::::::::six:1:Fift11 નામના કે, “હે ભગવંત! મારી અડસઠતીર્થની યાત્રાથી મેં કરેલા સઘળા પાપકર્મોની શુદ્ધિ થઈ ગઈ કે નહીં?” ત્યારે મહાત્મા કહે છે, ધક્ષેત્ર અને તપશ્ચર્યા વિના માત્ર નદી, પર્વત, વન, ગિરિને દ્રહોમાં ભમવા માત્રથી કર્મનો ક્ષય થઈ પાપની શુદ્ધિ નથી થતી, મિથ્યાત્વી તીર્થમાં ભમવા માત્રથી તો કાયાનો કલેશ થાય છે અને કર્મક્ષયને બદલે ઉલટાનો વધુ ગાઢ કર્મોનો બંધ થાય છે, જો તમારે ખરેખર અશુભકર્મોનો ક્ષય જ કરવો હોય તો ચિત્તની શુદ્ધિપૂર્વક ક્ષમા-દયા-સત્ય-સંતોષાદિ ભાવોથી ભાવિત એવા વીતરાગ પરમાત્માનું મનમાં ધ્યાન કરી, રૈવતગિરિ મહાતીર્થમાં તપશ્ચર્યાદિ આરાધના કરો જેના દ્વારા તમારા તે પાપોનો ક્ષય થશે.” વશિષ્ટમુનિ પૂછે છે, હે ભગવંત! આપ કૃપાળુ જે મહાતીર્થની વાત કરો છો તે ક્યાં આવેલું છે? જ્ઞાની ભગવંત કહે છે, “રેવતગિરિ મહાતીર્થ એ સોરઠદેશમાં બાલબ્રહ્મચારી શ્રી નેમિનાથ પરમાત્માના પાવન પગલાં વડે પવિત્ર થયેલ ઉત્તમ તીર્થ છે. પાંચ ઈન્દ્રિયોનો નિગ્રહ કરી શ્રી અરિષ્ટનેમિપ્રભુનું નિર્મલભાવે એકાગ્રચિત્તે ધ્યાન ધરવું તે ઉત્તમ પ્રકારનો તપ છે. જો તમારે પાપકર્મનો ક્ષય કરી નિર્મલપુણ્યની પ્રાપ્તિ કરવી હોય તો સદ્ગતિની બાહેંધરી આપતા એવા રૈવતગિરિનો આશ્રય કરો." જ્ઞાનીભગવંતના વચનને હૈયામાં ધારણ કરી વશિષ્ટ તાપસ અત્યંત હર્ષસભર હૈ, આનંદથી વિકસિત થયેલાં નેત્રકમલ સાથે અંતરમાં તેજસ્વી શ્રી નેમિપ્રભુજીનું સ્મરણ કરી સમતા રસમાં સ્નાન કરતાં કરતાં તે રેવતાચલ પહોંચે છે, રૈવતગિરિમાં પ્રદક્ષિણા કરીને તે ઉત્તરદિશાના સોપાન માર્ગેથી ગિરિઆરોહણ કરે છે. ત્યાં માર્ગમાં છત્રશિલાને દક્ષિણદિશા તરફ મૂકીને તે અંબાકુંડના જલવડે સ્નાન કરે છે, સ્નાન કરતા કરતાં હૃદયકમળમાં સ્ફટિકમણિ જેવા નિર્મલ આઈત તેજનું ધ્યાન કરતાં વશિષ્ટમુનિ ધ્યાન અને ધ્યેયને ભૂલી અહમાં તન્મય બની જાય છે. જેવા કે સ્નાન કરીને બહાર આવે છે તે સમયે આકાશવાણી થાય છે કે, “હે તાપસમુનિ! ઘોરહત્યાના પાપથી મુક્ત બની હવે તું શુદ્ધ થયો છે, અંબાકુંડના મહાપવિત્ર જલ વડે સ્નાન કરવાથી તથા શુભધ્યાનના પ્રભાવથી તારું અશુભકર્મ ક્ષીણ થયેલ છે. તેથી હવે તું શ્રી નેમિનાથપ્રભુના ચરણનું શરણ ગ્રહણ કરી વશિષ્ટમુનિ પણ ક્ષણ બે ક્ષણ દિમૂઢ થઈ સ્વસ્થતા પામે છે ત્યારે આકાશવાણીના દિવ્યવચનોનું સ્મરણ કરતાં કહ્યુ સાથે તરત શ્રી નેમિનાથ ભગવાનના ચૈત્યમાં જઈ નમસ્કાર કરે છે અને સદ્ભાવપૂર્વક સ્તુતિ આદિ ભક્તિ કરી સમાધિથી ધ્યાન અને અત્યંત ઉગ્રતપ આદરી અવધિજ્ઞાનને પ્રાપ્ત કરે છે, જિનધ્યાનમાં પરાયણ બનેલ તે મૃત્યુ પામી પરમદ્ધિવાન દેવપણાને પામે છે. તેના હત્યાદોષના નાશને કારણે તે અંબાકુંડ હવે વશિષ્ટકુંડના નામે પ્રસિદ્ધ થયેલ છે, જેના જલના સસંર્ગથી વાતવ્યાધિ-પથરી, પ્રમેહ, કુષ્ટ, દાદર વગેરે રોગો નાશ પામે છે અને દસ્તર એવી હત્યાના પાપનો પણ ક્ષય થાય છે. TIT IT . THE IIT :::::: :::: ::::::::::: : rary.org Page #66 -------------------------------------------------------------------------- ________________ ગિરનાર મહાતીર્થના અધિષ્ઠાયક દેવો ગિરનાર મહાતીર્થના અચિન્ત્યપ્રભાવના કારણે અનેક આત્માઓ સન્માર્ગને પામ્યા છે. આ તીર્થના ઉપકારની અંશાત્મક ઋણમુક્તિ કાજે તે આત્માઓ દેવો થતાં આ તીર્થના ઉદય અને રક્ષણના કાર્યમાં લાગી ગયા. સર્વત્ર તીર્થની યશ-કીર્તિ ફેલાવવાના મહત્ત્વના કાર્યમાં લાગી તેઓએ આ તીર્થને જગમશહૂર બનાવવાના ભગીરથ પ્રયાસો કર્યા છે. ગિરનાર મહાતીર્થના વાયવ્યકોણમાં શ્રી નેમિનાથ પરમાત્માને મસ્તક પર ધારણ કરીને સર્વસંકટોનું હરણ કરવા માટે ઇન્દ્ર મહારાજા ઇન્દ્ર નામનું નગર વસાવીને રહ્યા છે. * ગિરનાર મહાતીર્થના ડમર નામના દ્વારમાં શ્રી નેમિપ્રભુના ધ્યાનથી પવિત્ર બનેલા બ્રહ્મેન્દ્રે સંઘની વૃદ્ધિ માટે પોતાની મૂર્તિ સ્થાપન કરી છે. ગિરનાર મહાતીર્થના નંદભદ્રનામના દ્વારમાં જિનેશ્વર પરમાત્માના ધ્યાનથી પવિત્ર બનેલ મનવાળો મલ્લિનાથ નામનો બળવાન રૂદ્ર દ્વારપાળ તરીકે ઉભો રહ્યો છે. ગિરનાર મહાતીર્થના મહાબલદ્વારમાં પોતાના મસ્તક પર છત્ર રૂપ કરેલા જિનેશ્વર ભગવાનના ચરણકમલથી આતપરહિત બનીને બલવાન બલભદ્ર રહ્યો છે. ગિરનાર મહાતીર્થના બકુલદ્વારમાં લોકોના વિઘ્નરૂપ તૃણના સમૂહને ઉડાડનાર મહાબલવાન વાયુકુમાર રહ્યો છે. ગિરનાર મહાતીર્થના બદરી દ્વારમાં પોતાનાં શસ્ત્રોથી વિઘ્નરૂપ શત્રુઓને હણનાર બદરીશ રહેલ છે. ઉત્તરકુરૂ દ્વારમાં રહેનારી સાત માતા દેવીઓ રહી છે. * ગિરનાર મહાતીર્થના કેદારદ્વારમાં કેદાર નામનો રૂદ્ર ગિરિવરનો રક્ષક થઇને રહ્યો છે. આ રીતે આઠે દિશાઓમાં આઠ દેવતાઓએ નિવાસ કર્યો છે. જેમ જિનેશ્વરદેવની પાસે આઠપ્રાતિહાર્ય શોભી રહ્યા હોય તેમ આ આઠ દેવતાઓ ગિરિવરની ઉપર સ્વઆયુધ ઊંચા કરી પ્રાતિહાર્ય થઇને તીર્થની રક્ષા કરી રહ્યા છે. શ્રી નેમિપ્રભુની સેવા દ્વારા અત્યંત પવિત્ર અને નિર્મળ બનેલા અસંખ્ય દેવતાઓ આ મહાતીર્થ ઉપર આવતાં સૌ ભવ્યજીવો પ્રત્યે વાત્સલ્યભાવ રાખી સૌના મનોરથોને પૂરા કરે છે. મુખ્ય શિખરથી ઉત્તર દિશાએ તે દિશાનો રક્ષક મહાબલવાન મેઘનાદ છે. * * Jain Educatio ૫૭ 52y.org Page #67 -------------------------------------------------------------------------- ________________ પશ્ચિમદિશાનો રક્ષક વાંછિત અર્થને આપનારો રત્નમેઘનાદ છે. પૂર્વદિશામાં સિદ્ધિવિનાયક નામનો દેવ છે. દક્ષિણદિશામાં સિંહનાદ નામનો છે, એ ચારે દેવોથી તે શિખર જાણે કે ચૌમુખજી ન હોય તેવું ભાસે છે. મુખ્ય શિખરથી ચારે દિશામાં બે-બે નાના શિખરો છે, ત્યાં મૃત્યુ પામેલો અથવા બાળવામાં આવેલો મનુષ્ય પ્રાયઃ કરીને દેવપણાને પામે છે. ત્યાં રહીને તપશ્ચર્યા કરતાં અને શ્રી નેમિનાથ ભગવાનનું ધ્યાન ધરતાં મનુષ્યો એ ષ્ટસિદ્ધિ મેળવીને પ્રાન્ત મોક્ષપદને પ્રાપ્ત કરે છે. * આ શિખર ઉપર છાયાવૃક્ષો, ઘટાદાર કલ્પવૃક્ષો, કાળી ચિત્રકવેલી, વાંછિત ફળ આપનારી વેલડીઓ, રસકૂપિકા આદિ અનેક પદાર્થો છે જે પ્રાણીઓને પોતાના પુણ્યથી જ પ્રાપ્ત થાય છે. * આ ગિરિવરના પ્રત્યેક વૃક્ષમાં, પ્રત્યેક સરોવરમાં, પ્રત્યેક કૂવામાં, પ્રત્યેક દ્રહમાં, પ્રત્યેક સ્થાનમાં, પ્રત્યેક શિખરમાં, શ્રી નેમિનાથભગવાનના ધ્યાનમાં સદા તત્પર એવા અનેક દેવતાઓએ નિવાસ કરેલ છે. કોઈ કન્યાના હારની મધ્યમાં રહેલા મુખ્ય રત્ની જેમ તે સર્વની મધ્યમાં ઉંચા શિખર ઉપર શ્રીસંઘના વાંછિત અર્થને આપનારી સિંહવાહિની અંબિકાદેવીની નિવાસ છે. જ્યાં રહીને શ્રીનેમિનાથ પરમાત્માએ જરા પાછું વાળીને જોયું હતું કે, તેમના બિંબવડે પવિત્ર એવું શિખર અવલોકન” એવા નામથી પ્રખ્યાત થયેલું છે. અંબાગિરિની દક્ષિણ તરફ સર્વ શસ્ત્રો વડે યુદ્ધથી મદોન્મત એવા શત્રુઓના સમૂહને રોકનાર ગોમેધ યક્ષ રહેલો છે. ઉત્તરદિશાએ સંઘના વિદનસમૂહને હરવા ચતુર એવી, પ્રસન્નનયના મહાજવાળા દેવી રહેલાં છે. કૃષ્ણવાસુદેવે પૂજા કરતી વખતે પોતાનું છત્ર જે શિલા પર મૂકીને પાછું લીધેલું, તે શિલા લોકોમાં છત્રશિલા એવા નામથી પ્રખ્યાત થઈ છે. આ ગિરિવર ઉપર એવાં અનેક શિખરો અને ગુફાઓ છે જ્યાં જિનેશ્વર પરમાત્માની સેવામાં તત્પર એવા ઘણાં દેવતાઓએ આશ્રય કરેલો છે. તેથી આ ગિરિ સ્વર્ગથી પણ અત્યંત મનોહર અને જાણે દેવતામય થયો હોય તેમ જણાય છે. Jain Education international Page #68 -------------------------------------------------------------------------- ________________ પરમાત્માની પ્રતિમાનો પ્રભાવ ભારત દેશની ધન્યધરા ઉપર મોગલ સામ્રાજ્યનો એ કાળ હતો. ધર્મઝનૂની અનેક મોગલ બાદશાહઓએ શ્રી જિનેશ્વર પરમાત્માના શાસનને ઘણું જ નુકશાન કરેલ છે. જિનાલયો અને જિનપ્રતિમાઓને ધરાશાયી કરવામાં કેટલાય બાદશાહઓએ પાછી પાની કરી ન હતી. બીજી તરફ અનેક મોગલ બાદશાહ શ્રી જિનેશ્વર પરમાત્માના સિદ્ધાંતો અને સાધુભગવંતોના જીવનને નિહાળી ખૂબ જ પ્રભાવિત થયાના પ્રસંગો પણ ઇતિહાસના પાને પાને કંડારાયેલા છે. જિનધર્મને શરણે ગયેલા આચાર્ય જિનપ્રભસૂરિજી પ્રભુના શાસનને શોભાવી રહ્યા હતા. જનમેદનીમાં ધર્મ અને કર્મની વાતોની વિવિધ વાનગી પીરસી રહ્યા હતા. સૂરિજીની વાણીથી પ્રભાવિત બનેલા બાદશાહ સુરત્રાણ તેમના પ્રત્યે અત્યંત આદરવાન બન્યા, અવસરે અવસરે સૂરિવર અને રાજવરની જ્ઞાનગોષ્ઠિ ચાલતી રહેતી હતી, એકવાર અચાનક બાદશાહ સૂરિવરને પૂછે છે, “ગુરૂવર! આપ પૂજ્યના મુખેથી અનેકવાર ગિરનાર ગિરિવરના વખાણ સાંભળ્યા છે તો શું ખરેખર! આ ગિરનાર ગિરિવરનો કોઇ પ્રભાવ છે?” બાદશાહના સંશયનું સમાધાન ન કરતાં હોય? તેમ સૂરિવર કહે છે, “બાદશાહ! ગિરનાર મહાતીર્થના મહિમાની વાતો જ અનેરી છે. અરે! માત્ર જૈનધર્મ નહીં પરંતુ અન્યધર્મોમાં પણ તેનો મહિમા અપરંપાર દર્શાવવામાં આવ્યો છે. આ ગિરનાર ગિરિવર ઉપર અમારા વર્તમાન ચોવીસીના બાવીસમાં તીર્થંકર બાલબ્રહ્મચારી શ્રી નેમિનાથ પ્રભુના દીક્ષા, કેવળજ્ઞાન અને મોક્ષકલ્યાણક થયા છે.” બાદશાહ કહે, “તમારા આ પથ્થરના પ્રતિમાઓ અને જિનાલયોનો કોઇ પ્રભાવ જોવા મળે?” સૂરિજી કહે “આ જિનબિંબનો પ્રભાવ અનેરો છે, આ પ્રતિમા કોઇ અસ્ત્ર કે શસ્ત્રોથી છેદાય કે ભેદાય તેમ નથી, અગ્નિમાં બળતી નથી. વજ્રમયી આ પ્રતિમા દેવાધિષ્ઠિત છે!” Jain Edu વિસ્મિતવદને બાદશાહ કહે, “શું વાત કરો છો મહાત્મા!” (સૂરિવરના વચન ઉપર શંકા સાથે મનમાં વિચારવા લાગ્યો, પોલાદી લોખંડ સામે આ પથ્થરની પ્રતિમાની શું હેસીયત કે તેની સામે ટકી શકે? આ પ્રતિમાની કસોટી અવશ્ય કરવી જ જોઇએ.) સમયના વહેણ વહેતાં ચાલ્યાં, બાદશાહે સૂરિવરને ગિરનારની યાત્રા કરવાની પોતાની ભાવના વ્યક્ત કરી અને TURE---- IT ૫૯ V.org Page #69 -------------------------------------------------------------------------- ________________ રાજવૈભવ સાથે ગિરનાર તરફ ડગ મંડાયા.... જોતજોતામાં ગિરનારની સમીપે પહોંચતા ગિરનાર પર્વતના વિવિધ શિખરોની હારમાળાએ બાદશાહનું મન હરી લીધું. ગુર્જરદેશના ગૌરવને પ્રત્યક્ષ નિહાળી આજે તે આનંદવિભોર બની ગયો હતો. ચારેકોર લીલી ચાદર બિછાવી હોય તેવી વનરાજીને નિરખતાં બાદશાહના નેત્રકમલો વિકસિત થયા. કુદરતના ખોળે અડગ ઉભેલા આ ગિરિવરને જોઇ બાદશાહ હેબતાઇ ગયો. પર્વતના કપરાં ચઢાણ સર કરી તે શ્રી નેમિનાથદાદાના જિનાલયના પ્રાંગણમાં આવ્યો. તેના તનના થાક સાથે મગજનો પારો પણ નીચે ઉતરવા લાગ્યો. રંગમંડપમાં પ્રવેશ કરી શ્રીનેમિનિરંજનને નિરખતાં જ બાદશાહ તેના મોહમાં પડી ગયો, શું આ પ્રતિમા છે? કે સાક્ષાત્ મૂર્તિ છે! આની તે પરીક્ષા થાય? તેની લાગણી અને બુદ્ધિ વચ્ચે દ્વન્દ્વ યુદ્ધ મંડાયુ, અંતે બુદ્ધિનો વિજય થતાં તેણે પરીક્ષા કરવાનું નક્કી કર્યુ. બાદશાહે પ્રતિમાની પરીક્ષા કાજે શસ્ત્રશક્તિનો ઉપયોગ કરવાનો પ્રારંભ કર્યો અને સૂરિવરે મંત્રશક્તિનો ઉપયોગ કરવાનો પ્રારંભ કર્યો. તે પરમાત્માના ધ્યાનમાં લીન બન્યા તે જ સમયે બાદશાહે પ્રભુજીની પ્રતિમા ઉપર એક પછી એક દ્રઢપ્રહાર શરૂ કર્યા પણ... અફસોસ! તેનો એક પણ પ્રહાર પ્રભુજીની પ્રતિમાને નુકશાન કરવા સમર્થ ન બન્યો. એક તરફ તેનું માનભંગ થતાં તેની આંખોમાંથી આક્રોશના અંગારા વરસવા લાગ્યા જ્યારે બીજી તરફ શસ્ત્રપ્રહારના ઘર્ષણના કારણે તે જિનબિંબમાંથી અગ્નિના તણખા ઝરવાના શરૂ થયા. બાદશાહ આ ચમત્કારને જોતા જ બેબાકળો થઇ ગયો, રખેને આ અગ્નિના તણખા જ્વાળાનું સ્વરૂપ પકડે અને મારા દેહનો ભરડો લઇ નાંખે! તેવા ભયથી તેણે શસ્ત્રને જમીન પર ફેંકી દીધું. બાદશાહ ભયભીત બની સૂરિજીના ચરણોમાં ઝૂકી ગયો. સૂરિજીએ ધ્યાનભંગ કરી પરિસ્થિતિને જોતાં તેના હર્ષનો પાર ન રહ્યો. સૂરિવરે તેના મસ્તક ઉપર હાથ મૂકી તેના મિથ્યાત્વના ઝેરને વમન કરાવી સમ્યક્ત્વના બીજનું વપન કર્યું. પછી બાદશાહ દોડતો પ્રભુના ચરણકમળમાં આળોટવા લાગ્યો. પોતે કરેલા દુષ્કૃતના પશ્ચાતાપ રૂપે માફી માંગી પરમાત્માના પ્રભાવના પારખા કરવાની ભૂલનો એકરાર કર્યો. પ્રભુના ખોળામાં મસ્તક ઝૂકાવી નાના બાળકની માફક રૂદન કરવા લાગ્યો થોડીવાર બાદ સ્વસ્થ થઇ પ્રભુના ચરણે સુવર્ણ ધરી બાદશાહે વિદાય લીધી. બાદશાહ પરમાત્માની પ્રતિમાના પ્રભાવનો અનુભવ કરે છે, તે જ રાત્રિએ તેમના કેટલાંક ધર્મઝનૂની અનાર્ય સાથીદારો ઉશ્કેરાયા અને બાદશાહે અનુભવેલા પ્રગટપ્રભાવને નામશેષ કરવા એક નવો કીમીયો ઘડવા લાગ્યા. ગિરનાર ગિરિવરના જિનાલયોમાં જેટલા શ્યામવર્ણીય પ્રતિમાઓ બિરાજમાન હતા, તે બધાને ભેગા કરી એક ઓરડામાં પૂરી દે છે અને જૈનશ્રાવકવર્ગને જણાવે છે કે, “જો આ બધાં કાળીયા દેવો રાત્રે કોઇ ચમત્કાર બતાવશે, તો અમે આ ૬૦ Jain Educatio : lily Page #70 -------------------------------------------------------------------------- ________________ પ્રતિમાઓ તમને પાછી સોંપણું, અન્યથા પ્રભાતે સમગ્ર જનમેદની વચ્ચે જાહેરમાં આ પ્રતિમાઓના ચૂરેચૂરા કરી નાંખશું.” સમગ્ર શ્રાવકવર્ગ ચિંતિત બન્યો, બ્ન જાણ્યું જાનકીનાથે સવારે શું થવાનું છે? ” સૌ શોકાતુર બની ગયા. ઉષાના તેજકિરણોએ અંધકારની ચાદરને દૂર ખસેડી. આજે તે અનાર્યોના આનંદનો પાર ન હતો. રાત્રે એકપણ પ્રતિમાએ પરચો બતાવ્યો ન હતો, તે વાત શ્રાવકવર્ગને જણાવીને કહ્યું, “આ તમારા પથ્થરના પૂતળા આખી રાત પથ્થરની માફક જડ જ રહ્યા છે, નથી તો તેમના મુખમાંથી એક શબ્દ નીકળ્યો કે, નથી તો તેમનું એક રૂંવાડુ પણ ફરક્યું, હવે તેના ચૂરેચૂરા થતાં જોવાના પરમસૌભાગ્યનો અવસર આવી ગયો છે, તેના માટે તૈયાર થઇ જાઓ.” શ્રાવકવર્ગમાં ભયનો સોંપો પડી ગયો. સૌ મંત્રમુગ્ધ થઇ ગયા, હવે શું થશે? આ પ્રભુજીની પ્રતિમાના ચૂરેચૂરા થતાં પહેલાં તો અમારું પ્રાણપંખેરૂ ઉડી જાય તો સારું! સૌ સૂરિવર પાસે જઇ આજીજી કરવા લાગ્યા, “હવે આપ જ અમારા શરણાધાર છો ગુરૂદેવ! ગમે તેમ કરી આ પ્રતિમાના ચૂરેચૂરા થતાં અટકાવો!” સૂરિવર આ ઘટનાનો વૃતાંત સાંભળીને ગંભીર બન્યા, તાત્કાલિક બાદશાહને વિસ્તારથી વાત કરી. બાદશાહ તે ધર્મઝનૂનીઓના આ કારસ્તાનથી સંપૂર્ણ અજ્ઞાત હતાં. પરંતુ આ હકીકત જાણીને તેને ગઇ રાત્રીએ પોતાને આવેલા સ્વપ્નની ખૂટતી કડી અહીં જોડાતી હોય તેનો અણસાર આવ્યો. રાજપુરૂષોને તાત્કાલિક તે ધર્મઝનૂની અનાર્યોને પોતાની સમક્ષ હાજર કરવાનો હુકમ ફરમાવ્યો. બાદશાહ સલામતનું આમંત્રણ સાંભળી અનાર્યો પણ હોંશે હોંશે આવ્યા. રાત્રિ દરમ્યાન બનેલ ઘટનાદિ વિગત જણાવીને બાદશાહને કહેવા લાગ્યા, “આ મૂર્તિ વગેરેના પ્રભાવની વાત તો બકવાશ છે, મહારાજા! ગઇ કાલે આપ તો છેતરાઇ ગયા છો! આ કાળા ભૂતડાં તો આખી રાત મુંગા જ રહ્યા છે!” બાદશાહ ગંભીર થઇને કહે, “આ પ્રભાવ વગેરેનો અનુભવ કિસ્મતમાં હોય તો થાય! અરે! આજે જ રાત્રે મને ખ્વાબમાં એક ગંભીર અનુભવ થયો. બાદશાહ! ખ્વાબમાં શું કોઇ પ્રભાવ જોયો?” અનાર્યો બોલ્યા. બાદશાહ કહે, “હા! આજે રાત્રે આ ભૂતડાંઓએ મને ભયંકર ચેતવણી આપીને સાવધાન કર્યો કે, જો કાલે સવારે તમારા ધર્મઝનૂની અનાર્યો દ્વારા જિનપ્રતિમાને લેશમાત્ર પણ નુકશાન પહોંચાડવામાં આવશે તો તમે તમારા ખુદાને યાદ કરી લેજો પછી ઝહનમમાં તમારો ખુદા મળવાનો નથી. બાદશાહ સલામતની આ ગંભીર વાતો સાંભળીને તે અનાર્યોના તો મોતીયા મરી ગયા કે, જો હવે રાજા ખફા થશે તો ૬૧ Page #71 -------------------------------------------------------------------------- ________________ આપણા બાર વાગી જવાના અને બન્યું પણ એવું કે બાદશાહ સલામત તો અત્યાર સુધી મુંઝવણમાં હતા કે, આ અનાર્યો અને પ્રતિમાને નુકશાન આ બધી શું બાબત છે? પરંતુ અનાર્યોના આ ખુલાસાથી તેની ગુંચવણના કોકડા ખૂલવા લાગ્યા અને સ્વપ્નની હકીકતના છેડા મળી ગયા. બાદશ!હ સલામત ધમધમી ગયા, અત્યંત આવેશવાળી તેમની વિકરાળ મુખાકૃતિ જોઇને સૌ અનાર્યોના પગ ધ્રુજવા લાગ્યા. તે કહે, “આ જિનપ્રતિમાના પ્રભાવની વાતને બકવાશ કહેનારા તમે કોણ? આ ખુદા તો જીવતાં જાગતા દેવ છે, આવા ખુદાની પ્રતિમાનો નાશ કરવાના કાવતરાં રચવાનો અધિકાર તમને કોણે આપ્યો? તમારા આ કારસ્તાનની સજારૂપે તમને ફાંસીને માંચડે લટકાવવાનો મારો આદેશ છે. સિપાઇઓ લઇ જાવ આ બદમાશોને ફાંસીએ ચડાવો.” ક્રોધથી ધમધમતા બાદશાહની આંખોમાંથી અંગારા વરસી રહ્યા હતા. સૌ તેમના આ નિર્ણયને સાંભળી દિગ્મૂઢ થઇ ગયા, સૌના હૈયામાં કરૂણાના ભાવો ઉભરાઇ આવ્યા. નગરજનો તથા શ્રાવકવર્ગે બાદશાહને તે સજા ન કરવા વિનવણી કરી, બાદશાહ એક ના બે ન થયા, અંતે શ્રાવકવર્ગ સૂરિજી પાસે જઇને વિનંતી કરે છે, “ગુરુદેવ! બચાવો! પેલા અનાથધર્મઝનૂનીએ કરેલી હરકતથી મહારાજા કોપાયમાન થયા છે અને તેઓને સજાએ મોત” નો હૂકમ ફરમાવ્યો છે, અને સૌએ બાદશાહને ખૂબ વિનવ્યા પરંતુ કોઇ વાતે માન્યા નહીં, ગુરૂદેવ! હવે આપ જ તેઓના તારણહાર છો! કંઇ રસ્તો કાઢો.” સૂરિવર પણ શ્રાવકવર્ગની વાતો સાંભળી ચિંતિત બન્યા. અહિંસાના સંદેશને વિશ્વમાત્રમાં પહોંચાડનારા જિનશાસનના દૂત આ જીવોની આવી હિંસા તો કેવી રીતે સહી શકે? તેઓ તો તાત્કાલિક બાદશાહ પાસે પહોંચ્યા, બાદશાહને સમજાવ્યા કે જિનશાસનના પાયામાં જીવદયા છે. અરે! સુક્ષ્મમાં સુક્ષ્મ જીવોની પણ જ્યારે ચિંતા કરાતી હોય ત્યાં આવા જીવતા જાગતા માનવોની ફાંસી તો કેવી રીતે થાય? આ પ્રભુ મહાવીરનું શાસન છે અને ક્ષમા વીરસ્ય મૂલળમૂ ના ન્યાયે અપરાધીને સજા કરવા કરતાં તેને ક્ષમા આપવી તે શૂરવીરની નિશાની છે. મહારાજા સૂરિજીના વચનથી વિશેષ પ્રભાવિત થયા અને તેમના વચનોને શિરોમાન્ય કરી પેલા ધર્મઝનૂની અનાથોને બંદીખાનામાંથી મુક્ત કરવામાં આવ્યા ત્યારે સૌના હૈયામાંથી નીકળેલી જૈન જયતિ શાસનમ્' ના અંતર્નાદથી સમસ્ત વાતાવરણ ગુંજી ઉઠ્યું. ૬૨ Page #72 -------------------------------------------------------------------------- ________________ பாய்ம்பயர்ப்பயாப்பபாாபபாபபபபபபபபபபபபபபபாபப்பப்பப்பாப்பா பாப்பாப்ப்பபாபபபப்பாப்ப்பயாபாபாபாபாப்பாப்பா તીર્થભક્તિનો પ્રભાવ ધામણઉલી નામના ગામમાં રહેનારો ધાર નામનો એ વેપારી હતો. પૂર્વભવના સત્કર્મના કારણે પુણ્યાનુબંધી પુણ્યના પ્રભાવે આ ભવમાં તે ધનોપાર્જનમાં જાણે કુબેરની સ્પર્ધા ન કરતો હોય તેમ શોભતો હતો. ખૂબ ઉલ્લાસભેર પોતાની ધનસંપત્તિનો વ્યય કરીને અનેક જનોને જીવિતદાન આપતો તે પોતાના પાંચ પુત્રોની સાથે સંઘનો અધિપતિ થઈને આનંદથી ગિરનારની યાત્રા કરવા ગયો હતો. તેનો સંઘ શ્રી ગિરનાર મહાતીર્થની તળેટીનાં મેદાનમાં છાવણી નાંખીને રહ્યો હતો. ગિરનાર મહાતીર્થમાં રહેલો સંઘ બાવીસમાં તીર્થકર શ્રી નેમિનાથ પ્રભુના દર્શન કરવાના મનોરથો સેવી રહ્યો હતો, તે અવસરે તે વિસ્તારમાં દિગંબર જૈનપંથનો અનુયાયી એવો એક રાજા આ શેઠીયાઓ શ્વેતામ્બર જૈનપંથના અનુયાયી હોવાથી તેમને આ ગિરનાર ગિરિવર પર ચઢતાં અટકાવવા લાગ્યો. પ્રભુના દર્શન-પૂજન-સ્પર્શનની ઝંખના સાથે હર્ષોલ્લાસભેર પ્રયાણ આદરેલ ધાર નામના શ્રેષ્ઠિનો સંઘ ગિરિરાજ આરોહણ કરવાના પ્રયત્નો કરવા લાગ્યો. તે સમયે દિગંબર રાજાના સૈન્ય આ સંઘ ઉપર આક્રમણ કરતાં બન્ને પક્ષો વચ્ચે લડાઈના મંડાણ થયા, તે અવસરે શ્રી નેમિપ્રભુ પ્રત્યેની અપાર ભક્તિથી ધારશ્રેષ્ઠિનાં પાંચેય પુત્રોના સત્ત્વ સ્કુરાયમાન થતાં પાંચે બંધુઓએ અપ્રતિમ રસપૂર્વક યુદ્ધ લડવાનું શરૂ કર્યું. તીર્થભક્તિના અતિશય રાગથી કેસરીયા કરતાં તીર્થરક્ષાર્થે મરણીયો જંગ ખેલી દુશ્મન લશ્કરના અનેક સૈનિકોનો પરાભવ કરતાં કરતાં આ પાંચેય પુત્રો મરણને શરણ થયા. તીર્થભક્તિના અવિહડ રાગના પ્રતાપે તે પાંચેય મરીને ત્યાં જ તે તીર્થક્ષેત્રના અધિપતિપણાને પામ્યા છે. આ તીર્થક્ષેત્રાધિપતિ તરીકે ઉત્પન્ન થયેલા આ પાંચેય પુત્રોના અનુક્રમે ૧,કાલમેઘ ૨, મેધનાદ ૩,ભૈરવ ૪, એકપદ અને ૫, રૈલોક્યપાદ એવા નામ પડ્યા અને તીર્થશત્રુનો પરાભવ કરતાં તે પાંચેય જણ પર્વતની આસપાસ વિજયની વરમાળાને વર્યા. LETTER: HETTEEL SE: 17:::::: :::::: :::::::::: :: ::::: :: :: :: ::::::: :::::::::::::::::::::::::::: , ' , 'પાક . . ::::::::::: ::::::::::::::::: છે સં . Jain Edu નથી . y.org Page #73 -------------------------------------------------------------------------- ________________ વિચક્ષણ વસ્તુપાળ ગૌરવવંતા ગુર્જરદેશના ધોળકા સ્ટેટમાં રાજા વીરઘવળની હકૂમત ચાલતી હતી. રાજા વીરધવળના મંત્રીશ્વર આશરાજ જૈનધર્મી હતા. હાલક નામના ગામમાં પોતાના પરિવારજનો સાથે રહેતા હતા. ધર્મપત્ની કુમારદેવીની કુક્ષીએ ત્રણ પુત્રરત્નો અને સાત પુત્રીઓ અવતર્યા હતા. મંત્રીપદે રહેલા આશરાજ અત્યંત કુશાગ્રબુદ્ધિવાળા અને વ્યવહારુ હોવાથી પુત્ર મલદેવ, વસ્તુપાળ, તેજપાળ અને સાતે પુત્રીઓને ઉચ્ચતમ કેળવણી આપવાના પ્રયત્નો કર્યા હતા તેમાં પણ પૂર્વભવના કોઈ પ્રચંડ પુણ્યોદયે વસ્તુપાળ અને તેજપાળ તો બાળવયથી જ અત્યંત તેજસ્વી અને પુણ્યવાન જણાતાં હતા તે બન્ને ભાઈઓની અરસપરસની પ્રીતિ અને જિનેશ્વર પરમાત્માના શાસન અને ધર્મ પ્રત્યેની અડગ શ્રદ્ધા જોઈને તો ભલભલાને ઈર્ષ્યા પેદા થયા વિના ન રહે શૈશવકાળ, કુમારચય અને અનુક્રમે યુવાવસ્થાને પામતા તે બન્ને બંધુ બેલડીએ અનુક્રમે બે સ્ત્રી લલીતાદેવી અને અનુપમાદેવી નામની સાક્ષાત્ લક્ષ્મીસ્વરૂપ સ્ત્રીને પોતના ગૃહસ્થજીવનસાથી બનાવ્યા. દિવસ અને રાત્રીના સથવારે સમય પસાર થતાં પિતા આશરાજ આ મનુષ્યલોકને ત્યાગી દેવલોક તરફ પ્રયાણ કરી ચાલ્યા. વસ્તુપાળ-તેજપાળ સપરિવાર માંડલ ગામમાં આવી વસ્યા પરંતુ આયુષ્યની દોરી કોની? ક્યારે? ટૂંકાઈ જાય તેની કોને ખબર પડે છે? માંડલમાં આવ્યા બાદ થોડા કાળમાં માતા કુમારદેવી પણ પ્રભુને શરણ થયા. ઘરમાં સાક્ષાત્ ભગવાન તુલ્ય માતાપિતાનો વિરહ અત્યંત આકરો લાગતાં બન્ને બંધુઓ હૈયાને હળવું કરવા તથા મનને મોકળું કરી શોકસાગરમાંથી બહાર નીકળવા શ્રી સિદ્ધાચલ મહાતીર્થની યાત્રાએ જવા નીકળ્યા. તીર્થાધીરાજ શ્રી શત્રુંજય ગિરિરાજના દર્શન-પૂજન-સ્પર્શનથી મનની સાથે સાથે આત્માનાં બોજને હળવો કરી બંધુબેલડી જીવનયાત્રાની આગામી મંઝીલોને સર કરવા વ્યવસાયની શોધમાં પાલીતાણાથી નીકળી ગામે, ગામની ભોમકા ઉપર ભાગ્યના મંડાણ કરવા ડગ ભરતાં ચાલ્યા. ધોળકા સ્ટેટના ધોળકા ગામની ભૂમિ સાથે પૂર્વભવના કોઈ લેણાદેણીનો હિસાબ પૂરો કરવા ત્યાં.. સ્થિરતા કરી, તે દરમ્યાન મહારાજા વીરઘવળ રાજ્ય વ્યવસ્થા માટે કોઈ પ્રજ્ઞાવાન પ્રધાન અને શૂરવીર સેનાપતિની શોધમાં હતા. બંધુબેલડીને તો થોડા દિવસની સ્થિરતા દરમ્યાન રાજગોર સાથે મિત્રાચારીનો નાતો બંધાઈ ગયો હતો. મહારાજાની મુંઝવણને પારખી જનાર રાજગોરે વિનંતી કરી કે, આપ જેવા બે રાજરત્નોની શોધમાં છો, તેવા બે Jain Education Intemational Page #74 -------------------------------------------------------------------------- ________________ : :: કા , કે નકારાના રાજકારનr:15:::::::: trait::::::na લક્ષણવંતા નવયુવાનો આપણા નગરમાં સ્થિરતા કરી રહ્યા છે. સ્વભાવમાં સૌમ્ય, કાર્યમાં કુશળ, રાજનીતિમાં નિપુણ જણાતાં આ યુવાયુગલના લલાટે શોભતું તિલક તેના ખાનદાન અને જૈનધર્મની શોભાને વધારનારું જણાય છે, આપ મહારાજા આજ્ઞા ફરમાવો તો તે જુગલજોડીને આપની નજર સમક્ષ હાજર કરું. ઝવેરી હીરાના ભૂલને પારખે તેમ ભરયુવાનીમાં પ્રવેશવા સાથે રાજસભામાં પગરવ માંડતા પુણ્યશાળીના લલાટના લેખ વાંચી મહારાજાએ હર્ષોલ્લાસપૂર્વક આ બાંધવજોડીને રાજનો કારભાર સોંપી પરમ આનંદનો અનુભવ કર્યો. રાજકારભારના સુવ્યવસ્થિત સંચાલનની સુવાસ ગામેગામ ફેલાવા લાગી, વડીલ બંધુ વસ્તુપાળને ધોળકા અને ખંભાતના મહામંત્રીપદે સ્થાપવામાં આવ્યા અને તેજસ્વી તેજપાળને રાજસૈન્યના સેનાધિપતિ પદે બિરાજમાન કરવામાં આવ્યા, ઉભયબંધુએ પોતાના શૌર્ય અને સમજણના સમન્વયથી રાજા અને પ્રજાના હૈયા સાથે રાજભંડારોને પણ છલકાવી દીધા. સર્વત્ર શાંતિ અને સમાધિનું સંગીત ગુંજી ઉઠ્યું. રાજવહીવટની સાથે સાથે જિનેશ્વર પરમાત્માની આજ્ઞાને વફાદાર રહેલા આ બે ભાઈઓની કીર્તિ સર્વત્ર ફેલાવા લાગી, આઠમ, ચૌદશના તપ સાથે સામાયિક, પ્રતિક્રમણાદિ નિત્ય આવશ્યકના પાલન સાથે પરમાત્મભક્તિ, સાધર્મિક ભક્તિ અને અનુકંપાદાનાદિ ચતુર્વિધ ધર્મપ્રવૃત્તિમાં પણ સતત વ્યસ્ત રહેતા... અનેક જિનાલયના નિર્માણનો લાભ લઈ સદ્ગતિને સાધવાના પ્રયાસમાં રત રહેતા હોવાથી અવસરે ગિરનાર ગિરિવરની સંઘ સાથે યાત્રાનો અવસર આવ્યો. આ તરફ ગામોગામથી ઉગ્રવિહાર કરી બાલબ્રહ્મચારી શ્રી નેમિપ્રભુના મિલનના મનોરથ સેવતાં મહાત્માઓ ગિરનાર ગિરિવરની તળેટીએ પહોંચી ચૂક્યા હતા... અનંતા તીર્થકરોના કલ્યાણકોની આ કલ્યાણભૂમિના સ્પર્શની સંવેદનાઓ દ્વારા શિવપદની સાધના કાજે ગિરનારના સોપાનને સર કરવા ડગ માંડી રહ્યા હતા.... હૈયામાં હર્ષનો કોઇ પાર ન હતો.. પણ એકાએક આસમાને ચડેલા તેમના અરમાનો પૃથ્વીતળે પટકાઈ ગયા.... કદાવર કાયાના એક માણસે તેમને આગળ વધતાં અટકાવ્યા, કારણ પૂછતાં પેલાએ કહ્યું, “આ ગિરિરાજ ઉપર આરોહણ કરવું હોય તો પ્રથમ મૂંડકવેરો ભરવો પડશે, અન્યથા આગળ નહીં વધી શકો! w આશ્ચર્યચકિત થયેલા મહાત્માઓ કહે અરે ભાઈ! પ્રભુના દ્વારે પહોંચવા પૈસા ભરવાના હોય? અરે! અમે તો નિષ્પરિગ્રહી છીએ, અમારી પાસે પૈસા ક્યાંથી હોય? પેલો કહે, “મહારાજ! આડીઅવળી વાતો કર્યા વગર પહેલા મૂંડકવેરાની રકમ ચૂકવી દો, પછી આગળ વધો! ” Jain Education intemattomat For Fivare & Personal use only wwwdary.org Page #75 -------------------------------------------------------------------------- ________________ Aવિત - R SEM. timeபாப்பா in-ii-fi: કાનામ adlifeising * મહાત્માઓના પગલાં પાછા પડ્યા... આ દુરાગ્રહી કેમે કરી માને તેવું લાગતું નથી. વિચારે છે કે, આ પણ કેવી વિચિત્રતા કે વિશ્વ વિભૂતિને ભેટવાના પણ ભૂલ ચૂકવવા પડે? આ તો હરગીઝ સહ્યું જાય તેમ નથી! બસ! આ મનોમંથનના અંતે ગિરનાર ગિરિવરના યાત્રાળુઓ ઉપર ઠોકી બેસાડેલો આ મૂંડકવેરો કોઈપણ હિસાબે રદ થવો જોઈએ. તેવા વિચારનું માખણ તેઓશ્રીના માનસપટ ઉપર તરી આવ્યું. વળતા દિવસે પુનઃ મહાત્માઓએ ગિરિ આરોહણ કરવાનો પ્રારંભ થતાં જ તેઓને અટકાવવામાં આવ્યા. જ્યાં સુધી મૂંડકવેરો નહીં ભરવામાં આવે ત્યાં સુધી યાત્રા નહીં થાય તેવા શબ્દો તેમના કાને પડયા.મુનિવરો તો પુનઃ પોતાના આવાસ તરફ ચાલી નીકળ્યા પરંતુ મૂંડકવેરાને નાબૂદ કરવાના તેમના વિચારના તરંગોએ વેગ પકડયો હોય અને તે તરંગો જાણે કે, ધોળકા સ્ટેટના મહામંત્રીશ્વરના દિમાગ સુધી ન પહોચ્યાં હોય તેવો અહેસાસ થયો. બીજા દિવસની ઢળતી સંધ્યાના રક્તવર્ણના વાદળો વિખરાઇ રહ્યા હતા તે અવસરે વાયરામાં વહેતી વાતોમાં મુનિવરના કાને શબ્દો સાંભળવામાં આવ્યા કે ધોળકાનરેશના મહામંત્રીશ્વર વસ્તુપાળ સંઘ લઈને આવતી કાલે ગિરનાર મહાતીર્થની તળેટીમાં પધારી રહ્યા છે. મુનિઓને તેમની ભાવના પૂર્ણ થવાના એંધાણ વર્તાવા લાગ્યા. આ મૂંડકવેરાની કનડગતની વાત મહામાત્ય વસ્તુપાળની જાણમાં જ હતી. પરંતુ ત્રીજા દિવસે પરિસ્થિતિનું નિરીક્ષણ કરતાં તેઓશ્રી એટલું જરૂર પામી ગયા કે આ મામલો બળથી નહીં પરંતુ કળથી પાર પાડવો પડશે. તે જ સમયે પેલા મહાત્માઓ પણ ગિરિવર ઉપર આરોહણ કરવા આગળ વધી રહ્યા હતા. આ અણગારોને કોઈ આંચ ન આવે તે માટે મંત્રીશ્વરે તેઓને થોડો સમય રોકાઈને સંઘ સાથે જ યાત્રાનું પ્રયાણ કરવા વિનંતી કરી અને મૂંડકવેરાની વર્તમાન પરિસ્થિતિ અંગે જાણ કરી. મહાત્માઓને પ્રભુમિલનમાં અંતરાય પાડનાર આ મુંડકવેરાને કોઈપણ રીતે દૂર કરવાના દાવ લગાવવાના વિચારમાં રહેલા મંત્રીશ્વરને જોઈને મહાત્માઓએ તક ઝડપી લીધી. મંત્રીશ્વર! તમારા જેવાં કુશાગ્રબુદ્ધિ હયાત હોય ત્યારે ભાવિક વર્ગને પરમાત્માના દર્શન-પૂજન અને તીર્થસ્પર્શના કરવા માટે કર ચૂકવવો પડે? આ વાત અત્યંત શરમજનક છે. આજે તો આપ અમને આ સંઘ સાથે યાત્રા કરાવી દેશો પરંતુ અન્યભાવિકનું શું? ભવિષ્યમાં આ મહાતીર્થને દૂર સુદૂરથી ભેટવા આવનાર મહાત્માઓનું શું?, ”મુનિઓ પણ પૂરા જોસ સાથે અસ્મલિતધારામાં મંત્રીશ્વરના માનસપટ ઉપર સવાર થઈ ગયા. મંત્રીશ્વરના અંતરમાં પડેલી મૂંડકવેરો નાબૂદ કરવાની ચિનગારી હવે જ્વાલાબનીને ભભૂકી ઉઠી. મહાત્માઓએ મંત્રીશ્વરની આગને પરખીને કહ્યું, મંત્રીશ્વર! આ તે કેવી વિચિત્રતા! બે-બે દિવસથી ગિરિવરની યાત્રા ET MEETITIHits લ કાકngs Jain E U Page #76 -------------------------------------------------------------------------- ________________ રીત છે માટે પ્રયત્નો કરવા છતાં અમે નિષ્ફળ ગયા છીએ, અમે તો આ મુંડકવેરો કાયમમાટે નાબૂદ કરાવવાનો ભીષ્મસંકલ્પ કર્યો છે જરૂરત છે આપના જેવાં પ્રભુના શાસન પ્રત્યે અવિહડ રાગવાળા ભડવીરની! જો તમારો સાથ મળે તો સફળતા હાથવેંતમાં છે.” મંત્રીશ્વરે સહાયક બનવાની સંમતિ દર્શાવતાં કહ્યું, “મહાત્માજી! આપ આજ્ઞા ફરમાવો આ સેવક તૈયાર છે. પ્રભુના શાસન માટે કેસરીયા કરવા પડે અને મારું મસ્તક પણ વાઢી નાંખવામાં આવે તો તે મારા જીવનની સુવર્ણપળ બની રહેશે.” મહાત્માઓ અને મંત્રીશ્વરે મૂંડકવેરાને નાબૂદ કરવા અંગેના ઉપાયની ચર્ચા વિચારણા કર્યા બાદ મુનિવરોએ ગિરિ આરોહણ કરવા માટે સોપાન ઉપર પગરવ માંડ્યાનો પ્રારંભ કર્યો ત્યાંજ પાછળથી અટકી જવા માટેનો આદેશ થયો છતાં મુનિવરો તો દ્રઢ મનોબળ સાથે મંદગતિથી આગળ વધી રહ્યા હતા, ત્યારે ફરી આક્રોશ સાથે રાડ પડી, “સાંભળો છો કે બેરાં છો? રોજ-રોજ આમ મફતના હાલ્યા આવો છો! કંઈ શરમ બરમ છે કે નહીં તમને? કેટલીવાર કીધું કે આ મૂંડકવેરાના પાંચ દ્રમ ન ભરાય ત્યાં સુધી આ પગથિયાનું એક પગથિયું પણ ચઢવાનું નથી! ” અધિકારીના આક્રોશ સામે મહાત્માઓનો માહ્યલો પણ ભભૂકી ઉઠ્યો અને ઇંટકા જવાબ પથ્થરસે ના ન્યાયથી ઉગ્રતાપૂર્વક સામો પડકાર કર્યો કે, “અમારા દેવાધિદેવના દર્શન માટે વળી મૂલ્ય શાનું ચૂકવવાનું હોય? દાદાનો દરબારતો દરેક માટે હરહમેશ ખુલ્લો જ હોય! તેમાં અમારા જેવા નિષ્પરિગ્રહી સાધુની પાસે સંપત્તિ કેવી ને વાત કેવી? અમે તો અમારા સૌંદર્યની અતિમૂલ્યવાન મૂડી સમાન અમારા જે માથાના વાળ હતા તે પણ અમે ત્યાગી દીધા પછી હવે તમને શું આપીએ? અમારા જેવાં મુંડાને વળી મુંડકવેરો શાનો ભરવાનો? ઉભયપણે શબ્દોની આતશબાજી ચાલી અને ખૂંખાર શબ્દયુદ્ધના અંતે સામાપક્ષના સ્વરબાણોને કચડી મૂંડકવેરાના નિયમને ફગાવી દઈ મુનિવરો બે દિવસની ઘોરતપશ્ચર્યાના અંતે ગિરિવરના દર્શન પામ્યા. આ તરફ પોતાનું ધાર્યું ન થવાથી વેરો ઉઘરાવનારા અધિકારીઓનો ક્રોધ આસમાને ચઢ્યો હતો. વર્ષોથી ચાલી આવતી આ મુંડકવેરાની પદ્ધતિને પ્રાણઘાત ફટકો પડવાનો અહેસાસ થવા લાગ્યો. પોતાની માનહાનિ સહન ન કરી શક્યા તેથી કોઈપણ હિસાબે ન્યાય મેળવવા તે સૌ મહામાત્ય પાસે પહોંચ્યા. મહામંત્રીશ્વરે તેમની હૈયાવરાળને બહાર નીકળી જવા માટે અવસર આપ્યો, થોડી ક્ષણોમાં જ જ્યારે હૈયાનો ભાર હળવો થયો ત્યારે મંત્રીશ્વરે તેઓને આશ્વાસન આપતાં જણાવ્યું કે, આપણે આ અંગે જરૂર વિચારશું. તે અધિકારીઓને પણ હાશકારો થયેલ. થોડીવારમાં મંત્રીશ્વરે મુનિવરોને સંદેશો મોકલાવ્યો અને પૂજ્યોની પધરામણી થતાં મંત્રીશ્વરે પૂજ્યો પ્રત્યે ઔચિત્યપાલન કરી ખૂબ જ બહુમાનપૂર્વક તેમનો સત્કાર કર્યો. RTELITE IT TTTTTTTTTTTT 11.1111111 AliET TET TAT ===1Eritrixart11stantastic TE, Jain Education Intemational Page #77 -------------------------------------------------------------------------- ________________ મૂંડકવેરાના અધિકારીઓએ ન્યાયનો દરવાજો ખખડાવવા મંત્રીશ્વર સમક્ષ ફરીયાદની રજૂઆત કરી કે, “મહામાત્ય! આ મહાત્માઓએ વર્ષોથી ચાલતી અમારી મૂંડકવેરાની પરંપરાને તોડી બળજબરીથી ગઇકાલે ગિરિવરની યાત્રા કરવા ચાલી નીકળ્યા હતા. અમારી વર્ષોથી ચાલી આવતી વ્યવસ્થાનો સરિયામ બહિષ્કાર કર્યો છે, આ અંગે યોગ્ય ન્યાય તોળવા આપ હજૂરને આ સેવકોની પ્રાર્થના છે.” કુશાગ્રબુદ્ધિવાળા મંત્રીશ્વરે પણ સામાપક્ષને પોતાનો બચાવ કરવા યોગ્ય તક આપતાં જણાવ્યું. “આ અંગે આપને કંઇ કહેવું છે? ” હવે મુનિવરોએ બાજી હાથમાં ધરતાં કહ્યું, “મહામાત્યુ! આ ભાગ્યશાળીઓની વાત એકદમ સાચી છે કે અમે મૂંડકવેરો ભર્યા વિના જ ગિરિઆરોહણ કરી પરમાત્માના દર્શન કરી આવ્યા છીએ, પણ... મંત્રીશ્વર! આપ જ બતાવો અમારા જેવા મૂંડને વળી મૂંડકવેરો કેવો હોય! અમે તો અપરિગ્રહી છીએ. અમારી પાસે વળી નાણું ક્યાંથી હોય! મંત્રીશ્વર! ત્રણ-ત્રણ દિવસથી હૈયામાં ધરપત રાખી પ્રભુના દર્શન માટે તડપતાં રહ્યા છીએ, અરે! અમારી સહનશક્તિની પણ કોઇ હદ હોય ને! પ્રભુના દર્શન માટે પૈસા ભરવાના! આ તે ક્યાંનો ન્યાય? આવા મહાપવિત્ર-પરમકલ્યાણકારી અનંતા તીર્થંકરોના કલ્યાણકોથી પુનિત થયેલી આ પાવનભૂમિની રજની સુવાસ લેવાના કાંઇ પૈસા હોય! મંત્રીશ્વર! આ તો રાજ્યની સાથે મહારાજાને માટે પણ અત્યંત શરમજનક બાબત છે! આપ જેવા પ્રચંડપુણ્ય અને તીક્ષ્ણબુદ્ધિના સ્વામી આવા અવસરે યોગ્ય ન્યાય નહીં આપે તો અન્ય કોણ ન્યાય કરશે? મંત્રીશ્વર! વર્ષોથી ચાલતી આ અનુચિત પરંપરાનો વિચ્છેદ થવો જ જોઇએ” તે 39 મુનિવરોની અસ્ખલિત વાગ્ધારાને અનિમેષનયને ઝીલતાં મંત્રીશ્વર પણ અવાચક્ બની ગયા. બે પળના વિલંબ બાદ મૂંડકવેરો ઉઘરાવતા અધિકારીઓ તરફ દ્રષ્ટિ કરતાં તે બોલ્યાં, “મહાત્માઓની આ વાતો અંગે તમારો શું અભિપ્રાય છે? “મંત્રીશ્વર! મહાત્માની વાત ભલે ગમે તેટલી સાચી હોય પરંતુ વર્ષોવર્ષથી ચાલી આવતી અમારી ઇજારદારીને સ્ટેજ પણ આંચ પહોંચે તે અમારાથી કેમ સહ્યું જાય! દરેક માથાદીઠ મને જે પાંચ ક્રમ મળે છે તે તો મળવા જ જોઇએ,” અધિકારીઓએ પોતાના હૈયાની વાત કરી. EET":" મંત્રીશ્વર થોડીક ક્ષણો માટે બંધ આંખે ચિંતનની કેડીએ લટાર મારવા લાગી ગયા પછી તરત જ ગંભીરતાપૂર્વક તે અધિકારીઓને કહે છે, “ભાઇઓ! એક તરફ આ સૃષ્ટિનાં આધાર સમાન આ મહાત્માઓ છે જ્યારે બીજી તરફ તમે પ્યારા પ્રજાજનો છો! આ પ્રાતઃસ્મરણીય ગુરુભગવંતોની ભાવનાનું ઉલ્લંઘન કરવું જરાપણ વ્યાજબી નથી જ્યારે આપ સૌની ભૂખભાંગવાની વાસ્તવિકતા પણ વિસરાય તેવી નથી! આવા કપરા સંયોગમાં તમે સૌ ભેગા મળી કોઇ વચલો માર્ગ કાઢો તે જ ઇચ્છનીય છે.” Jain Education Interna ૬૮ Page #78 -------------------------------------------------------------------------- ________________ - કવિ - વ A RAR tract કરો krte his first tit:::::::: initiativihari ; : મંત્રીશ્વરની વાત સૌને વિચારણીય તો લાગી કારણકે રોજ રોજ આ મૂંડકવેરો એકઠો કરવામાં પડતી મુશ્કેલીઓનો સૌને અનુભવ તો હતો જ. તેથી આ મૂંડકવેરાને બદલે આવકનો કોઈ અન્ય વિકલ્પ મળતો હોય તો તેમાં કંઈ ખોટું ન હતું, પરંતુ વચલો માર્ગ કોઈને સુઝતો ન હોવાથી અરસપરસ સૌ ચર્ચામાં પડ્યા હતા ત્યારે મંત્રીશ્વરે બૂમ પાડી કે, “હજુ શું વિચારમાં પડ્યા છો? તમને કોઈ રસ્તો ન જ સુઝતો હોય તો તે જવાબદારી મને સોંપી દો, મારો નિર્ણય તો તમને સૌને સ્વીકાર્ય બનશે ને? પછી તે નિર્ણયમાં કોઈ બાંધછોડને અવકાશ નહીં રહે તે ચાલશેને?” “અરે! મંત્રીશ્વર! આપ જે ન્યાય કરશો તેમાં કોઈ પક્ષપાતને અવકાશ જ ન હોય! આપના વચન અમને શિરોમાન્ય રહેશે તેમાં લેશમાત્ર પણ શંકા કરશો મા! આપ તે બાબતમાં એકદમ નિશ્ચિત બનીને આપનો અભિપ્રાય ફરમાવો જેથી વિશ્વવંદનીય વૈરાગી એવી વિભૂતિઓની ભાવના પણ સચવાઈ જાય અને અમ ગરીબોની આતરડી પણ ઠરી જાય! સૌ મંત્રીશ્વરને કરજોડી વિનંતી કરે છે. વિચક્ષણ બુદ્ધિ મંત્રીશ્વરે ખૂબ કુનેહપૂર્વક સૌના વિશ્વાસને જીતીને સૌની સંપૂર્ણતયા સમંતિમેળવીને જાહેરાત કરી કે, દેવાધિદેવ બાવીસમાં શ્રીનેમિપ્રભુના ત્રણ-ત્રણ કલ્યાણકો વડે પાવન થયેલ આ ગિરનાર ગિરિવરની ભોમકા ઉપર આજથી મૂંડકવેરો નાબૂદ કરવામાં આવે અને ભૂલથી પણ કોઈ વેરો ઉઘરાવવાના પ્રયત્નો કરશે તો તેની સામે રાજપગલાં લેવામાં આવશે અને તેને કડકમાં કડક સજા ફટકારવામાં આવશે. તમારા સૌની આંતરડી ઠારવા માટે ગિરનાર ગિરિવરની ગોદમાં રહેલું કુહાડી ગામ આપ સૌને સોંપવામાં આવે છે. આ કુહાડી ગામની થતી સંપૂર્ણ આવક ઉપર આજથી આપ સૌનો અધિકાર રહેશે. આજથી તમે સૌ આ ગામના માલિક બનો છો! હવે તો તમારા ચિત્તની ચિંતા ટળી ગઈ ને? હવે તો આપ સૌ ખુશ છો ને?” મંત્રીશ્વરના સુવર્ણવચનોના શ્રવણ સાથે જ સૌના મનમયુર નાચી ઉઠ્યા. કુહાડી ગામની સંપૂર્ણ આવકના અધિકારના દસ્તાવેજો પામી સૌ નિશ્ચિત બની ગયા. વાતાવરણમાં ચારે કોર ત્રણ લોકના નાથ શ્રી નેમિપ્રભુનો તથા મંત્રીશ્વર વસ્તુપાળનો જયજયકાર મચી ગયો, ગિરનાર ગિરિવરની ગુફાઓમાંથી પડતા જય જયકારના પડઘાઓએ સકલ સૃષ્ટિને પ્રશમરસની સુવાસથી મહેકાવી દીધી. SE TENT TTTTTERTHntry : IITE:Hitrary, TET-111111111111-E TIGERIT TET TAT TET EXT-1111:15:13::::::: ::HTTTTTTTEE Page #79 -------------------------------------------------------------------------- ________________ તીર્થરક્ષાનો તેજ સિતારો यात्रा सत्त्रागारं, सुकृतततेर्दुष्कृतापहृतिहेतुः । जनिधनवचनमनस्तनु-कृतार्थता तीर्थकृत्त्वफला ॥ ધ્યાત્રા તે પુણ્યની હારમાળાની દાનશાળા છે, પાપને નાશ કરવા માટે કારણરૂપ છે, જન્મ, ધન, વચન, મન અને શરીરને કૃતાર્થ કરનાર છે તથા તીર્થંકર નામકર્મની પ્રાપ્તિ કરાવનાર છે.” તીર્થયાત્રાના આવા વિશિષ્ટ મહિમાને જાણી અનેક પ્રકારે દાનથી દેદીપ્યમાન એવા યશ-કીર્તિવાળા, સુવર્ણસિદ્ધિ પ્રાપ્ત કરનાર, ગુરૂવરના હૃદયકમળમાં સ્થાન પામેલ મંત્રીશ્વર પૃથ્વીધર અર્થાત્ પેથડમંત્રી સંઘ સહિત સિદ્ધાચલ મહાતીર્થની સ્પર્શનાર્થે પધાર્યા, ખૂબ જ ઉલ્લાસભેર ગિરિવરને જુઠ્ઠારી સિદ્ધાચલ શિખરે બિરાજમાન શ્રી આદિનાથ ભગવાનના વંદન પૂજનાદિ ક્રિયાઓ વડે ભક્તિ કરીને સત્પુરૂષોના સમુહ દ્વારા અત્યંત પ્રશંસાને પામેલા તે મંત્રીશ્વરે ૨૫ ધડી સુવર્ણની ખોળોવડે યુગાદિદેવના ચૈત્યને સુશોભિત કર્યુ. સિદ્ધગિરિમાં સિદ્ધપદને પામેલા અનંતા આત્માઓના સ્મરણની સુવાસનું આસ્વાદન કરવા માટે રોકાયેલ સંઘે કેટલાંક દિવસો વીતી જતાં રૈવતાચલ મહાતીર્થ તરફ પ્રયાણ આદર્યું. અનંત અનંત તીર્થંકર પરમાત્માના દીક્ષા-કેવળજ્ઞાન અને મોક્ષકલ્યાણકથી પાવન બનેલ ગિરનાર ગિરિવરની ભવ્યભોમકાને ભેટવાના મનોરથો સાથે સંઘના એક પછી એક દિન વીતી રહ્યા હતા. વર્તમાન ચોવીસીના બાવીસમાં તીર્થંકર, બાલબ્રહ્મચારી શ્રી નેમિનિરંજન, તથા અતીત ચોવીસીના આઠ તીર્થંકરના દીક્ષા-કેવળજ્ઞાન અને મોક્ષકલ્યાણક અને બીજા બે તીર્થંકરના માત્ર મોક્ષકલ્યાણક, અનાગત ચોવીસીના ચોવીસે ચોવીસ તીર્થંકરના મોક્ષકલ્યાણકથી પાવન એવી આ રૈવતગિરિ તીર્થની પવિત્રભૂમિનો સ્પર્શ પામી સૌ પોતાના જીવનને ધન્ય બનાવવા તલસતા હતા. દૂર દૂરથી રૈવતગિરિના શિખરોને જોતાં જ સૌ આનંદવિભોર બની ગયા. મંગલ પ્રભાતે પેથડ મંત્રીના સંઘે રૈવતગિરિની રળીયામણી તળેટીમાં પ્રવેશ કર્યો. એ જ વખતે યોગિનીપુર-દિલ્હીના રહેવાસી અગ્રવાલકુળમાં ઉત્પન્ન થયેલ અલ્લાઉદીન બાદશાહનો કૃપાપાત્ર પૂર્ણ નામનો શ્રેષ્ઠિ, જે દિગંબરમતનો કટ્ટરપક્ષી હતો તે પણ સંઘ લઇને રૈવતગિરિની તળેટીમાં તંબૂઓ તાણીને રહ્યો હતો. રૂપુ અને રૂપ તેનાં દાસ બનીને રહ્યા હતા, તેનો ધનવૈભવનો મદ ફાટફાટ થઇ રહ્યો હતો. ૭૦ Page #80 -------------------------------------------------------------------------- ________________ ન નનક Editi, CA IN વહેલી સવારે ચાંદનીના શીતલવાયરાની વચ્ચે બન્ને સંઘોએ તીર્થયાત્રાર્થે પ્રયાણનો પ્રારંભ કર્યો.તે જ વખતે દિગંબર સંઘના આરક્ષકોએ હાકલપાડી, શ્વેતામ્બર સંઘના યાત્રિકોને યાત્રા કરવા જતાં રોક્યા, આ તીર્થ દિગંબરોનું છે, અહિં અમે તમારાથી પહેલા આવ્યા હોવાથી સર્વપ્રથમ અમે જ યાત્રા કરશું. દિગંબરોના આ પડકારને ગણકાર્યા વગર શ્વેતામ્બર સંઘ તો આગળ ચાલવા લાગ્યો. માનકષાયથી ધમધમતા દિગંબર સંઘવી પૂર્ણશ્રેષ્ઠિ રોષે ભરાયા અને એક જ સંકેત કરી તેના સૈન્યના પીઠબળ સાથે તેણે ત્રાડ નાખી- સાવધાન! હવે એક કદમ પણ આગળ વધ્યા છો તો તમારા મસ્તક ધડથી છૂટા પાડતા ક્ષણનો પણ વિલંબ નહીં થાય! પૂર્ણશ્રેષ્ઠિના દિમાગનો પારો આસમાને ચડેલો જાણી કુશળબુદ્ધિવાન પેથડમંત્રીએ બળની સામે કળથી કામ લેવાનો નિર્ણય કર્યો. ભૂતકાળના ઈતિહાસના એક એક પાના ઉથલાવી ઠેર ઠેર દિગંબરોના પરાભવના પ્રસંગોનું વર્ણન કરી યુક્તિપૂર્વક આ તીર્થ શ્વેતામ્બરોનું જ છે તે વાત પૂર્ણશ્રેષ્ઠિના મગજમાં બેસાડવા ખૂબ પ્રયત્નો કર્યા, પણ પૂર્ણશ્રેષ્ઠિ કોઇપણ હિસાબે તેની વાતનો સ્વીકાર કરવા તૈયાર ન થયા. અનેક પ્રકારના વાદ-વિવાદની વણઝાર ચાલી. ઉભય સંધપતિઓ વચ્ચે વાયુદ્ધ જામ્યુ. દિગંબરોનું ઝનૂન વધવા લાગ્યું, પૂર્ણશ્રેષ્ઠિ ક્રોધથી ધમધમી ઉઠ્યો. વર્ષો સુધી અનુભવની સરણના સહારે તીક્ષણ કરેલી બુદ્ધિવાળા બન્ને પક્ષના વૃદ્ધ પુરૂષો આગળ આવ્યા અને કહ્યું “આપ બન્ને પુણ્યશાળી પુરૂષો પૂર્વભવના કોઈ પ્રચંડ પુણ્યોદયના યોગે આ મહાતીર્થના સંઘપતિપણાને પામ્યા છો અને ભવોભવના કર્મબંધનનો ક્ષય કરાવનારા મહાતીર્થની પાવનભૂમિના શાશ્વત સુખદાયક સ્પર્શને પામ્યા છો ત્યારે આ વાદવિવાદનો શો અર્થ? આપ બન્ને આ વિવાદનો ત્યાગ કરી એક સાથે જ આ ગિરિવર ઉપર આરોહણ કરો, જેથી કોઈ સંઘ પહેલાને કોઈ સંઘ પછી એવા કોઈ ઝઘડાને અવકાશ જ ન રહે. હાલ આ તીર્થ ન તો દિગંબરનું છે કે ન તો શ્વેતામ્બરનું” એવો વિચાર કરી શ્રી નેમિનાથદાદાના દરબારમાં પહોંચો! પછી ઈન્દ્રમાળ પહેરવાના અવસરે ઉછામણીમાં જે ધનદ્રવ્યનું વધારે પ્રમાણ બોલે તેઓનું આ તીથી કારણકે ક્ષત્રિયો શસ્ત્રથી યુદ્ધ કરે! પંડિતો શાસ્ત્રથી યુદ્ધ કરે! શુદ્રો હાથ વડે ઝઘડા કરે. સ્ત્રી કટુવચન દ્વારા કલહ કરી પશુઓ શીંગડા વડે કલહ કરે. અને વેપારીઓ ધન વડે કલહ કરે. આપણે પણ વેપારી હોવાથી તે રીતે જ કલહનું નિવારણ કરીએ તે જ શોભાસ્પદ જણાય છે. વિબુધ એવા વડીલોના હિતકારી વચનોને બન્ને પક્ષે સહર્ષ સ્વીકારી લીધા. સર્વયાત્રિકજનોએ ગિરિઆરોહણ માટે પ્રયાણ કર્યું. સૌ શ્રીનેમિનાથ પ્રભુના મુખકમલને જોઈ મંત્રમુગ્ધ બની ગયા. ખૂબ ભાવપૂર્વક પરમાત્માને નમી, સ્નાત્ર, શકાય. આ EETari EntryatrITE :HTTTTTERTIFIETETITY V ITTEE J ITTTTTTTTTTTTTTTTTTTTTTTTTTTTTTTTTTTTTTTTTTTTTTTTTTTTTTTTTTT TT Jain Education Intemational Page #81 -------------------------------------------------------------------------- ________________ ધ્વજારોપણ, નૃત્ય અને સ્તુતિ વગેરે અનેક પ્રકારની ભક્તિમાં તરબોળ થઈ ગયા. ઇન્દ્રમાળની ઉછામણીનો અવસર આવ્યો, આજે આ તીર્થ કોનું? તે ભીમપ્રશ્ન કાજે બન્ને પક્ષો પોતાની સર્વ ધનસંપત્તિને પ્રભુના ચરણોમાં સમર્પિત કરવા સજ્જ થયા. વિધિના લેખને કોઈ મેખ મારી શકતું નથી.” આ કહેવત સાચી ઠરાવવાનો વિધાતાનો કોઈ આશય હોય તેમ શ્રી નેમિનાથપ્રભુની ડાબી બાજુ પૂર્ણચન્દ્ર શ્રેષ્ટિએ સ્થાન લીધું અને વિજયની વરમાળા પહેરવાનો કોઈ સંકેત ન હોય તેમ પેથડમંત્રી સ્વાભાવિક રીતે જ પ્રભુની જમણી બાજુ સ્થાન લઈને ઊભા. ગિરનાર ગિરિવર પોતાની માલિકીનો છે તેવું સાબિત કરવા માટે બન્ને પક્ષોએ પ્રથમ સોનામહોરો પછી અનુક્રમે સુવર્ણના શેર પ્રમાણો અને અંતે સોનાની ધડીઓ દ્વારા ઉછામણી બોલાવાની શરૂઆત થઈ. (૧ધડી=૧૦મણ=૨૦૦ કિલો) પેથડમંત્રીએ ઇન્દ્રમાળને માટે સુવર્ણની પાંચ ઘડી કહી. પૂર્ણશ્રેષ્ઠિ કહે, છ ઘડી, પેથડમંત્રી કહે, સાત ઘડી આમ અનુક્રમે વધતાં વધતાં ધડીઓનો આંકડો અરસપરસમાં વધવા લાગ્યો ત્યારે પેથડમંત્રી કહે, સોળ ઘડી સુવર્ણ! તે અવસરે પૂર્ણશ્રેષ્ઠિના તો મોતીયા મરી ગયા! એણે તાત્કાલિક મંત્રીશ્વર પાસે આઠ દિવસની મુદત માંગી. પેથડમંત્રી પણ આજે ખરા રંગમાં આવ્યા હતા, તેમણે પૂર્ણશ્રેષ્ઠિની માંગણી સહર્ષ સ્વીકાર કરી આઠને બદલે દસ દિવસની મુદત આપી. પૂર્ણશ્રેષ્ઠિએ સંઘમાં આવેલા સર્વ યાત્રિકો પાસે જેટલું હોય તેટલા સુવર્ણનો ફાળો ઉઘરાવવાનો પ્રારંભ કર્યો. ત્યારે આ તીર્થની માલિકી કાજે સૌએ પોતાના હાથના કડાં, સોનામહોર, ગળાના હાર આદિ વિવિધ આભૂષણોનો ઢગલો કરી દીધો. તીર્થના આ પ્રશ્નને સૌએ પોતાનો માની ફાળાની આ ઝોળીને છલકાવી દીધી. એકઠા થયેલા સુવર્ણનો આંકડો અઠ્ઠાવીસ ઘડી થઈ ગયો અને તે દરમ્યાન દીલ્હીથી પણ અન્ય સોનું રવાના થઈ ચૂક્યું હતું. આજે પૂર્ણશ્રેષ્ઠિની છાતી ગજ ગજ ફલી રહી હતી, હવે આ તીર્થમાલિકી હાથવેંતમાં જ છે એવી ધારણા સાથે સમસ્ત દિગંબર સંઘમાં આનંદનો ઉદધિ ઉછળી રહ્યો હતો. આ તરફ પેથડમંત્રીએ પણ દિગંબર સંઘના ઉલ્લાસ અને તીર્થમાટેની લાગણીને પોતાની વિચક્ષણબુદ્ધિની ફુટપટ્ટીથી માપી ત્યારે તેને પણ આ ખેલ ખરાખરીનો થશે તેવો અણસાર આવી ગયો. તાત્કાલિક તેમણે ૨૪ મિનીટમાં ૧ જોજનનું અંતર કાપી શકે તેવી શીઘગામિની સાંઢણીઓને સોનું લાવવા માટે માંડવગઢ તરફ રવાના કરી. ઈન્દ્રમાળની ઉછામણીની મુદત પૂર્ણ થતાં પુનઃ હવે આ તીર્થના પ્રશ્નનો અંત લાવવા છેલ્લો દાવ રમતાં હોય તેમ પૂર્ણશ્રેષ્ટિએ પુનઃ પેથડમંત્રી સમક્ષ પડકાર કર્યો. અઠ્ઠાવીસ ઘડી સોનું આ સમયે પૂર્ણશ્રેષ્ઠિ હથેળીમાં તીર્થ આવી ગયું હોય તેવા ઉલ્લાસથી સમગ્ર શ્રોતાવર્ગ તરફ અહંકાર સાથે નજર કરવા લાગ્યો. આજે મંત્રીશ્વરના કર્ણમાં પણ તીર્થરક્ષા નામનો એક માત્ર Jain Education Intemational www.jamenbrary.org Page #82 -------------------------------------------------------------------------- ________________ મંત્ર સતત ગુંજી રહ્યો હતો. તેઓ હવે અધીરા થયા હતાં એક એક પળ હવે વર્ષો જેવી લાગી રહી હતી. ઉછામણીમાં એક એક ઘડી સુવર્ણનો વધારો કરી આગળ વધવામાં નિરર્થક સમય વેડફાતો જતો હોય તેવો અહેસાસ થતો હતો. ગિરનાર ગિરિવરમાં વનકેસરી ત્રાડ પાડી ઉઠે તેમ પેથડમંત્રીએ પણ ભીમભયંકર ગર્જના કરતાં કહ્યું, છપ્પન ઘડી સોનું ક્ષણ બે ક્ષણ તો સમગ્ર સભામાં સોંપો પડી ગયો. હવે સૌની દ્રષ્ટિ પૂર્ણશ્રેષ્ઠિના ચહેરાને નિહાળવામાં વ્યગ્ર બની. તે પણ દિક્યૂઢ થઈ ગયો. શું કરવું? શું ન કરવું? તે બધું જ ભૂલી ગયો. થોડી પળોમાં પુનઃ સ્વસ્થતા પ્રાપ્ત કરી. પોતાના પક્ષને બચાવવા માટે સુવર્ણ માટે આજીજી કરવા લાગ્યો ત્યારે દિગંબર સંઘે સ્પષ્ટ જણાવી દીધું કે, “અમારી હવે કોઈ તાકાત નથી, તમારી પાસે સંપત્તિ હોય તો આગળ વધજો! બાકી અમારા બધાં જ બળદો, ગાડાઓ અને મનુષ્યોને વેચી દઇએને તો પણ આટલું સુવર્ણ ભેગું થઈ શકે તેમ નથી! અને આ બધું લૂંટાવીને પણ આ તીર્થ મેળવવાનો કોઈ અર્થ નથી. આપણે કાંઈ આ તીર્થ આપણા ઘરે તો લઈ જવાના નથી. તો ઘર બાળીને તીરથ કરવાનો આ ફોગટ પ્રયાસ શા કામનો? પૂર્ણશ્રેષ્ઠિ વિલખા પડી ગયા, તેમનું મોં કાળું મેશ જેવું થઈ ગયું, અત્યંત દુભાતાં હૈયે જાણે શરણાગતિ સ્વીકારતાં હોય તેમ પોતાના પરાભવનો સ્વીકાર કરી બે હાથ જોડી પેથડમંત્રીને કહે છે, “મંત્રીશ્વર પેથડશાહ હવે આ ઈન્દ્રમાળ આપ જ ગ્રહણ કરો!” ગિરનાર ગિરિવર શ્રી નેમિનાથ ભગવાનના જયનાદ સાથે ગુંજી ઉઠ્યો. દસે દિશાઓમાં જયનાદના તરંગોની ભરતી આવી. ઈન્દ્રમાળરૂપી દ્રવ્યમાળ સાથે તીર્થજયની વિજયમાળ મંત્રીશ્વરના ગળામાં પડી. સમસ્ત વાતાવરણમાં વાજિંત્રોના મંગલનાદની સુવાસ પ્રસરી ગઈ. આજે પેથડશાહની છાતી ગજગજ ફુલી ગઈ. ધર્મરક્ષા-તીર્થરક્ષાના અમૂલ્ય લાભને પામી તે કૃતકૃત્ય થઇ ગયા. આજે તેમના હૈયામાં આનંદ સમાતો ન હતો. મંત્રીશ્વર ઈન્દ્રમાળ ગ્રહણ કરી ગિરિવરથી નીચે ઉતર્યા અને ઉતરતાંની સાથે ધર્મપરાયણ એવા તેમને શાસ્ત્રવચનોનું સ્મરણ થયું કે, “ધર્મકાર્યના આરંભમાં, વ્યાધિના વિનાશમાં અને વૈભવની પ્રાપ્તિમાં જો વિલંબ કરવામાં આવે તો તે શુભકારક નથી તે જ રીતે દેવદ્રવ્ય ભરી દેવામાં પણ વિલંબ કરવો શુભકારક નથી.” आयाणं जो भंजइ, पडिवन्नघणं न देइ देवस्स। नस्संतं समुविक्खइ, सो विहु परिभमइ संसारे॥ દેવદ્રવ્યની આવકને જે ભાંગે, અંગીકાર કરેલું દેવદ્રવ્ય આપે નહીં અને દેવદ્રવ્યનો નાશ થતો હોય તેની જે ઉપેક્ષા કરે, તે પણ સંસારમાં ભમે છે.” rrrrierrrrrrrrrrrrrrrrrry arrivratri Garrior TETT T Apprentirrierrrrrrrrrrrrrr Jain Education intemational For Private & Personal use only Page #83 -------------------------------------------------------------------------- ________________ चेइअदव्वविणासे, इसिधाए पवयणस्स उड्डाहे। संजइचउत्थभंगे, मूलगी बोहिलाभस्स॥ ચૈત્યના દ્રવ્યનો વિનાશ કરવો, સાધુનો ઘાત કરવો, શાસનની નિંદા કરવી અને સાધ્વીના બ્રહ્મચર્યનો ભંગ કરવો આ સર્વે બોધિલાભના મૂળને બાળી નાંખવામાં અગ્નિ સમાન છે.” चेइयदव्वं साहारणंच, जो दुहइ मोहिअमईओ। धम्मं सो न विआणइ, अहवा बद्धाउओ नरए। મૂઢ મતિવાળો જે પુરૂષ ચૈત્યના દ્રવ્યનો અને સાધારણ દ્રવ્યનો વિનાશ કરે છે, તે ધર્મને જાણતો જ નથી અથવા તેણે પ્રથમ નરકનું આયુષ્ય બાંધ્યું છે તેમ જાણવું.” આ શાસ્ત્રવચનોનું સ્મરણ થતાં જ મંત્રીશ્વરે પ્રતિજ્ઞા કરી કે જ્યાં સુધી ગિરનારની ઈન્દ્રમાળની ઉછામણીનું આ છપ્પન ઘડી સોનું હાજર ન થાય અને પ્રભુના ચરણમાં સમર્પિત કરવામાં ન આવે ત્યાં સુધી ચારેય આહારનો ત્યાગી સૌ સંઘજનો સ્તબ્ધ થઈ ગયા! મંત્રીશ્વરની ખુમારી ઉપર ઓવારી ગયા અને નતમસ્તક ઝૂકી ગયા! કેવી અડગ પ્રતિજ્ઞા ક્યાં ગઢ ગિરનારી અને ક્યાં માંડવગઢ! ક્યારે છપ્પન ઘડી સોનું આવે અને ક્યારે પેથડમંત્રીને પારણું થાય! સૌ કાગડોળે સાંઢણીના આગમનની રાહ જોઈ રહ્યા હતાં. પેથડના હૈયામાં પ્રભુવચનો પ્રત્યે અથાગ શ્રદ્ધા હતી, દેવદ્રવ્યનું દેણું માથે હોતે છતે મોમા અન્નનો એક દાણો પણ કેમ વાપરી શકાય? શાસનનો રાગ તેના રક્તના બુંદ બુંદમાં વણાયેલો હતો. તેના શ્વાસોશ્વાસમાં શાસનની વફાદારીની સુવાસ હતી. બીજી તરફ સાંઢણીઓ પવનના વેગ સાથે જોજનના અંતરને માત્ર ૨૪ મિનિટ જેવા ટૂંકા સમયમાં પસાર કરતી હતી. તે માલવાદેશના માંડવગઢ તરફ જઇને જરૂરી એવા સુવર્ણને એકઠું કરીને પુનઃ ગિરનાર તરફ ઉછળતી કૂદતી આવી રહી હતી. ગિરનારની માલિકીનો હક્ક શ્વેતામ્બર જૈનોને મળી ગયો હોવા છતાં જ્યાં સુધી મૂલ્ય ન ચૂકવાય ત્યાં સુધી શાંતિથી કેવી રીતે બેસી શકાય? પેથડમંત્રીને કેમ કરીને ચેન પડતું ન હતું. તેને એક એક પળ એક એક વરસ જેવી ભાસતી હતી. પેથડમંત્રી સમેત સૌ યાત્રિકજન મેઘના આગમનની વાટ જોઇને જલ માટે તલસતા ચાતકપક્ષી બેસે તેમ માંડવગઢના માર્ગ તરફ મીટ માંડીને બેઠાં હતા. તીર્થમાળ-ઇન્દ્રમાળના દિવસનો ઉપવાસ થયો. બીજા દિવસે પણ મધ્યાહ્ન કાળ પસાર થઈ ગયો, ધીમે ધીમે સૂર્ય : :::::::::x:x:x:x:x:x::::::::::::::::::::: ::::::::::11:11:15:13: * ===== = rrrrrrrr N EETITIVITIES ETTER HTTrifri:111111111111111111DHIRENT TET-2 Jain Education Intemational Page #84 -------------------------------------------------------------------------- ________________ rine-hકાર્યકાર :14:11:11:11 કનકાઇ માતા , 1:1: : 14 E-mainsistiriansits::::: ક્ષિતિજને ભેટવા તલસતો હોય તેમ ક્ષિતિજની પેલે પાર જવા મથી રહ્યો હતો. સંધ્યાના રંગોથી નીલગગનમાં રંગોળી પૂરાવાનો પ્રારંભ થઈ ચૂક્યો હતો, દિવસ આથમવાને હવે માત્ર બે ઘડી (૪૮ મિનીટ) નો સમય શેષ રહ્યો હતો તે જ વખતે માંડવગઢની દિશામાંથી સાંઢણીઓના પગલાંના અવાજો સૌના કાને મંડાયા, સૂર્યનો ઉદય થતાં જેમ સૂર્યમુખીનું પુષ્પ વિકસિત થાય તેમ પેથડમંત્રી સાંઢણીના આગમનથી આનંદવિભોર બની ઉઠ્યા. માંડવગઢનો માર્ગ ધૂળની ડમરીઓથી ઘેરાઈ ચૂક્યો હતો અને જોતજોતામાં સાંઢણીઓ ગિરનારની તળેટીમાં આવી પહોંચી. તાબડતોબ સાંઢણીઓ ઉપરથી સુવર્ણની કોથળીઓ નીચે ઉતારવામાં આવી અને છપ્પન ઘડી સુવર્ણને તોલવામાં આવ્યું. સૌ મંત્રીશ્વરને પારણું કરાવવા ઝંખતા હતા પરંતુ સૂર્યનારાયણને તે મંજૂર ન હતું, બે ઘડી શેષ સૂર્ય ઢળી ચૂક્યો હતો તેથી બે ઘડી પહેલાં ચોવિહારના પચ્ચખાણ કરનાર મંત્રીશ્વર તો ચોવિહાર ઉપવાસનું પચ્ચખાણ કરી લેતાં છઠ્ઠનો તપ થયો. ધીમે ધીમે સૂર્ય અસ્ત થવા મથી રહ્યો હતો અને સંધ્યા સપ્તરંગે ખીલવા મથી રહી હતી. | નવલી પ્રભાતે વાજિંત્રોના મંગલનાદ સાથે ચતુર્વિધ સંઘના શીતળ સાન્નિધ્યમાં મંત્રીશ્વર પેથડના છક્તપનું પારણું થયું તે દિવસે વિશાળ જનમેદનીના સંઘસ્વામિવાત્સલ્યનો ભોજન સમારંભ યોજાયો. શ્વેતામ્બરજૈન સંપ્રદાયનો તેજ સીતારો ચમકી ઉઠ્યો. 1 * ૪ - ઇ - - -- ન - જ - + પ » TITLE:HTTTTTTTTTTTTTTTTT TT TT TT TET , TET TET Sury : Errrrrr 1: 53::::::::::: :::::::::::::::::::::::::::::::: :::--::: :: Jain Education intemational Page #85 -------------------------------------------------------------------------- ________________ સત્યમેવ જયતે જગમાં તીરથ દો વડાં, શત્રુંજ્ય ગિરનાર; એક ગઢ ઋષભ સમોસર્યા, એક ગઢ નેમકુમાર. સોરઠદેશની ધન્યધરા જગતના સર્વોત્કૃષ્ટ બે ગિરિરાજને ધારણ કરી પોતાના સત્ત્વ અને સામર્થ્યનું પ્રદર્શન કરી રહી છે. આ સોરઠની શૌર્યવંતી ભૂમિએ અનેક ઐતિહાસિક પ્રસંગોની હારમાળાઓને કારણે ગુર્જરદેશને ગૌરવવંતો બનાવ્યો છે. તીર્થાધિરાજ શત્રુંજયગિરિ અને ગરવા ગઢ ગિરનારના શિખરે જિનાલયોની દિવ્યધજાઓ લોકોત્તર એવા જિનશાસનના ગૌરવને ઊંચે ઊંચે આભને આંબવા મથી રહી છે. કરોડો દેવતાઓથી સેવાતો અને પૂજાતો ગઢ ગિરનાર વાદળોથી વાતો કરતાં કરતાં ઝંઝાવાત વાયરાની સાથે ઝીંક લેવા સાથે અનેક વાદ વિવાદના વંટોળ સામે આજે પણ અડોલ અને અટલ ઊભો રહ્યો છે. ચક્રવર્તીઓની ભૂમિ હસ્તિનાપુર નગરીથી પ્રયાણ આદરી માર્ગમાં અનેક ગામ-નગરોમાં વિવિધ શાસનપ્રભાવનાના કાર્યો કરતો પદયાત્રાસંઘ અનેક તીર્થોની સ્પર્શના કરતાં કરતાં તીર્થાધિરાજ શત્રુંજય મહાગિરિની સ્પર્શનાદિ કરી આજે ગરવા ગઢ ગિરનારની ગોદમાં પહોંચી ગયો છે. બીજા દિવસે મંગલ પ્રભાતે બાલબ્રહ્મચારી શ્રી નેમિનિરંજનના ચરણો ચૂમવાના મનોરથ સાથે સંઘપતિ ધનશેઠ ચતુર્વિધ સંઘ સાથે ગિરિવરની યાત્રાનો પ્રારંભ કરે છે. ગિરિવરના પગલે પગલે પરમપદની સુવાસને માણતાં શેઠ દેવાધિદેવના દરબારમાં પહોંચે છે. આજે સૌ યાત્રિકોના મનમયૂરો નાચી ઉઠ્યા છે, પરમાત્માની ભક્તિની મહેફીલ જામી છે, સંધપતિ ધનશેઠે સંપત્તિની રેલમછેલ કરીને સર્વોત્કૃષ્ટ પૂજાદ્રવ્યની સુવાસથી જિનાલયના રંગમંડપને મહેકાવી દીધો છે. સકળ સંઘ ઉછળતાં ભાવો સાથે દ્રવ્યપૂજા પૂર્ણ કરી ત્રીજી નિસીહિ દ્વારા ભાવપૂજામાં પગરવ માંડે છે, ત્યાં જ કોઇ અશુભ કર્મોદયથી ભાવધારામાં સ્ખલનાં પાડતા અન્ય એક સંઘનો જિનાલયમાં પ્રવેશ થયો. મહારાષ્ટ્રના મલયપુરથી ગુજરાતના ગિરનારે પહોંચેલા સંઘના સંઘવી વરૂણશેઠ દિગંબરપંથના કટ્ટર અનુયાયી હતા. દ્રવ્ય પૂજા દરમ્યાન ધનશેઠે સકળ સંઘ સાથે શ્રી નેમિપ્રભુને ચડાવેલી પુષ્પની માળા, કીંમતી આભૂષણ આદિ ઘડી બે ઘડીમાં હતા ન હતા જેવા થઇ ગયા. વરુણશેઠ સર્વ અલંકારાદિ શોભા ફગાવીને બરાડી ઉઠ્યા આ વીતરાગીને વળી રાગના સાધનોની શું જરૂર છે? Jain Educatio ૭૬ Page #86 -------------------------------------------------------------------------- ________________ શ્વેતામ્બરીય ધનશેઠ સહિત સકળસંઘના હૈયા કકળી ઉઠ્યા, “અમારી પૂજામાં અંતરાય પાડનાર તમે કોણ? અવસરે સામો વરૂણશેઠનો પણ પડકાર થયો, “અમે દિગંબરો આ તીર્થનાં ખરા માલિક છીએ, આ તીર્થ અમારું જ છે, તમે તો આજકાલના પેદા થયેલા છો!.” ધનશેઠ હવે ઝાલ્યા રહે તેમ ન હતા, અરે! આવું સડસડતું જૂઠ કેમ કરી સહેવાય? ગિરનાર ઉપર વળી દિગંબરોનો હક્ક ક્યારથી લાગ્યો? અરે! શ્વેતામ્બરોની દયા કહો કે કરૂણા કહો આજે દિગંબરોને આ ગિરનારની યાત્રા કરવા મળે છે તે શ્વેતામ્બરોનો જ ઉપકાર છે. “પ્રભુજીની અંગરચના કરવા માત્રથી જો પ્રભુજી રાગી બની જતા હોય તો દિગંબરો દ્વારા થતી પરમાત્માની રથયાત્રાથી શું પ્રભુ વીતરાગી રહે? વીતરાગીને વળી રથમાં બેસાડવાનાં શું અરમાનો રાખવા? પ્રભુ જો અલંકારોથી રાગી થાય તો પ્રભુની પ્રતિમા સ્ત્રીઓના સ્પર્શથી વીતરાગી કહેવાય? 99 59 વરૂણશેઠના વિચારોએ પણ વાવાઝોડાનું સ્વરૂપ લીધું અને કહે, “ખબરદાર! જો તમારે દિગંબર પદ્ધતિથી પ્રભુપૂજા કરવી હોય તો થશે, અન્યથા સજા ભોગવવા સાવધાન રહો!" ધનશેઠ પણ જય નેમિનાથ' ના નાદ સાથે કૂદી પડ્યા, “અરે! પ્રભુના શાસન ખાતર મરણને શરણ જનારને તો સજા સજા ન લાગતાં શાસન સેવા ખાતર શહીદ થવાની મજા લાગે છે. આજે તો અમે કેસરીયાં કરીને રહીશું ભલેને અમારા મસ્તક વધેરાઇ જાય! અમને કોઇ ચિંતા નથી.” Jain Education Internation હવે જોતજોતામાં શ્રી નેમિપ્રભુનો દરબાર રણસંગ્રામ બનતો જતો જોઇને ઉભયપક્ષના પ્રબુદ્ધજીવોએ વાતને થાળે પાડવાની આગેવાની લીધી. અરસપરસના વિચાર વિમર્શના અંતે નિર્ણય થયો કે, ‘ગિરિનગરના મહારાજા વિક્રમની રાજ્યસભામાં ઉભયપક્ષની વાતોની રજૂઆત થાય અને મહારાજા પાસે જ ગિરનારના હક્ક અંગે ન્યાય તોલાય તે જરૂરી છે. ઉભયપક્ષને માન્ય એવી આ રજૂઆત થતાં બન્ને સંઘો વિખરાઇ ગયા, સૌ યાત્રિકો તળેટીએ આવ્યાં તે સમયે રાજ્યસભા બરખાસ્ત થઇ ચૂકી હતી, છતાં ઉભયપક્ષે રાજ્યસભાના દ્વાર ખખડાવ્યાં. મહારાજા વિક્રમના રાજદરબારના દ્વારો ઉઘડ્યાં, મહારાજાએ બન્ને પક્ષની ફરીયાદો સાંભળતાં પરિસ્થિતિ ગંભીર હોવાનું અનુમાન કરી સૌને બીજા દિવસે રાજ્યસભામાં નિર્ણય કરવાનું જણાવતાં સૌ વિખરાઇ ગયા. સંધ્યા ઢળી અને અંધકારનું આગમન થવા છતાં ધનશેઠની શ્રદ્ધાનો દીપક વધુ પ્રજ્વલિત થયો. ગિરનાર શ્વેતામ્બરોનો 66 mary.org Page #87 -------------------------------------------------------------------------- ________________ જ છે અને રહેશે એવી અડગ શ્રદ્ધા હોવાથી તેણે રાત્રે તીવ્ર ભાવે ગિરનાર ગિરિવરના અધિષ્ઠાયિકા શ્રી અંબિકાદેવીની આરાધના કરી. તેના સત્ત્વ અને ધીરતાથી સંતુષ્ટ થઇ શ્રીઅંબિકાદેવી પ્રગટ થયાં. ધનશેઠે કહ્યું, “ઓ મૈયા! આ ગિરનાર ગિરિવરનો માલિક કોણ? આવતી કાલે રાજદરબારમાં નિર્ણય અવસરે આપ પધારશોને?” શ્રી અંબિકાદેવી બોલ્યાં, ધીરપુરૂષ! સત્ય અને જૂઠ તો ક્ષીર-નીરની માફક છૂટા પડી જાય છે, તમે નિશ્ચિંત રહેજો! આવતી કાલે મહારાજા વિક્રમને કહેજો કે, અમારા સિદ્ધાણં બુદ્ધાણં' સૂત્રમાં આ ગિરનાર મહાતીર્થનું રોજ સ્મરણ કરવામાં આવે છે જેનાથી ગિરનારની માલિકી શ્વેતામ્બરોની જ હોવા અંગે કોઇ શંકાને સ્થાન નથી.” સૂર્યોદયના સુવર્ણકિરણો શ્વેતાંબર જૈનોના સુવર્ણકાળના ઉદ્યની શાખ પૂરતાં હતાં. આજે ધનશેઠના હૈયામાં શ્રદ્ધા અને વિશ્વાસનો સમન્વય થઇ ચૂક્યો હતો. સૌ રાજ્યસભામાં ગિરનાર મહાતીર્થના ઇજારાના નિર્ણય અંગે ચાતકચિત્તે ઉત્સુક બેઠાં હતા. મહારાજા વિક્રમનો પ્રવેશ થયો, રાજ્યસભાનો પ્રારંભ થતાં ધનશેઠે પોતાની વાતની રજૂઆતનો પ્રારંભ કર્યો, “મહારાજા! પૂર્વકાળના ઇતિહાસના અતીતમાં ડોકીયું કરતાં ગિરનારનો ઇજારો નિશ્ચિતપણે શ્વેતામ્બરના પક્ષે હોવા છતાં હાલ તે પૃષ્ઠોને ઉથલાવવાને બદલે ખૂબ જ સરળતાથી આ વિવાદનો અંત આણી શકાય તેમ છે. અમે શ્વેતામ્બરો નિત્ય ચૈત્યવંદનમાં શ્રી ગિરનાર મહાતીર્થનું સ્મરણ ‘સિદ્ધાણં બુદ્ધાણં' સૂત્રના આલંબનથી કરીએ છીએ. અમારા નાના બાળકો પણ કહી શકે કે ગિરનાર શ્વેતામ્બરોનો છે, ગિરનારને અમે રોજ ચૈત્યવંદનમાં યાદ કરીએ છીએ.” મહારાજા વિક્રમ પણ આ વાતને સાંભળીને સંતુષ્ટ થઇ ગયા અને તેમના હૈયામાં આ વાત બેસી ગઇ હોવા છતાં માત્ર આશ્વાસન માટે વરુણશેઠને પૂછે છે, “તમારે કંઇ કહેવું છે?” વરૂણશેઠ વાસ્તવિકતાને સાંભળતા દિગ્મૂઢ થઇ ગયા,બળજબરી કરી શકાય તેવી પરિસ્થિતિ નથી, આ તો રાજ્યસભા છે તેથી રાજન્યાયને શિરોમાન્ય કર્યા વગર છૂટકો નથી. પોતાના પક્ષના બચાવ માટે કેટલીક રજૂઆત થઇ પરંતુ પોતાને પણ તેમાં આત્મવિશ્વાસ ન હતો. મહારાજા વિક્રમે વરુણશેઠની રજૂઆતને હાસ્યાસ્પદ બનાવી ધનશેઠની શરત માન્ય રાખવા માટે નિમંત્રણ આપ્યું. હવે વરુણશેઠ ઝાંખા પડી ગયા પણ મનમાં શંકા રહેતી હતી કે જો આ લોકોએ સંઘના દરેક યાત્રિકોને આ ગાથા ગોખાવી નાંખી હોય તો? આવી શંકાથી તે ધનશેઠની શરતનો સ્વીકાર કરવા સાથે સંઘના યાત્રિક સિવાયના કોઇ વ્યક્તિ પાસે આ ગાથા બોલાવવામાં આવે તો પોતે ગિરનાર મહાતીર્થની માલિકી શ્વેતામ્બરની હોવાનું કબૂલ કરવા તૈયાર થયા. Jain Education Inter rary.org Page #88 -------------------------------------------------------------------------- ________________ -::-કોક -1 at: - ht:- it is its111111111111111111 111111111111111111 ::::::::::::::::::: રાજસેવકો આજુબાજુના કોઈ ગામમાંથી એક બાળકીને રાજદરબારમાં હાજર કરે છે અને સિદ્ધસ્તવ અર્થાત્ સિદ્ધાણ બુદ્ધાણં સૂત્ર બોલવા જણાવે છે ત્યારે તે બાળકી બોલે છે. ઉક્તિ સેલ સિહરે દિખા નાણું નિસાહિઆ જલ્સ, તે ઘમ્મ ચક્કવટ્ટી, અરિઠનેમિ નમંસામિ. “ઉજ્જયંતગિરિ (ગિરનાર)ના શિખરે દીક્ષા, કેવળજ્ઞાન અને નિર્વાણ આ ત્રણ કલ્યાણકો થયા છે તે ધર્મચક્રવર્તી શ્રી નેમિનાથ ભગવાનને હું નમસ્કાર કરું છું. આ બાળ કન્યાના વચનો પૂર્ણ થતાની સાથે તેના ઉપર પુષ્પવૃષ્ટિ થઈ અને ગિરનાર ગિરિવર ઉપર ચારેકોર શ્વેતામ્બરોના વિજયના હર્ષનાદના પડઘાઓ ગિરનાર ગિરિવર ઉપર ગુંજી ઉઠ્યા. ધનશેઠ શાસન અધિષ્ઠાયિકા શ્રીઅંબિકાદેવીનું મનોમન સ્મરણ કરી આનંદવિભોર બની ગયા. મહારાજા વિક્રમે નિર્ણય જાહેર કર્યો કે.. ગિરનાર મહાતીર્થના એક માત્ર માલિક શ્વેતામ્બરો જ છે.” Jain Edu Page #89 -------------------------------------------------------------------------- ________________ તીર્થભક્તિ ઐતિહાસિક પ્રસંગોની પરંપરાથી ગરવો બનેલો ગઢ ગિરનાર અનેક વાદવિવાદનો વંટોળ ઊભો કરવા માટે પણ આજ સુધી ગૌરવશાળી રહ્યો છે. સમયના વહેણ સાથે ગઢ ગિરનારની માલિકી અને કબ્જા માટે અનેક પ્રસંગો ઇતિહાસના પાને પાને કંડારાઈ ચૂક્યા છે. ગિરનાર મહાતીર્થ ઉપર અનેક પક્ષો પોતાનો હક્ક જમાવવા પ્રયત્નશીલ રહેતા હતા. તે કાળે તીર્થભક્તિ કાજે કેસરીયાં કરનાર શહીદોની આ ઘટના છે. ધામણઉલી નામના એક ગામમાં ધાર નામનો શ્રાવક રહેતો હતો. પૂર્વજન્મના કોઇ પ્રચંડ પુણ્યાનુબંધી પુણ્યના યોગે ધનસંપત્તિ તેના ચરણચૂમી રહી હતી. અનેક રિદ્ધિસિદ્ધિનો સ્વામી બનેલો આ ધાર શ્રાવક ખૂબ વૈભવશાળી હોવા છતાં જિનેશ્વર પરમાત્માના શાસનનો અડગ અનુરાગી હતો. તેના હૈયામાં શાસન પ્રત્યેની તીવ્ર દાઝના કારણે તેના પાંચેય પુત્રરત્નોના લોહીમાં પણ શાસન પ્રેમની ધગતી ધારા વહેતી હતી. પૂર્વકૃત સુકૃતના ફળસ્વરૂપે પામેલ ધનવૈભવની સાથે સાથે તેનો ધર્મવૈભવ પણ કંઈ કમ ન હતો. શુદ્ધશ્રાવકના સંસ્કાર તેના શ્વાસોશ્વાસમાં વહેતા, સમ્યક્ત્વમૂલ બારવ્રત ગ્રહણ કરી શક્યતઃ ચુસ્ત શ્રાદ્ધ જીવન પસાર કરી રહ્યો હતો. સરિતાના નિર્મળ વહેતાં જલની માફક અસ્ખલિત પ્રવાહથી તેનું જીવન પસાર થઇ રહ્યું હતું, તેમાં એકવાર શ્રી ગિરનારના અચિન્ત્ય મહિમાની વાતો ગુરૂભગવંતના શ્રીમુખે શ્રવણે ચઢી ત્યારથી તેનો મનમયૂર ગિરનારને ભેટવા ઝંખી રહ્યો હતો. સંઘસમેત ગિરનારની યાત્રા કરવાનો નિર્ણય જાહેર કર્યો. વા વાતો ફેલાવે તેમ આજુબાજુના ગામોમાં ચારેકોર ધાર શ્રાવકના સંઘની વાતો વાયુ વેગે ફેલાઇ ગઇ. ગિરનારના સમાગમને ઇચ્છતા અનેક ભાવુક આત્માઓનું આગમન ધામણઉલિ ગામમાં થયું. ધામણઉલિ ગામની પ્રજા આજે હરખઘેલી બની હતી. ગામની ગલીએ ગલીએ અને શેરીએ શેરીએ લીલા તોરણની હારમાળા શોભી રહી હતી. ધાર શ્રાવકના પાંચેય પુત્રરત્નોનો આનંદ આભને આંબી રહ્યો હતો, નગરજનો, નગરનારીઓ, બાળકો સૌ કોઇ હર્ષિત બન્યા હતા. શુભદિને મંગલઘડીએ શ્રી જિનેશ્વર પરમાત્માના શાસનપ્રત્યે અત્યંત વફાદાર એવા સુશ્રાવક ધાર શ્રેષ્ઠીના ગિરનાર મહાતીર્થના સંઘનું શુભ પ્રયાણ થયું. દાન ધર્મના આલંબને ગામોગામ પ્રભુના શાસનની પ્રભાવના કરતો આનંદ કીલ્લોલ સાથે સંઘ ગિરનાર મહાતીર્થની તળેટીમાં પ્રવેશે છે, ત્યાં જ સૌના હૈયા હેબતાઈ ગયા. ગિરનારની તળેટીમાં પૂર્વે એક સંઘ રાવટી તાણીને પડાવ નાંખી બેઠો હતો. શ્વેતામ્બરપક્ષના કટ્ટર વિરોધી દિગંબર પક્ષના Page #90 -------------------------------------------------------------------------- ________________ E ::::: :::::::::::::::... 1 Hi nt datest an d listencil on મારા કાકા ને કાકા :-: 11:-+1 અનુયાયી એવા તે લોકોએ શ્વેતામ્બર પક્ષના આ સંઘને ગિરિઆરોહણ કરતા અટકાવ્યા. ગિરનાર ઉપર પોતાનો હક્ક જમાવવાના દુષ્ટ આશય સાથે તે પક્ષ શસ્ત્રસરંજામ સહિત યુધ્ધ ખેલવા સુધીની તૈયારી સાથે સજજ થઇ બેઠો હતો. સુશ્રાવક ધારનો સંઘ ગિરિવરના સોપાન સર કરવા મક્કમ બન્યો હતો પરંતુ જ્યાં તે કદમ ઉઠાવે છે ત્યાં સામાપક્ષમાંથી હાકલ પડી, “ખબરદાર! આ ગિરિવર ઉપર અમારો સંપૂર્ણ હક્ક છે, અહીં યાત્રા કરવાનો તમને કોઈ અધિકાર નથી !'' વિરોધપક્ષના વચનો સાંભળી સંઘના યાત્રિકો સાબદા બન્યા. આમ મૂંગે મૂંગા રહીશું તો સામો પક્ષ વધુ બળવાન બની જશો તેવું વિચારી સંઘના યાત્રિકોએ સામાપક્ષનો વિરોધ કર્યો, ઉભયપક્ષ વચ્ચે શબ્દોની આતશબાજી ચાલી. કોઇ નક્કર નિર્ણય ન થવાથી સંઘના મોભીઓએ અન્યાયની સામે રાજાની સહાય માંગવાનો નિર્ણય કર્યો. પણ ! મેલામનવાળા તે લોકોએ પહેલેથી રાજને સાધી લીધો હતો, વિરોધપક્ષને રાજાનું સંપૂર્ણપીઠ બળ હતું. જેવા શ્વેતામ્બરો મહારાજા સમક્ષ નજરાણું ધરી ન્યાયની માંગણી કરે છે તે સમયે રાજાના ન્યાયના ત્રાજવાનું પલ્લું વિરોધપક્ષની તરફેણમાં મૂકવા લાગ્યું. ' અરે ! આ તો પાણીમાં આગ ! સ્વામીના હૈયામાં જ સ્વાર્થ આવે ત્યારે સેવકો ક્યાં જાય! સુશ્રાવક ધાર અને તેના સાથીદારો ખૂબ અકળાઈ ગયા. આ પ્રશ્નનો ઉકેલ લાવવો જરૂરી છે. હવે કોઈપણ સંજોગોમાં પાછી પાની કરવી પાલવે તેમ નથી. તીર્થની સંપૂર્ણ માલિકી હોવા છતાં તીર્થયાત્રાનો નિષેધ ! યુવાનોના હૈયામાં રહેલી શાસનદાઝની જ્વાળાઓ ભભૂકી ઉઠી. હવે તો જાનની બાજી લગાવીને પણ તીર્થનો કજો લેવાનો પ્રબળ નિર્ધાર કરીને સૌ મરણિયા થવા મક્કમ બન્યા. સૌના હૈયામાં તીર્થભક્તિની ભાવના ઉભરાઈ રહી હતી. યુદ્ધનું એલાન થતાં યુવાનોએ કેસરીયાં આદર્યા. તીર્થભૂમિ આજે રણભૂમિ બની ચૂકી હતી. ઉભય પક્ષે ગિરિવરના હક્ક માટે જંગ માંડી દીધો હતો.એક પછી એક લાશો આ તીર્થભૂમિની પાવનભૂમિ ઉપર પડીને લોહીના લાલ રંગ વડે તીર્થભક્તિના ઇતિહાસનું આલેખન કરવા લાગી. વિરોધપક્ષના વિરાટબળ સામે સુશ્રાવક ધારના સંઘની સંખ્યા તદન મામુલી હોવા છતાં તીર્થપ્રેમના બળે શત્રુ સામે ઝઝૂમી રહ્યા હતા. આજે તેમને મરણનો કોઈ ભય ન હતો, શાસનમાટે શહીદ થવાના તેમના સ્વપ્ના આજે સાકાર પામી રહ્યા હતા. ગિરનાર ગિરિવરના પાવન આંગણમાં આજે લોહીના લાલ રંગથી રંગોળી પૂરાઈ રહી હતી. શ્રી જિનેશ્વર પરમાત્માના શાસનપ્રત્યેના અવિહડ રાગવાળા સુશ્રાવકધારના એક પછી એક પુત્રો પૂરેપૂરા ઝનૂન સાથે વિરોધી સાથે ઝીંક લઈ રહ્યા હતા. એક...... બે .......ત્રણ......ચાર.....પાંચ... સુશ્રાવક ધારના એક પછી એક પાંચ પુત્રો યમરાજને શરણ થઈ ગયા, વિરપક્ષે તે સૌના મસ્તક વધેરીને ધડથી જુદા કરી દીધા. તીર્થરક્ષાના તીવ્રરાગને જીવનની છેલ્લી ક્ષણ સુધી હૈયામાં ધારણ કરી મોતને ભેટી પડેલા તે પાંચે પાંચ પુત્રો તે જ ક્ષેત્રના અધિપતિપણાને પામવાનું પરમ સૌભાગ્ય પ્રાપ્ત કરે છે. અનુક્રમે ૧)કાલમેઘ, ૨) મેઘનાદ, ૩) ભૈરવ,૪) Tr;13:15:17:::::::::::::::::::::: DIT ULISTETTIITATTITUITTISILTILITY T : :11 1 Hrsit:CIECT:::: :: :::::::::::::::::::::::::::::::::::::::::::::::::::: Page #91 -------------------------------------------------------------------------- ________________ 111111. કાકાના rain .1 Iriા!1111 1iitkirtiiiiiiiiiiii i ii first intiisit:::::::: :::::11: Invalidatinalliantartisticate એકપદ અને ૫) રૈલોકયપાદનામે ક્ષેત્રાધિપતિ થાય છે. જિનશાસનના ઈતિહાસના પાને તેઓના આ બલિદાનની નોંધ સુવર્ણઅક્ષરે અંકિત થાય છે. | તીર્થભક્તિ કાજે પાંચ પાંચ પુત્રો શહીદ થવા છતાં તેમાં તેઓની હાર ન હતી. તે પાંચ પુત્રોએ ગિરિવરના પાંચ પાંચ પહાડ ઉપર વિજય મેળવી ક્ષેત્રનું અધિપતિપણાનો તાજ શિર ઉપર ધારણ કર્યો હતો. સુશ્રાવક ધાર રણભૂમિ બનેલી તીર્થભૂમિ ઉપર પડેલી લોહીથી રગદોળાયેલી પોતાના પાંચ જવાંમદપુત્રોની લાશ જોઈને પુત્રોની મર્દાનગીનું ગૌરવ લઈ રહ્યા હતા. હજુ તેમના અંતરની આજુ અધૂરી હતી આજે તેમના પાછા પગલામાં ભાવિના લાંબા કૂદકાની તમન્નાનો સંકલ્પ હતો. મનના મહેલોને ભાવિના મીઠાં મનોહર અરમાનો સજાવીને તે તીર્થરક્ષાના શિખરો સર કરવા ચાલી નીકળે છે. જિનશાસનના ચરણોમાં પાંચ પાંચ પુત્રોના જીવનદાન કરવા છતાં સુશ્રાવક ધારના હૈયામાં હામ નથી. ગિરનાર તીર્થને કર્જ કરવાની તલપ દિન-પ્રતિદિન તીવ્ર બની રહી હતી પાંચ પાંચ પુત્રરત્નોના શહીદ થયા બાદ ધાર ભમતાં ભમતાં કાન્યકુન્જ નગરમાં આવી પહોંચ્યો. અજાણ્યા એવા સ્થાનમાં ગલીએ ગલીએ ફરતાં જૈન ઉપાશ્રયે આવી ચઢ્યો. તપાસ કરતાં આચાર્ય ભગવંત વ્યાખ્યાન ફરમાવતાં હતા. ધાર પણ સભાજનોને ભેદતાં ભેદતાં આચાર્ય બપ્પભટ્ટસૂરિ મહારાજ સાહેબની પાસે આવીને બેસી જાય આચાર્ય ભગવંતની અમૃતવાણીનું થોડીવાર શ્રવણ કર્યા બાદ ધાર શ્રાવક સભાવચ્ચે ઉભો થઈ સકળસંઘ સમક્ષ આચાર્ય ભગવંતને સંબોધીને કહે છે, “ગિરનાર મહાતીર્થનોકજ્જો આજે ભયજનક બની ગયો છે, દિગંબરપક્ષના લોકો હક જમાવીને બેઠાં છે અને શ્વેતામ્બરપક્ષને પાખંડી ગણીને ગિરિવર ઉપર આરોહણ કરતાં અટકાવે છે, એવા સમયે આમ પાટે ચઢીને ધર્મની વાતો કરવાનો કોઈ અર્થ નથી. પ્રથમ આ ગિરનાર મહાતીર્થને કન્જ કરી ઉદ્ધાર કરો પછી આ વ્યાખ્યાનની પાટ ઉપર બેસી ધર્મદેશના આપો તે શોભાસ્પદ બનશે. માટે આજે આ શાસ્ત્રની વાતોને બાજુ ઉપર મૂકી શસ્ત્રથી સજૂ થવાની જરૂર છે.' સભામાં શાંતચિત્તે પ્રવચન શ્રવણ કરતો આમ રાજા તો વૃદ્ધ એવા ધારના આક્રોશવચનોને સાંભળી આભો જ બની ગયો. સૂરિવરના આવા અપમાનને સહન કરવા અસમર્થ બનેલો રાજા ઉભો થવા જાય છે ત્યાં જ પરિસ્થિતિને પામવામાં વિચક્ષણ એવા આચાર્ય ભગવંત સંકેત વડે રાજને મૌન ધારણ કરવા જણાવે છે. ધાર શ્રાવક ગિરનાર ગિરિવરની સ્થિતિની ઝાંખી કરાવતાં પોતાના ગાબાણો વડે સૂરિજીના હૈયાને વીંધી રહ્યો હતો. તીર્થયાત્રામાં આવતાં વિઘ્નોનો ધ્વંસ કરવા તે સકળ સભાજનો અને httinutriting:-tize: rary ore Page #92 -------------------------------------------------------------------------- ________________ : :::::::::: :: : Irakrutk1ial.aiiignitariis. Hinitiiia:1:11:11:::13::aarii.1111111iiiitdata:inlilaritisfitativitiii 111 11t=== == =EL.Eid.. સૂરિવરને ઉશ્કેરવા પ્રયત્ન કરે છે, પોતાના હૈયામાં લાગેલી તીર્થ માટેની લાગણીની અગનજવાળાની એક ચિનગારી સૌના હૈયામાં પ્રગટાવવાનો પ્રયાસ આદરે છે. પાંચ પાંચ પુત્રોનાં મરણ છતાં લેશમાત્ર પણ દીનતા ધારણ કર્યા વગર માત્રને માત્ર તીર્થરક્ષા માટે તલસતા ધારની હૃદયદ્રાવક વાણીએ સૌના હૈયામાં અનેરી અસર કરી. શ્વાસે શ્વાસે શાસન વસેલું છે તેવા મહાશકિતશાળી આચાર્ય ભગવંત અને જેના ઉપર તેનો પ્રભાવ પડ્યો છે તેવા આમરાજ શ્રી ગિરનારની વિકટ સ્થિતિનું વર્ણન સાંભળી સફાળા થઈ જાય છે, તેઓના અંતરના તાર ઝણઝણી ઉઠે છે. સૂરિવર અને આમરાજા મહાસંઘયાત્રા સમેત ગિરનાર તરફ પ્રયાણ આદરે છે. પ્રચંડ સત્ત્વના સ્વામી આમરાજા પણ ભીષ્મપ્રતિજ્ઞા ધારણ કરે છે કે “જયાં સુધી ગિરનારમંડન નેમિજિનનાં દર્શન-પૂજન ન થાય ત્યાં સુધી આહાર પાણીનો ત્યાગ ' ક્યાં કાન્યકુજ્જ નગરી અને ક્યાં ગઢ ગિરનાર ? ગામોગામ અનુકંપાદાન, સાધર્મિક ભક્તિ, જીવદયાદિ અનેક કાર્યો સાથે શાસન પ્રભાવના પૂર્વક સંઘ આગેકૂચ કરી રહ્યો હતો. એક પછી એક દિવસો પસાર થઈ રહ્યા હતાં. રાજકુળમાં જન્મેલા આમરાજાને કદિ ભૂખ-તરસની વેદના સહન કરવાનો અવસર નહોતો આવ્યો. આજે કુદરત તેની કસોટી કરી રહી હતી. આ મહાસંઘ સ્તંભનતીર્થે પહોચ્યો ત્યાં મનનાં મજબૂત એવા આમરાજાનાં શરીરની શક્તિ ક્ષીણ થવા ચાલી હતી. આમરાજ જીવન મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યા હતા. સૂરિવર સાથે સૌ સંઘ ચિંતિત બન્યો. આમરાજા પ્રતિજ્ઞામાં અડગ હતા. પ્રાણ જાય તો પણ પ્રતિજ્ઞામાં કોઈપણ ફેરફાર ન કરવાનો તેમનો દઢ સંકલ્પ હતો. સમગ્ર સ્તંભનતીર્થના ભાવુક સંઘયાત્રિકો તથા સૂરિજી ચિંતાતુર બન્યા. અંતે મહાશક્તિશાળી એવા સૂરિવરે શ્રી ગિરનાર મહાતીર્થના અધિષ્ઠાયિકા, શ્રી નેમિપ્રભુના શાસનની અધિષ્ઠાયિકા શ્રી અંબિકાદેવીની આરાધના કરી દેવીને પ્રગટ કર્યા. ગિરનારતીર્થરક્ષા અને આમરાજાના ભીમસંકલ્પની વાતો વિસ્તારથી જણાવી. શાસનદેવી આચાર્યભગવંતની વાત સાંભળી અંતધ્યન થયા અને ક્ષણવારમાં આકાશવાણી થઈ. “હે મહાપુણ્યવાન ! હું ગિરનાર મહાતીર્થની અધિષ્ઠાયિકા અંબિકાદેવી છું, તારા સત્ત્વ અને શૌર્યથી હું ખૂબ પ્રસન્ન છું. તીર્થરક્ષાની તારી તલપ અને તારા દેહની દુર્બળ સ્થિતિને જોઈને ગિરનારના શ્રી નેમિપ્રભુની પ્રતિમા લઈને હું આવી છું. તેના દર્શનપૂજનથી તારી પ્રતિજ્ઞા પૂર્ણ થશે.” થોડી પળમાં તો શ્રી નેમિજિનની દેદીપ્યમાન પ્રતિમા આકાશમાર્ગેથી ધરતીતલ ઉપર અવતરી, પ્રભુના દર્શનથી સૂર્યના ઉદય સાથે કમળ ખીલે તેમ આમરાજાના દેહમાં નવું ચેતન આવ્યું. સ્તંભનનગરના લોકો ચારેકોર ઉમટી ગયા. સૌ પરમાત્માની ભક્તિમાં લાગી ગયા. આમરાજોએ અત્યંત ભાવવિભોર બની પ્રભુજીના દર્શન-પૂજન કરવા છતાં હજુ તેના મનમાં પ્રતિજ્ઞા પૂર્ણ થવા અંગે સંશય રહી જાય છે ત્યારે શાસનદેવી દ્વારા પુનઃ દિવ્યવાણી સંભળાય છે કે, “હે બાળ ! આ પ્રતિમાના દર્શન-પૂજન દ્વારા તને 1tTE t ihas Jain Education - રોકી જ ન Page #93 -------------------------------------------------------------------------- ________________ નામ :rel: rss catalist::fix: ગિરનાર ગિરિવરના શ્રી નેમિપ્રભુના જ દર્શન-પૂજનનો લાભ થયો છે માટે તારી પ્રતિજ્ઞાપૂર્ણ થવામાં લેશમાત્ર સંશય ન રાખીશ!” શાસનદેવીના દિવ્યવચનોના આલંબને અધુરા મને પણ આમરાજાએ પારણું કર્યું, તેના દેહમાં નવું તેજ પ્રગટ થયું, નવા જોમ અને જુસ્સા સાથે સૌ ગિરનાર ગિરિવરની વહારે ચાલ્યા. સૂરિજી અને રાજા ગિરનારની દિનપ્રતિદિન પરિસ્થિતિની માહિતી મેળવતા રહ્યા અને સામો પક્ષ વધુ બળવાન થવાની પૂરી તૈયારી કરતો હોવાના સમાચાર મળ્યા. આમરાજાનો મહાસંઘ ગિરનાર ગિરિવરની તળેટીએ આવી પહોંચ્યો હતો. જાણે તેઓનું સામૈયું કરવા સક્ય ન બન્યા હોય ? તેમ સામા પક્ષના ૧૧ મહારાજાઓ વિશાળ યુદ્ધસેના, આચાર્ય ભગવંત અને શ્રાવકસંઘાદિ સાથે તળેટીમાં પડાવ નાંખીને રહ્યા હતાં. આમરાજાના સંઘે ગિરિવર આરોહણ કરવા પગરવ માંડયા ત્યાં જ સામાપક્ષેથી હાકલ પડી કે, “ખબરદાર! આ તીર્થ ઉપર અમારો અધિકાર છે, એક ડગલું પણ આગળ વધશો તો તમારા મસ્તક ધડથી છૂટા પાડી દેવામાં આવશે” આજે તો આમરાજા પણ પૂર્ણ તૈયાર સાથે યુધ્ધ લડી લેવા તૈયાર હતા પરંતુ સૂરિવરના એકમાત્ર ઇશારાથી આમરાજા “ ગુઆણાએ ધમ્મો ” સૂત્રને ધારણ કરી શાંત રહ્યા. આચાર્ય બપ્પભટ્ટ સૂરિજીએ કહ્યું, “સર્વધર્મનું મૂળ દયા છે, જે ધર્મ કરવા માટે ભયંકર હિંસા કરવી પડે તે ધર્મની શું કિંમત ? ધર્મકાર્યમાં હજારો માનવોનો સંહાર તદ્દન અનુચિત છે. અમે શાસ્ત્રચર્ચા દ્વારા આ હાર-જીતનો ફેંસલો કરીશું”. શ્રી જિનેશ્વર પરમાત્મા પ્રત્યે અડગશ્રદ્ધા ધરાવતાં ઉભય પક્ષના આચાર્ય ભગવંતો સૂરિજીના આ ઉપાયનો સ્વીકાર કરે છે. એક તરફ આમરાજા અને ચુનંદા શિષ્યગણ સાથે આચાર્ય બપ્પભટ્ટસૂરિજી, બીજી તરફ અગ્યાર અગ્યાર મહારાજાઓ અને અનેક આચાર્ય- પંડિતાદિ શ્રાવકવર્ગ. શત્રયુદ્ધના સ્થાને આજે સમરાંગણમાં શબ્દયુદ્ધ મંડાઈ રહ્યું હતું. બંને પક્ષોએ ચર્ચાનો પ્રારંભ કર્યો. એકબીજા પક્ષો સામ-સામાં પોતાના મતને રજુ કરી રહ્યા હતાં. અનેક શક્તિના સ્વામી એવા સૂરિવરજીની સહાયમાં માં સરસ્વતી આવીને સામાપક્ષની રજુઆતને જોતજોતામાં તોડી પાડી, સામાપક્ષના વિદ્વાનોના મોં વિલખા પડી ગયા. સૂરિજીની મહાપ્રભાવક વાણીથી સૌડઘાઈ ગયા. કેટલાક દિવસોની ધર્મચર્ચાના અંતે મધ્યસ્થવર્તાઓ દ્વારા શ્વેતામ્બરોના વિજયની જાહેરાત થઈ. વિરોધપક્ષના મુખ નિસ્તેજ થઈ ગયા ત્યારે નમ્રતામૂર્તિ આચાર્ય બપ્પભટ્ટ સૂરિજીએ ઉભા થઈ જણાવ્યું, ધર્મચર્ચામાં વિજય અમારા પક્ષે જાહેર થયો હોવા છતાં હજુ એક ઉપાય સુઝે છે કે “ ઉભટપક્ષ શાસનદેવી અંબિકાદેવીની આરાધના કરી જાહેરમાં જ તેમની પાસે નિર્ણય માગે, જે નિર્ણય આપે તે નિર્ણય સૌએ માન્ય રાખવો.” પરાજયથી પાંગળા બનેલા વિરોધીઓના જીવમાં જીવ આવ્યો, વિજયની આશાનું એક કિરણ તેમની નજરે આવ્યું, ઉભય પક્ષે એવો નિર્ણય થયોકે બંને પક્ષ તરફથી એકબીજાના પક્ષમાં એક એક બાળકન્યાને મોકલવામાં આવે અને બંને કન્યાઓ જે બોલે તેનો Press ::: : :: ::::: :: : T'S FITTI1w Mary.org Page #94 -------------------------------------------------------------------------- ________________ site:- httinuitsinine inisthirirritain::xx:x:x:hita iniciariiniiiiiiiiiiiiiiiiiiiiciiiiiii sex talati natak tar: Irri. II: 1:11. :- સૌએ સ્વીકાર કરવો. પ્રથમ આચાર્ય બપ્પભટ્ટસૂરિજીએ એક પ્રભાવશાળી કુમારિકાને સામાપક્ષના આવાસમાં મોકલી. સામાપક્ષવાળાએ બારપ્રહર સુધી તે કન્યાને મંત્રાધિષ્ઠિત કરીને બોલવા જણાવ્યું ત્યારે તે કન્યા જાણે મુંગી અને બહેરી ન હોય ? તેમ અવાચક બની ગઈ. પછી દિગંબરપક્ષવાળાએ આચાર્ય ભગવંત પાસે એક કન્યાને મોકલીને જણાવ્યું કે, “જે તમારામાં શક્તિ હોય, તો અહીં તમે અમારી આ કન્યાને બોલાવી આપો.” આચાર્ય બપ્પભટ્ટસૂરિજીએ તે કન્યા તરફ અમદષ્ટિ કરી મસ્તક ઉપર હાથ મૂકતાં હોય તેમ આશિષ આપતાં તરત જ શાસનદેવી તેના મુખમાં રહીને સ્પષ્ટ બોલવા લાગી કે, इक्कोवि नमुक्कारो, जिणवर वसहस्स वद्धमाणस्स संसार सागराओ तारेइ नरं व नारिं वा ॥१॥ (શ્રી જિનેશ્વર પરમાત્મા વર્ધમાન સ્વામીને કરાયેલો એક પણ નમસ્કાર આ સંસાર સાગરમાંથી પુરૂષ-સ્ત્રી આદિને તારે उजिंतसेलसिहरे दीक्खा नाणं निसीहिया जस्स तं धम्म चक्कवट्टि अरिट्टनेमिं नमसामि ||२|| (ઉજ્જયંત પર્વતના શિખર ઉપર દીક્ષા, કેળવજ્ઞાન અને મોક્ષ કલ્યાણક થયા છે જેના, એવા ધર્મચક્રવર્તિ શ્રી અરિષ્ટનેમિ ભગવંતને હું નમસ્કાર કરું .) આગાથાઓ સાંભળીને વિચક્ષણ એવા આચાર્ય ભગવંતાદિના મુખ ઉપર આનંદ છવાઈ ગયો. સામાપક્ષ ગાથાના રહસ્યાર્થીને સમજવા માટે અસમર્થ બનવાથી તે દ્વિધામાં પડી ગયો ત્યારે આચાર્ય બપ્પભટ્ટસૂરિજીએ અત્યંત ગંભીરતાપૂર્વક જણાવ્યું કે, રાજનું અમારા પક્ષની એવી માન્યતા છે કે સ્ત્રી, પુરૂષ કે નપુંસક દરેક લિંગથી મોક્ષગમન શક્ય છે. જયારે અમારો વિરોધપક્ષ તો સ્ત્રીની મુકિત સ્વીકાર કરતો નથી. આ બાળકન્યાના સ્વરૂપમાં શાસનદેવીએ પ્રથમ ગાથામાં સ્પષ્ટપણે જણાવેલ છે કે, "વર્ધમાન સ્વામીને કરાયેલો એક પણ નમસ્કાર નર-નારીઓને તારે છે.” આ ગાથા અમારા મતને સંપૂર્ણતયા પુષ્ટ કરતી હોવાથી આ તીર્થના અધિકાર માટે શાસનદેવીએ પણ મહોર મારી દીધી હોવાથી હવે આ ગિરનારના હક્ક અંગેનો પ્રશ્ન સહજ ઉકલી જાય છે.” | મધ્યસ્થીએ આચાર્ય ભગવંતના વચનોનો સહર્ષ સ્વીકાર કરી શ્વેતામ્બરોના વિજયને જાહેર કરતાં ગિરનાર ગિરિવરની તળેટી શ્રી નેમિનાથ પરમાત્માના જયઘોષ સાથે ગુંજી ઉઠી. ==ા કરે કે ન FREILLEGE1FdIFETIMEHITECTR EET IT It: 11:11 :11::::::::: : :: Wા છે . R જા aિry.org Page #95 -------------------------------------------------------------------------- ________________ જબ પ્રાણ તનસે નીકલે... શિશિરઋતુની મંગલ પ્રભાતનો તે સમય હતો. વાદિવેતાલ પ.પૂ.શાંતિસૂરિ મહારાજ સાહેબ થારાપદ્દપુર તરફ વિહાર કરી ગામમાં પહોંચ્યા હતા. શ્રાવકજનના અતિઆગ્રહથી વ્યાખ્યાનનું આયોજન કરવામાં આવ્યું હતું. વ્યાખ્યાન અવસરે શ્રી નાગિની નામની દેવી નૃત્ય કરવા લાગી ત્યારે તે દેવીને યોગ્ય સ્થાને બેસાડવા માટે આચાર્ય ભગવંતે મંત્રિત વાસક્ષેપ નાંખતા તે દેવીએ યોગ્યસ્થાન ગ્રહણ કરી લીધું. આ રીતે જ્યારે જ્યારે આ દેવી નૃત્ય કરવા લાગે ત્યારે તેને અયોગ્ય સ્થાનથી ઉઠાડી યોગ્ય સ્થાને બેસાડવા માટે આચાર્ય ભગવંત વાસક્ષેપ નાંખતા પરંતુ એકવાર કોઇપણ કારણસર વિસ્મરણ થવાથી આચાર્ય ભગવંત નૃત્ય કરતી તે દેવીને બેસવા માટે અથવા અન્યત્ર ગમન કરવા માટે વાસક્ષેપ નાંખવાનું ભૂલી ગયા. અવિરતપણે ફરતા કાળચક્રને કોણ અટકાવી શકે? તે દિવસે સવારનો સમય પસાર થયો.... મધ્યાહ્નકાળ.... સંધ્યાકાળ ... પણ પસાર થઇ ગયો અને રાત્રિના સમયે જ્યારે આચાર્ય ભગવંત પરમાત્મધ્યાનમાં લીન થવા પ્રયત્ન કરી રહ્યા હતા તે જ સમયે આચાર્યભગવંતના શુભહસ્તે વાસક્ષેપ ન પડવાથી તે દેવીને સવારથી જ હવામાં ઊંચે અદ્ધર ઉભા રહેવું પડ્યું હતું તેથી તે આચાર્ય ભગવંતને ઉપાલંભ (ઠપકો) આપવા ઉપાશ્રયમાં પ્રવેશ કરે છે. પરમાત્માના ધ્યાનમાં લીન થઇ આંતરપ્રકાશને પામવાના પ્રયત્ન કરી રહેલા આચાર્ય ભગવંતના સાધનાના સ્થાનમાં અચાનક દીવ્ય પ્રકાશનો પૂંજ પ્રવેશે છે. આ દિવ્યપ્રકાશના પૂંજની સાથે સાથે અત્યંત રૂપવાન આકૃતિને પ્રવેશ કરતી જોઇને આચાર્ય ભગવંત પ્રવર્તક મુનિને પૂછે છે, “હે મુનિવર! શું અહીં કોઇ રમણીનો પ્રવેશ થયો છે?” એ અવસરે મહાત્મા કહે છે, “ગુરૂદેવ! હું જાણતો નથી.” એ સમયે અત્યંત દેદીપ્યમાન સ્વરૂપવાળી તે દેવી કહે છે, “આપ કૃપાળુનો વાસક્ષેપ ન પડતાં ઊંચે લટકતાં મારા ચરણકમલમાં અત્યંત પીડા થાય છે, આપના જેવા વિશિષ્ટ શ્રુતજ્ઞાનીને પણ વિસ્મરણ થઇ ગયું અને મારા ઉપર વાસક્ષેપ નાંખવાનું ચૂકી ગયા! આ લક્ષણથી આપ કૃપાળુનું આયુષ્ય હવે છ માસથી વધારે નથી. તેવું મારા જ્ઞાનબળથી સ્પષ્ટ સમજાય છે. તેથી હવે મહાગીતાર્થ એવા આપ પૂજ્યે સમસ્ત ગચ્છની ભાવિવ્યવસ્થા કોઇ યોગ્ય આત્માને સોંપીને આત્મસાધનામાં લીન થવાનો અવસર આવી ચૂક્યો છે તેવું નિવેદન કરવા માટે ૮૬ BIJR1111 Page #96 -------------------------------------------------------------------------- ________________ . :: :::: : : :: :: :::: C HATT આજે હું અહીં ઉપસ્થિત છું” આવા દિવ્યવચનો ઉચ્ચારી તે દિવ્યાકૃતિ અંતર્ધાન થાય છે. નવલી પ્રભાતે પરમ પૂજ્ય આચાર્ય ભગવંત પોતાના ગચ્છના મહાત્માઓને તથા સકળસંઘને એકઠો કરે છે, સૌ સાથે મળી ભાવિની સુયોગ્ય વ્યવસ્થાર્થે વિચાર વિમર્શ કરતાં ફલશ્રુતિ રૂપે બત્રીસ સુયોગ્ય પાત્રોમાંથી ત્રણવિદ્વાન મુનિભગવંતોને પંચપરમેષ્ઠિના તૃતીય એવા આચાર્યપદે સ્થાપન કરવામાં આવે છે, આ ત્રણ મહાત્માઓ ૧, પૂ.આચાર્ય વીરસૂરિ ૨, પૂ.આચાર્ય શાલીભદ્રસૂરિ તથા પૂ.આચાર્ય સર્વદેવસૂરિ મહારાજ સાહેબ, જાણે સાક્ષાત્ રત્નત્રયી ન હોય તેમ સદ્ગતથી અલંકૃત અને અસાધારણ તેજથી દીપવા લાગ્યા હતા. વર્ષોના વર્ષો સુધી પ્રભુના શાસનની અદ્ભુત સેવા દ્વારા પૂજ્ય આચાર્ય શ્રી શાંતિસૂરિ મહારાજ સાહેબે પ્રચંડ પુણ્યોપાર્જન કર્યું હતું તેથી જીવનસંધ્યાના સર્વોત્કૃષ્ટ કાળે હવે આત્મસાધનામાં લીન થવા થનગની રહ્યા હતા. પૂજ્યશ્રીના વિચાર રત્નાકરમાંથી એક પછી એક રત્નો બહાર આવી રહ્યા હતા. તેમાં એક વિચારમાં દ્રઢ થયા કે અનંતા તીર્થંકર પરમાત્માઓ જે ક્ષેત્રમાંથી સિદ્ધપદને સાધી ગયા છે, ભાવિમાં પણ સાધવાના છે વળી વર્તમાન ચોવીસીના બાવીસમાં તીર્થકર બાલબ્રહ્મચારી શ્રી નેમિનાથ પરમાત્માના દીક્ષા-કેવળજ્ઞાન અને મોક્ષકલ્યાણક જે પાવનભૂમિ ઉપર થયા છે તેવી અનેક સાધકોની સાધનાભૂમિ મહામહિમાવંત શ્રી ગિરનાર મહાતીર્થમાં જઈ અંતિમસાધના કરવી. આચાર્ય ભગવંત અનંતા તીર્થકરોના કલ્યાણકોથી પુનિત થયેલ શ્રીગિરનારની ભોમકાને ભેટવાના મનોરથ સાથે રૈવતગિરિના માર્ગે પ્રયાણ આદરે છે, યશનામના સુશ્રાવકના સોઢનામના સુપુત્રને પણ સાથે જ રાખે છે, નાના નાના ગામડાંઓની ભૂમિઓને પોતાની ચરણરજ વડે પવિત્ર કરતાં કરતાં ઉગ્રવિહારના આલંબને તેઓશ્રી ખૂબ ટૂંકા સમયમાં રેવતાચલની શીતળ છાયામાં પહોંચી ગયા. ગિરિઆરોહણ કરી નેમિપ્રભુના દર્શન દ્વારા નયનોને પાવન કર્યા. શ્રી નેમિનાથ પરમાત્માનું ધ્યાન ધરીને ધર્મધ્યાનરૂપી અગ્નિની જ્વાળા થકી ભવભ્રમરૂપી વિષવેલડીને ભસ્મીભૂત કરવાનો પ્રબળ પુરુષાર્થ આદર્યો અને સુવા, તૃષા, નિદ્રાદિથી અલિપ્ત બની પરમસમાધિના શિખરોને સર કરતાં કરતાં પચ્ચીશદિવસના અનશનના અંતે વિક્રમ સંવત ૧૦૯૬ ના જેઠ માસની સુદ નવમીના મંગળવારે કૃત્તિકા નક્ષત્રમાં મહાશાસનપ્રભાવક એવા વાદિવેતાલ શ્રી શાંતિસૂરિ મહારાજ સાહેબે ગિરનારમંડન શ્રી નેમિપ્રભુના પરમ સાંનિધ્યમાં પરમપદ તરફ પ્રયાણ કર્યું હતું. HT=======111111111111111111111111111111111 Jain Education Page #97 -------------------------------------------------------------------------- ________________ ગિરનારની ગૌરવયાત્રા ગિરનાર મહાતીર્થની તળેટીમાં શ્રી આદિનાથ ભગવાનના જિનાલયમાં દર્શન કરી ગિરનાર ગિરિવરના પ્રવેશદ્વારથી અંદર ડાબા હાથ ઉપર ચડાવ હનુમાનનું મંદિર આવે છે. જ્યારે જમણી બાજુ પોલીસચોકીની બાજુમાં બાલબ્રહ્મચારી શ્રી નેમિનાથ ભગવાનનાં પગલાંની દેરી આવે છે. તે વિશાશ્રીમાળી શ્રાવક લખમીચંદ પ્રાગજીએ બંધાવી હતી. જેમાં શ્રી નેમિપ્રભુના પૂર્વાભિમુખ પગલાં અને શાસન તથા તીર્થના અધિષ્ઠાયિકા શ્રી અંબિકાદેવીની પ્રતિમા પબાસણની દિવાલમાં પધરાવવામાં આવેલી છે. ગિરનાર મહાતીર્થની યાત્રાએ પધારેલાં સૌ ભાવિકજનોએ યાત્રાનો પ્રારંભ કરતાં પહેલાં આ દેરીના દર્શન અવશ્ય કરી પોતાની યાત્રા નિર્વિઘ્ને પાર પડે તે માટે શાસન/તીર્થના અધિષ્ઠાયિકાને અવશ્ય પ્રાર્થના કરવી જોઇએ. ગિરનારની યાત્રામાં સુગમતા । માટે વિ.સં.૧૨૧૨માં આંબડ શ્રાવકે સુવ્યવસ્થિત પગથિયા બંધાવ્યા હતા. ત્યારબાદ અવસરે અવસરે તેનો ઉદ્ધાર કરાવ્યા હોવાના લેખો જોવા મળે છે. આ દેરીના દર્શન કરી આગળ ચાલતાં ૧૫ પગથિયાએ ડોળીવાળાનું સ્થાન આવે છે, ત્યાંથી આગળ વધતાં લગભગ ૮૫ પગથિયાં પાસે પાંચ પાંડવોની દેરી આવે છે. જેમાંની ચાર દેરીઓ ડાબી બાજુએ અને જમણી તરફ એક દેરી હતી, હાલ તેના જુના સ્થાપત્ય જોવા મળે છે. આગળ ૨૦૦ પગથિયાં પાસે ચુનાદેરી અથવા તપસી પરબનું સ્થાન આવે છે. આગળ ૫૦૦ પગથિયાં પાસે જમણી તરફ છોડીયા પરબનું સ્થાન આવે છે. જ્યાં હાલ વિશ્રામ માટેનું નવું સ્થાન બનાવવામાં આવેલ છે. ત્યાંથી આગળ જતાં ડાબી બાજુ એક રાયણનું વૃક્ષ આવે છે. જ્યાં પાણીની પરબ છે, ૮૦૦ પગથીયે ખોડિયારમાની જગ્યા આવે છે, આગળ જતાં લગભગ ૧૧૫૦ પગથિયાં પાસે ડાબી બાજુ જટાશંકર મહાદેવની દેરી આવે છે. ત્યાંથી જટાશંકર મહાદેવની જગ્યાએ જવાનો રસ્તો છે. ૧૨૦૦ પગથિયે ડાબીબાજુ એક નવું વિશ્રામસ્થાન બનાવવામાં આવેલ છે. આગળ જતાં ૧૫૦૦ પગથિયાનું સ્થાન ધોળીદેરીથી ઓળખાય છે, ત્યાં પણ વિશ્રામ માટેનું નવું સ્થાન બનાવવામાં આવ્યું છે. આગળ વધતાં લગભગ ૧૯૫૦ પગથિયાંના સ્થાનને કાળીદેરીના નામથી ઓળખવામાં આવે છે, ત્યાં પણ વિશ્રામ માટેનું એક નવું સ્થાન બનાવવામાં આવ્યું છે. અહીં જે જુનું મકાન છે તેના ઉપર ધનીપરબની તક્તિ હજુ પણ જોવા મળે છે. આગળ ૨૦૦૦ પગથિયાં પાસે ડાબી તરફ કેડી માર્ગે આગળ જતાં વેલનાથ બાપુની સમાધિનું સ્થાન આવે છે, કોઇક સાહસવીર હોય તો તે સ્થાનથી પહાડના માર્ગે સહસાવન તરફ જવાનો ટૂંકો રસ્તો મળી શકે છે. ૨૦૦૦ ૮૮ Jain Educatio trary.org Page #98 -------------------------------------------------------------------------- ________________ - a resiliterattriviali 1111111:17::::::::rtification iniાંતimnકttનામ *1૪ જાની , કાકા માતા: 11: 15: 11 std 11:11:15 પગથિયાંથી આગળ જતાં લગભગ ૨૨૦૦ પગથિયાં પાસે ભરથરીની ગુફાનું સ્થાન આવે છે, ૨૩૦૦ પગથિયાં પાસે માળી પરબ આવે છે, જ્યાં રામજીમંદિર આવેલું છે. અને પરબ પાસે ડાબા હાથે એક પથ્થરમાં વિ.સં.૧રરર શ્રી શ્રીમાનજ્ઞાતિય મહં શ્રી ળિના સુત મરં શ્રી વાવેન પટ્ટા ઋરિતા.આવો લેખ જોવા મળતો હતો. અહીં નજીકમાં મીઠા અને શીતળ જલનો એક કુંડ પણ છે. ત્યાં એક છૂટા લેખમાં વિ.સં.૧૨૪૪માં શ્રી પ્રભાનંદસૂરિ મહારાજ સાહેબના ઉપદેશથી આ કુંડ બાંધવામાં આવ્યો હોવાનો ઉલ્લેખ છે. આ મંદિરથી આગળ થોડા કઠણ ચડાવ બાદ લગભગ ૨૪૫૦ પગથિયાં પાસે કાઉસ્સગ્ગીયાનો પથ્થર તથા પ્રાચીન (હાથી પહાણો આવે છે, જો કે તે પહાડ ઉપર લપસી જવાનો ભય રહેતો હોવાથી અધિકૃત વ્યક્તિઓ દ્વારા હાલ ત્યાં સીમેન્ટ કોંક્રીટનો માલ નાંખી દીધો હોવાથી તે પહાણો સંપૂર્ણતયા ઢંકાઈ ગયેલ છે. ત્યાંથી આગળ ચાલતાં ૨૬૦૦ પગથિયાં પાસે સતી રાણકદેવીનો પથ્થર આવે છે અને ૨૬૫૦ પગથિયાં પાસે પહાડની એક દિવાલમાં નીચે પ્રમાણેનો લેખ કોતરવામાં આવેલો આજે પણ જોવા મળે છે. स्वस्ति श्री संवंत १६८३ वर्षे कार्तिक वदी ६ सोमे श्री गिरनारनी पूर्वनी पाजनो उद्धार श्री दीवना संघे पुरूषा निमित्त श्रीमालज्ञातीय मां. सिंघजी मेघजीए उद्धार कराव्यो। ત્યાંથી થોડા કપરાં પગથિયાં ચઢીને આગળ વધતાં લગભગ ૨૮૫૦ પગથિયાં પાસે જમણીબાજુ લોખંડની ઝાળીવાળી એક દેરીમાં જિનેશ્વર પરમાત્મ કંડારવામાં આવેલી આજે પણ જોવા મળે છે. ત્યાંથી આગળ ૨૦૦૦ પગથિયાં પાસે ધોળોકુંડ આવે છે. આગળ જતાં ૩૧૦૦ પગથિયાં પાસે ડાબા હાથે દિવાલના એક ગોખલામાં ખોડીયારની જગ્યા આવે છે અને ૩૨૦૦ પગથિયાં પાસે ખબૂતરી અથવા તો ‘કબૂતરી ખાણ” કહેવાતાં એક સ્થાનમાં કાળા પથ્થરમાં અનેક બખોલો જોવા મળે છે. લગભગ ૩૪૦૦ પગથિયે પરબ છોડીને આગળ વધતાં સુવાવડી માતાની જગ્યા નામનું સ્થાન આવે છે, લગભગ ૩૫૫૦ પગથિયાં પંચેશ્વરની જગ્યા નામે ઓળખાય છે જ્યાં હાલ જય સંતોષીમાં, ભારતમાતાનું મંદિર, ખોડીયાર માનું મંદિર, વરૂડીમાનું મંદિર, મહાકાલીનું મંદિર તથા કાલિકા માનું મંદિર ના નામે દેરીઓ આવે છે. ત્યાંથી આગળ વધતાં ૩૮૦૦ પગથિયા બાદ ઉપરકોટના કિલ્લાનો દરવાજો આવે છે, તેને દેવકીટ પણ કહેવામાં આવે છે, તે દરવાજાની ઉપર નરશી કેશવજી એ માળ બંધાવ્યો હતો. જેમાં હાલ વનસંરક્ષણ વિભાગની ઓફીસ જોવામાં આવે છે. આ દરવાજાથી અંદર પ્રવેશ થતાં અનેક જિનાલયોની હારમાળાનો પ્રારંભ થાય છે. arrary TTT Iria TTTTTTTerrrrrr:T HERIT TENIT Typrur TET frrrrrr : TTTTTTY.. 17::111111111111111111TTTTTTTTTTTTTTTTTTTTTTTTTIT1111111TTrtif1111111111111 111111 Jain Education intentional For Private & Personal use only Page #99 -------------------------------------------------------------------------- ________________ શ્રી રૈવતગિરિ ગિરિરાજના ગૌરવવંતા જિનાલયો આદિ રૈવતગિરિ મહાતીર્થના પહાડ ઉપર આવેલા દેરાસરના નિર્માણમાં વિશિષ્ટ કોટીની કાર્યકૌશલ્યતાના દર્શન થાય છે. શિલ્પકલાના સૌંદર્યની વૈવિધ્યતાના કારણે પ્રત્યેક જિનમંદિરો પોતાનું આગવું વ્યક્તિત્વ ધરાવે છે. આબુ-દેલવાડારાણકપુર ને જેસલમેર આદિ જિનાલયોની કલાકૃતિ અને ઝીણી ઝીણી કોતરણીની યાદ અપાવે તેવી વિશિષ્ટ કલાકૃતિ આ ગિરનાર મહાતીર્થના જિનાલયોમાં જોવા મળે છે, મનોહર અને નયનરમ્ય એવા જિનાલયોની જિનપ્રતિમા તથા કલાકુશળતા નિરખતાં મન ધરાતું નથી. (૧) શ્રી નેમિનાથજીની ટૂંક ઃ આ કિલ્લાના મુખ્યદ્વારથી અંદર પ્રવેશ કરતાં ડાબી બાજુ શ્રી હનુમાનની દેરી તથા જમણી બાજુ કાલભૈરવની દેરી આવે છે. ત્યાંથી ૧૫-૨૦ ડગલાં આગળ ચાલતાં ડાબા હાથે શ્રી નેમિનાથજીની ટૂંકમાં જવાનો મુખ્ય દરવાજો આવે છે જ્યાં શેઠશ્રી દેવચંદ લક્ષ્મીચંદની પેઢી ગિરનારતીર્થ તેવા લખાણવાળું બોર્ડ મારવામાં આવેલ છે. આ મુખ્ય દરવાજાથી અંદર પ્રવેશતાં ડાબી-જમણી બાજુ પૂજારી-ચોકીદાર-મેનેજર આદિ કર્મચારીઓને રહેવા માટેની ઓરડીઓ છે. ત્યાંથી આગળ વધતાં ડાબીબાજુ પાણીની પરબ તથા ઉપર-નીચે યાત્રિકોને વિશ્રામ કરવા માટે ધર્મશાળાની રૂમો બનાવવામાં આવેલ છે, (જ્યાં ભૂતકાળમાં યાત્રિકો આખો દિવસ સ્થિરતા કરી બીજા દિવસે શ્રી નેમિનાથ પરમાત્માના મોક્ષકલ્યાણકની ભૂમિ એટલેકે પાંચમી ટૂંકે યાત્રા કરી પાછાં આવતા હતા.) પૂર્વે પેઢી દ્વારા અહીં લાડવા-ગાંઠીયા રૂપ ભાતું આપવાની વ્યવસ્થા હતી, સામેની બાજુ યાત્રિકો માટે શૌચાલયની વ્યવસ્થા પણ રાખવામાં આવેલી છે. જમણીબાજુ શેઠ દેવચંદ લક્ષ્મીચંદ પેઢીની ઓફીસ આવે છે, તેને છોડીને આગળ વધતાં જમણી બાજુ વળીને પાછા ડાબી બાજુ વળતાં ડાબા હાથ ઉપર યાત્રિક ભાઇ-બહેનોને ન્હાવા માટેના સ્નાનગૃહ બનાવવામાં આવ્યા છે, ત્યાંથી આગળ વધતાં ન્હાવાનું ગરમપાણી બનાવવા માટેની ઓરડી છે તથા જમણીબાજુ પીવાના ઉકાળેલા પાણીની ઓરડી છે. ત્યાંથી આગળ વધતાં ગિરનારમંડન શ્રી નેમિનાથ પરમાત્માના મુખ્ય જિનાલયનું દક્ષિણદિશા તરફનું પ્રવેશદ્વાર આવે છે, તે દ્વારથી પ્રવેશ કરતાં જ શ્રી નેમિનાથ ભગવાનના મુખ્ય જિનાલયના પ્રાંગણનો પ્રારંભ થાય છે. આ ચોક ૧૩૦ ફુટ પહોળો તેમજ ૧૯૦ફૂટ લાંબો છે. જેમાં મુખ્ય જિનાલયની ફરતી ભમતીમાં ૯૦ Page #100 -------------------------------------------------------------------------- ________________ ------ રાજારામ ----વારા સાકાર ૮૪ દેરીઓ છે. જિનાલયના દક્ષિણદ્વાર બહાર જ જમણા હાથે શ્રી અંબિકાદેવીની દેરી આવે છે. શ્રી અંબિકા દેવીની દેરી - ગિરનાર મહાતીર્થ તથા શ્રી નેમિનાથ ભગવાનના શાસનના અધિષ્ઠાયિકા શ્રી અંબિકાદેવીની સુંદરમૂર્તિ છે. જેનો અચિન્તપ્રભાવ છે. જિનાલયમાં પ્રવેશતાં પૂર્વે તેના દર્શન અવશ્ય કરવા જોઈએ. 3) શ્રી નેમિનાથ જિનાલય :- શ્રી નેમિનાથ ભગવાન (૬૧ ઇંચ) શ્રી નેમિનાથ જિનાલયના પ્રાંગણમાં પ્રવેશ કરતાં શ્રી નેમિનાથ ભગવાનના વિશાળ અને ભવ્ય ગગનચુંબી શિખરબંધી જિનાલયના દર્શન થાય છે. અત્યંત આહૂલાદદાયક આ જિનાલયના દક્ષિણ દ્વારમાંથી પ્રવેશ કરતાં ૪૧.૬ ફૂટ પહોળો અને ૪૪.૬ ફુટ લાંબો રંગમંડપ આવે છે. જેના મુખ્યગભારામાં ગિરનારગિરિભૂષણ શ્રી નેમિનાથ પરમાત્માની ચિત્તને અનેરો આનંદ આપતી શ્યામવર્ણીય મનોહર પ્રતિમા બિરાજમાન છે. જેના દર્શન કરતાની સાથે જ ગિરિવર આરોહણના થાકની સાથે સાથે ભવભ્રમણનો થાક પણ ઉતરી જાય છે. | મુળનાયક શ્રી નેમિનાથ પરમાત્માની આ પ્રતિમા વિશ્વમાત્રમાં વર્તમાનમાં સૌથી પ્રાચીનતમ પ્રતિમા છે. આ પ્રતિમા ગઇ ચોવીસીના ત્રીજા સાગર નામના તીર્થંકરના કાળમાં પાંચમા દેવલોકના બ્રભેન્દ્ર દ્વારા બનાવરાવવામાં આવી હતી. આ પ્રતિમા ૧૬૫૭૫૦ વર્ષ જૂન ૨૦કોડાકોડી સાગરોપમ વર્ષ પ્રાચીન છે. શ્રી નેમિનાથ ભગવાનના નિર્વાણના ૨૦૦૦ વર્ષ બાદ કાશ્મીરદેશથી સંઘ લઈને આવેલ શ્રી રત્નસાર નામના શ્રાવકે શાસન અધિષ્ઠાયિકા શ્રી અંબિકાદેવીની આરાધના કરી તેમની સહાયથી આ પ્રતિમા મેળવીને તેની પ્રતિષ્ઠા કરવામાં આવી હતી. અબજો વર્ષ સુધી પાંચમા દેવલોકમાં તથા, શ્રી નેમિનાથ પ્રભુની હયાતીમાં દ્વારિકાનગરીમાં શ્રીકૃષ્ણના જિનાલયમાં પૂજાયેલ છે. આ પ્રતિમા રત્નસારશ્રાવક દ્વારા પ્રતિષ્ઠા થયા બાદ ૧,૦૩,૨૫૦ વર્ષ સુધી આ જ સ્થાને પૂજાશે તેવા શ્રી નેમિપ્રભુના વચન હોવાથી પાંચમા આરાના છેડા સુધી આ પ્રતિમા અહીં પૂજાશે. ત્યારબાદ શાસનદેવી અંબિકા દ્વારા તે પાતળલોકમાં લઈ જવાશે અને ત્યાં તે પૂજાશે, આ રીતે આ પ્રતિમા ત્રણેય લોકમાં પૂજાશે. લગભગ ૮૪,૭૮૬ વર્ષથી આ પ્રતિમા આ સ્થાન ઉપર બિરાજમાન છે. આજ સુધી આ જિનાલયના અનેક જિર્ણોદ્ધાર થવા પામેલ છે. RAHER : Page #101 -------------------------------------------------------------------------- ________________ ' AME rist===ા.drcrater: . : Tari:1:13:int::::: મૂળનાયકની ફરતી ભમતી તથા રંગમંડપમાં તીર્થંકર પરમાત્માની પ્રતિમાઓ તથા યક્ષ-યક્ષિણી અને ગુરૂભગવંતની પ્રતિમાઓ બિરાજમાન કરવામાં આવેલ છે. આ રંગમંડપની આગળ ૨૧ ફૂટ પહોળો અને ૩૮ ફૂટ લાંબો બીજો રંગમંડપ આવે છે. જેમાં મધ્યમાં ગણધર ભગવંતોના લગભગ ૮૪૦ પગલાંની જોડ જુદા જુદા બે પબાસણ ઉપર સ્થાપિત કરવામાં આવેલ છે. જેની પ્રતિષ્ઠા વિ.સં.૧૬૯૪ ચૈત્ર વદ બીજના દિવસે કરવામાં આવેલ છે. આજુબાજુ તીર્થંકર પરમાત્માની પ્રતિમાઓ બિરાજમાન કરવામાં આવેલ છે. આ જિનાલયની બહાર ભમતીમાં પશ્ચિમદિશાથી શરૂ કરતાં વિ.સં.૧૨૮૭માં પ્રતિષ્ઠા કરેલ નંદીશ્વરદ્વીપનો પટ, જિનપ્રતિમાઓ, પદ્માવતીજીની મૂર્તિ, સમેતશિખરજી તીર્થનો પટ, શત્રુંજય મહાતીર્થનો પટ, શ્રી નેમિનાથ જીવનચરિત્રનો પટ, શ્રી મહાવીરપ્રભુની પાટપરંપરાના પગલાં, જૈનશાસનના વિવિધ અધિષ્ઠાયક દેવ-દેવીની પ્રતિમા, શાસનદેવી અંબિકાની દેરી, શ્રી નેમિનાથ તથા શ્રી મહાવીર પ્રભુના પગલાંની દેરી, શ્રી વિજયાનંદસૂરિ (પૂ.આત્મારામજી) મહારાજની પ્રતિમા આદિ સ્થાપન કરેલ છે. ભમતીમાં એક ઓરડામાં શ્રી આદિનાથ ભગવાન, સાધ્વી રાજીમતીશ્રીજી આદિની ચરણપાદુકા તથા ગિરનાર તીર્થનો જિર્ણોદ્ધાર કરાવનાર પ.પૂ.આ.નીતિસૂરિ મહારાજની પ્રતિમા બિરાજમાન છે. તે જ ઓરડામાં એક ભોંયરામાં મૂળનાયક તરીકે સંપ્રતિકાલીન, પ્રગટપ્રભાવક અત્યંત નયનરમ્ય શ્રી અમિઝરા પાર્શ્વનાથ ભગવાનની ૬૧ ઇંચની શ્વેતવર્ણીય પ્રતિમા બિરાજમાન છે. પ્રભુજીની મુખમુદ્રા નિરખતાં ધ્યાનમગ્ન બની જવાય છે, પ્રભુજીના હાથના નખની અત્યંત નાજૂક કારીગરી દર્શનાર્થીના મનને હરનારી બની જાય છે. ii) જગમાલ ગોરધનનું જિનાલયઃ- (શ્રી આદિનાથ ભગવાન-૩૧ ઇંચ) શ્રી નેમિનાથ ભગવાનના મુખ્ય જિનાલયની બરોબર પાછળ શ્રી આદિનાથ ભગવાનનું જિનાલય છે. આ જિનાલયની પ્રતિષ્ઠા પોરવાડ જ્ઞાતીય શ્રી જગમાલ ગોરધન દ્વારા આ.વિજય જિનેન્દ્રસૂરિ મહારાજ સાહેબની પાવનનિશ્રામાં વિ.સં.૧૮૪૮ના વૈશાખ વદ-૬ ના શુક્રવારે કરાવવામાં આવી હતી. શ્રી જગમાલ ગોરધન શ્રી ગિરનારજી તીર્થ ઉપર જિનાલયોના મુનિમ તરીકેની ફરજ બજાવી તે જિનાલયોના સંરક્ષણનું કાર્ય કરી રહ્યા હતા. તેમના નામ ઉપરથી જૂનાગઢ શહેરના ઉપરકોટ પાસેના ચોકનું નામ જગમાલ ચોક રાખવામાં આવ્યું હતું. શ્રી નેમિનાથજી ટૂંકની ભમતીમાંથી ઉત્તર દિશા તરફના દ્વારથી બહાર નીકળતાં અન્ય ત્રણ ટૂંકના જિનાલયમાં જવાનો માર્ગ આવે છે, તેમાં સર્વપ્રથમ કાળાપાષાણના ઊંચા ઊંચા પગથિયાં ઉતરતાં ડાબા હાથે સર્વપ્રથમ મેરકવશીની ટૂંક આવે છે. :::::::::::::x::::::::::::::::::::::::::::::::::::: :::::::::::::::::::::IE VETTEETritra TEL FITTTTTTTTTr=============11 1:11: ::::::::::: Jain Education intémational Page #102 -------------------------------------------------------------------------- ________________ inn.:11 at 11 fara ft Entransistantina Asia:1:31:31:1:13trixse arissari...:14!!ssinualnada, suitarak.x:x:x:x:x:x: initian . sittis usual (૨) મેરકવશીની ટૂંક - મેરકવશીની ટૂંકના મુખ્ય જિનાલયમાં પ્રવેશ કરતાં પૂર્વે જમણા હાથ ઉપર પંચમેરૂનું જિનાલય આવે છે. i) પંચમેરૂનું જિનાલય:- (શ્રી ઋષભદેવ ભગવાન-૯ ઇંચ) આ પંચમેરૂ જિનાલયની રચના અત્યંત રમણીય છે. જેમાં ચારબાજુના ચારખૂણામાં ધાતકીખંડના બે મેરૂ અને પુષ્કરાર્ધદ્વીપના બે મેરૂ તથા મધ્યમાં જંબુદ્વીપનો એક મેરૂ એમ પાંચ મેરૂપર્વતની સ્થાપના કરવામાં આવેલ છે. જેમાં દરેક મેરૂ ઉપર ચૌમુખજી પ્રતિમાઓ પધરાવવામાં આવેલ છે. જેની વિ.સં.૧૮૫૯ માં પ્રતિષ્ઠા કરવામાં આવી હોય તેવા લેખ છે. ii) અદબદજીનું જિનાલય - (ઋષભદેવ ભગવાન-૧૩૮ ઇંચ) પંચમેરૂના જિનાલયમાંથી બહાર નીકળી ગેરકવશીના મુખ્ય જિનાલયમાં પ્રવેશ કરતાં પહેલાં ડાબા હાથે શ્રી ઋષભદેવ ભગવાનની પદ્માસનમુદ્રામાં બેઠેલી મહાકાય પ્રતિમા જોતાં જ શ્રી શત્રુંજયગિરિરાજની નવટૂંકમાં રહેલા અદબદજીદાદાનું સ્મરણ કરાવતી હોવાથી આ જિનાલયને પણ અદબદજીનું દેરાસર કહેવાય છે. આ પ્રતિમા શ્યામવર્ણના પાષાણમાંથી બનેલી હોવા છતાં હાલ તેના ઉપર શ્વેતવર્ણનો લેપ કરવામાં આવેલો છે. અજેનો આ પ્રતિમાને ભીમપુત્ર ઘટોત્કચ અથવા તો ઘટી ઘટુકોના નામથી ઓળખે છે. તે મૂર્તિની બેઠકમાં આગળ ૨૪ તીર્થંકર પરમાત્માની મૂર્તિવાળો વિ.સં.૧૪૬૮માં પ્રતિષ્ઠાના એક લેખયુક્ત પીળોપાષાણ છે. ii) મેરકવશીનું મુખ્ય જિનાલય :- (સહસ્ત્રફણા પાર્શ્વનાથ ભગવાન-૨૯ ઇંચ) આ જિનાલયના મુખ્યદ્વારમાં પ્રવેશતાં જ છતમાં વિવિધ કલાકૃતિયુક્ત ઝીણી ઝીણી કોતરણીઓ આશ્ચર્યકારી જણાય છે. આગળ વધતાં ધુમ્મટની કોતરણી જોતાં દેલવાડાના વિમલવસહી અને લૂણવસતીના સ્થાપત્યોની યાદ તાજી કરાવે છે. આ બાવનજિનાલયના મૂળનાયક શ્રી સહસ્ત્રફણા પાર્શ્વનાથ ભગવાન છે, જેની પ્રતિષ્ઠા વિ.સં.૧૮૫૯માં પ.પૂ.આ.જિનેન્દ્રસૂરિ મહારાજ સાહેબના હસ્તે થયેલ છે. આ બાવનજિનાલયની ભમતીમાં ડાબી તરફથી ફરતાં પીળા પત્થરમાં વિ.સં.૧૪૪૨માં કોતરાયેલ ચોવીસ તીર્થકરની મૂર્તિઓવાળો અષ્ટાપદજીનો પટ છે. આગળ વધતાં મધ્યભાગમાં જે મોટી દેરી આવે છે તેમાં અષ્ટાપદનું દેરાસર બનાવવામાં આવેલ છે, જેમાં ચત્તારી-અટ્ટ -દસ-દોય એમ ચાર દિશામાં ક્રમસર ૪-૮-૧૦-ર પ્રતિમાઓ પધરાવીને અષ્ટાપદની રચના કરવામાં આવેલ છે. ત્યાંથી આગળ વધતાં મૂળનાયકની બરોબર પાછળ આવે તે દેરીમાં શ્રી મહાવીર સ્વામિ બિરાજમાન કરવામાં આવેલ છે. ત્યાંથી ઉત્તરદિશા તરફ આગળ વધતાં દરેક દેરીઓની આગળની ચોકીની arrix HTTTTTTTT11:11: 11:/Entran Tr: - 17.11 11:1rrrrrrrrrr11111111111111111111111111.17 HiTTTTTTTTTTTTEXTran111111111 = 12 :11: 11:11:11:11:151151;FY[ 11: *** ***** 1,11111 Jain Education intematonal Page #103 -------------------------------------------------------------------------- ________________ - થિી * A કી ' ==tqctsar:::::::::::::: RANE - A A 1- ::::::::::::::::::::::rs1:કામા, A A 1R A A A કાકા મામા મામા ના કાકાના r: ::::: છતમાં અત્યંત મનોહારી કોતરણીઓ મનને આહ્લાદ પમાડે છે. આગળ વધતાં ઉત્તર દિશા તરફની દેરીઓમાં મધ્યમાં રહેલી મોટી દેરીમાં શ્રી શાંતિનાથ ભગવાનની ચૌમુખજી પ્રતિમાઓ બિરાજમાન કરવામાં આવેલ છે. આ જિનાલયના મુખ્યદ્વારથી બહાર આવી ડાબી તરફ વળતાં સગરામ સોનીની ટૂંકમાં જવાનો માર્ગ આવે છે. તથા સામેની દિવાલની પાછળ નવોકુંડ આવેલ છે. (૩) સગરામ સોનીની ટૂંકઃ- (શ્રી સહસ્ત્રફણા પાર્શ્વનાથ ભગવાન-૨૯ ઇંચ) મેરકવશીની ટૂંકમાંથી બહાર નીકળી ઉત્તરદિશાના દ્વારમાંથી સગરામસોનીની ટૂંકમાં પ્રવેશ થાય છે. આ બાવન જિનાલયના મુખ્ય જિનાલયમાં બે માળવાળો અત્યંત મનોહર રંગમંડપ છે, જેમાં પૂજા વગેરે અનુષ્ઠાન દરમ્યાન ઉપરનાં ભાગમાં સ્ત્રીઓને બેસવા માટે સુંદર વ્યવસ્થા ગોઠવવામાં આવેલ છે. આ રંગમંડપમાંથી મૂળનાયકના ગભારામાં પ્રવેશતાં સામે જ શ્રી સહસ્ત્રફણા પાર્શ્વનાથ ભગવાનની પ્રતિમા બિરાજમાન કરવામાં આવેલ છે. જેની પ્રતિષ્ઠા વિ.સં.૧૮૫૯ના જેઠ સુદ૭ ને ગુરૂવારે આ.જિનેન્દ્રસૂરિ મહારાજસાહેબના હસ્તે થયેલ છે. અન્ય જિનાલયોના ગભારાની ઊંચાઈની અપેક્ષાએ આ જિનાલયના ગભારાની અંદરની ઊંચાઈ કંઈક વિશેષ જણાય છે. આ ગભારાની છતની ઊંચાઈ લગભગ ૩૫ થી ૪૦ ફુટ ઊંચી છે. ગિરનારના જિનાલયોમાં આ જિનાલયનું શિખર સૌથી ઊંચુ જણાય છે. સગરામ સોની કે સંગ્રામ સોનીના નામે ઓળખાતું આ જિનાલય હકીકતમાં સમરસિંહ માલદે દ્વારા ઉદ્ધાર કરીને તદ્દન નવું જ નિર્માણ કરવામાં આવેલ છે તેવું કેટલાક વિદ્વાનોએ વાસ્તવિક પ્રમાણ દર્શાવવાપૂર્વક જણાવેલ છે. આ જિનાલયની ભમતીના ઉત્તરદિશા તરફના દ્વારથી બહાર નીકળતાં કુમારપાળની ટૂંકમાં જવાનો માર્ગ આવે છે. તથા તે માર્ગની જમણી બાજુ ડોકટર કુંડ તથા ગીરધર કુંડ આવેલા છે. (૪) કુમારપાળની ટૂંક - (શ્રી અભિનંદન સ્વામિ-૨૪ ઇંચ) કુમારપાળની ટૂંકમાં પ્રવેશતાં મુખ્ય જિનાલયની ચારેબાજુ ઘણું મોટુ પ્રાંગણ જોવા મળે છે. આ પ્રાંગણમાં થઈ જિનાલયમાં પ્રવેશ કરતાં એક વિશાળ રંગમંડપ આવે છે જેમાં આગળ વધતાં બીજો રંગમંડપ આવે છે. આ જિનાલયના મૂળનાયક તરીકે શ્રી અભિનંદન સ્વામિ બિરાજમાન છે. જેની પ્રતિષ્ઠા વિ.સં.૧૮૭૫ના વૈશાખ સુદ ૭ ના શનિવારે આ Jain Education orary.org Page #104 -------------------------------------------------------------------------- ________________ ::::::::::::::::::::::: ::::: tet-1:111111111111111111 1iii i iiiiii i iાજslimit:ffilinn-first1= its: 1:15:41:1114:17:::::x:x: ::::::::::::::::::::::::::: જિનેન્દ્રસૂરિ મહારાજ સાહેબના હસ્તે કરવામાં આવી હતી. આ જિનાલયના ઉત્તરદિશા તરફના પ્રાંગણમાં એક દેડકી વાવ નામની વાવ છે. પૂર્વે જિર્ણોદ્વાર દરમ્યાન રંગમંડપ વગેરે સ્થાનોની તૂટેલી પૂતળીઓ કાઢીને આ વાવની આજુબાજુ મૂકવામાં આવેલી છે. ઉત્તરદિશા તરફની બારીથી બહાર નીકળતાં ભીમકુંડ આવે છે. ભીમકુંડઃ આ ભીમકુંડ ઘણોજ વિશાળ છે. તે લગભગ ૭૦ ફુટ લાંબો અને ૫૦ ફુટ પહોળો છે. આ કુંડ ૧૫માં શતકમાં બનેલો હોવાનું જણાય છે. ઉનાળાની સખત ગરમીમાં પણ આ કુંડનુ પાણી શીતળ રહે છે. આ કુંડની એક દિવાલમાં એક પાષાણમાં શ્રી જિનપ્રતિમા તથા હાથ જોડી ઉભા રહેલા શ્રાવક-શ્રાવિકાની પ્રતિમા કોતરેલી જોવા મળે છે. પશ્ચિમ દિશા તરફ કુંડની પાળે પાળે આગળ વધતાં ઉત્તરાભિમુખ નીચે ઉતરવાના પગથિયા આવે છે. આ પગથિયા પૂરા થતાં નાગીમાતાની દેરીના નામે એક દેરી આવે છે. જેમાં સામે જ નીચેના ભાગમાં એકપાષાણનો પિંડ જોવામાં આવે છે. તથા ડાબા હાથની દિવાલના ગોખલામાં શ્રી નેમિનાથ પરમાત્મા તથા જમણા હાથની દિવાલના ગોખલામાં શ્રી નેમિપ્રભુના શાસન અધિષ્ઠાયિકા અંબિકાદેવીની મૂર્તિ બિરાજમાન છે. આ દેરીની ચોકીની છત ઉપરના અધૂરા ઘુમ્મટ ઉપરથી દેરીના નિર્માણનું કાર્ય કોઈપણ કારણોસર અધુરૂં મૂકવામાં આવ્યું હોવાનું જણાય છે. ત્યાંથી આગળ વધતાં શ્રી ચન્દ્રપ્રભ સ્વામિના જિનાલય સુધી જવાનો કેડીમાર્ગ આવે છે. (૫) શ્રી ચન્દ્રપ્રભસ્વામિનું જિનાલય - (શ્રી ચન્દ્રપ્રભસ્વામિ-૧૬ ઈંચ) શ્રી ચન્દ્રપ્રભસ્વામિના આ જિનાલયનું સ્થાન એકદમ એકાંતમાં આવેલું છે. આ જિનાલયમાં મૂળનાયક શ્રી ચન્દ્રપ્રભસ્વામિની પ્રતિમાની પ્રતિષ્ઠા વિ.સં.૧૭૮૧માં થયેલ છે. આ જિનાલયની છત અનેક કલાકૃતિઓથી સુશોભિત છે. જેમાં ચારે બાજુ ફરતી પૂતળીઓ સ્થાપિત કરી રંગ પૂરવામાં આવેલ છે. આ જિનાલયથી ઉત્તરદિશાએ થી ૩૦-૩૫ પગથિયાં નીચે ઉતરતાં ગજપદ કુંડ આવે છે. 'स्पृष्ट्वा शत्रुजयं तीर्थं नत्वा रैवतकाचलम् स्नात्वा गजपदे कुंडे पुनर्जन्म न विद्यते' જs: ne : :::: Lin; TET 1 TET -TET TTTTTTTTTTTTTT TE:::::: :::::: Page #105 -------------------------------------------------------------------------- ________________ ગજપદ કુંડ ઃ જય શ્રી શત્રુંજયતીર્થને સ્પર્શીને શ્રી રૈવતગિરિને નમસ્કાર કરીને ગજપદકુંડમાં સ્નાન કરનારને ફરી જન્મ લેવો પડતો નથી. આ ગજપદકુંડ ગજેન્દ્રપદ કુંડ તથા હાથી પગલાંનો કુંડ નામે પણ ઓળખાય છે. આ કુંડનો ઉલ્લેખ ૧૩ થી ૧૫માં શતક સુધીમાં રચાયેલ ગિરનાર સંબંધી લગભગ તમામ જૈન સાહિત્યમાં મળે છે. તે ઉપરાંત સ્કન્દપુરાણ અંતર્ગત પ્રભાસખંડમાં પણ તેનો ઉલ્લેખ જોવા મળે છે. આ કુંડના એક થાંભલામાં જિનપ્રતિમા કોતરવામાં આવેલી છે. શ્રી શત્રુંજય માહાત્મ્ય અનુસાર શ્રી ભરત±વર્તી, ગણધરભગવંતો પ્રતિષ્ઠાર્થે ગિરનાર આવેલા ત્યારે શ્રી નેમિજિન પ્રાસાદની પ્રતિષ્ઠા કાજે ઇન્દ્ર મહારાજ પણ ઐરાવણ હાથી ઉપર આરૂઢ થઇ આવ્યા હતા. તે અવસરે પ્રભુના સ્નાત્રાભિષેક માટે એરાવણહાથી દ્વારા ભૂમિ ઉપર એક પગ દબાવરાવીને કુંડ બનાવ્યો હતો જેમાં ત્રણેય જગતની વિશિષ્ટ નદીઓના જલ આ કુંડમાં ઉતરી આવ્યા હતા. તે વિશિષ્ટ જલ વડે ઇન્દ્રમહારાજાએ ભક્તિ કાજે પ્રભુના અભિષેક કરાવ્યા હતા. આ અત્યંત પ્રભાવક જલના પાન તથા સ્નાન કરતાં અનેક રોગો નાશ પામે છે. જેમકે ખાંસી, શ્વાસ, ક્ષય, કોઢ, જલોદર જેવા ભયંકર રોગો પણ શમી જાય છે. આ કુંડના જલથી સ્નાન કરી ભગવાનને જે અભિષેક કરે છે, તેના કર્મમલ દૂર થતાં તે પરંપરાએ મુક્તિપદને પામે છે. આ કુંડમાં ચૌદહજાર નદીઓના પ્રવાહ દેવના પ્રભાવથી આવે છે, તેથી આ ઘણો પવિત્ર કુંડ છે. આ કુંડનું પાણી મીઠું અને નીતરતા ઘી જેવું નિર્મળ છે. વિ.સં.૧૨૧૫ના શિલાલેખ અનુસાર આ કુંડની ફરતી દિવાલ બાંધી તેમાં અંબિકાની અને અન્ય મૂર્તિઓ મૂકાયાનો ઉલ્લેખ જોવા મળે છે. આ ગજપદકુંડના દર્શન કરી પાછા ફરતાં કુમારપાળની ટૂંકની બારીમાંથી અંદર પ્રવેશ કરી શ્રી નેમિનાથજીની ટૂંકમાંથી બહાર નીકળીને પુનઃઉપરકોટ-(દેવ કોટ) ના મુખ્યદ્વાર પાસેના રસ્તા ઉપર આવી શકાય છે. આ મુખ્યદ્વારની સામે મનોહરભુવનવાળી ધર્મશાળાની રૂમો પાસેથી સુરજકુંડ થઇને શ્રી માનસંગ ભોજરાજના દેરાસરે જવાય છે. (૬) માનસંગ ભોજરાજનું જિનાલય ઃ- (શ્રી સંભવનાથ ભગવાન - ૨૫ ઇંચ) આ જિનાલય કચ્છ-માંડવીના વીશા ઓસવાળ શા.માનસંગ ભોજરાજે બંધાવેલ હતું. જેમાં મૂળનાયક તરીકે શ્રી Jain Edu ૯૬ EITY.3] Page #106 -------------------------------------------------------------------------- ________________ કારn instarring: Text is : htter: ====================tr:-:-: -:-treet:::::::: સંભવનાથ ભગવાનની સુંદર પ્રતિમા બિરાજમાન છે. આ જિનાલયમાં જતાં પૂર્વે માર્ગમાં આવતો સુરજકુંડ પણ શા.માનસંગે કરાવેલ છે. જૂનાગઢ ગામમાં આદિશ્વર ભગવાનના દેરાસરની પ્રતિષ્ઠા પણ તેમણે વિ.સં.૧૯૦૧ માં કરાવેલ હતી. આ જિનાલયના દર્શન કરી બહાર નીકળી મુખ્યમાર્ગ ઉપર ઉત્તરદિશા તરફ આગળ વધતાં જમણાં હાથ ઉપર વસ્તુપાલ તેજપાલની ટૂંક આવે છે. (૭) વસ્તુપાલ-તેજપાલનું જિનાલયઃ- (શ્રી શામળા પાર્શ્વનાથ-૪૩ ઇંચ) આ જિનાલયમાં એક સાથે પરસ્પર જોડાયેલાં ત્રણ મંદિરો છે. આ જિનાલયો ગુર્જરદેશના મંત્રીશ્વર વસ્તુપાલ-તેજપાલ દ્વારા વિ.સં.૧૨૩૨ થી ૧૨૪૨ના કાળમાં બંધાવ્યા હતા. જેમાં હાલ મૂળનાયક તરીકે શ્રી શામળા પાર્શ્વનાથ ભગવાન બિરાજમાન છે. જેની પ્રતિષ્ઠા વિ.સં.૧૩૦૬ના વૈશાખ સુદ-૩ ના શનિવારના દિવસે આ. પ્રદ્યુમ્નસૂરિ મહારાજ સાહેબની મુખ્ય પરંપરામાં શ્રી દેવસૂરિના શિષ્ય શ્રી જયાનંદ મહારાજ સાહેબે કરી હતી. આ વચલા દેરાસરનો રંગમંડપ ૨૯ ૧/૨ ફુટ પહોળો અને પ૩ ફૂટ લાંબો છે. તથા આજુબાજુના બન્ને દેરાસરના રંગમંડપો ૩૮ ૧/૨ ફટ ચોરસ છે. આ જિનાલયમાં લગભગ છ થી સાત શિલાલેખો છે. જે વિ.સં.૧૨૮૮ના ફાગણ સુદ ૧૦ ના બુધવારના છે. જેમાંથી ચારલેખોમાં વસ્તુપાલ અને તેમના પત્ની લલીતાદેવીના શ્રેયાર્થે અજિતનાથ આદિ જિનાલયો બંધાવ્યાનો અને બે મંદિર દ્વિતીય પત્ની સોબુકાદેવીના શ્રેયાર્થે બંધાવ્યાનો ઉલ્લેખ છે. અન્યપણ લેખોમાં તેમણે વિવિધ તીર્થોમાં જુદા જુદા તીર્થકરોની પ્રતિમા તથા ચરણપાદુકા આદિ પધરાવ્યા હોવાના લેખો છે. | મુખ્ય જિનાલયની ડાબી બાજુના જિનાલયમાં ચોરસ સમવસરણમાં ચૌમુખજી ભગવાન પધરાવેલા છે, જેમાં ત્રણ પ્રતિમા શ્રી પાર્શ્વનાથ ભગવાનની વિ.સં.૧૫૫૬ની સાલના લેખવાળી તથા ચોથી શ્રી ચંદ્રપ્રભસ્વામિની પ્રતિમા વિ.સં.૧૪૮૫ની સાલના લેખવાળી છે. જમણીબાજુના જિનાલયમાં ગોળમેરૂની ઉપર ચૌમુખજી ભગવાન પધરાવેલા છે, જેમાં પશ્ચિમાભિમુખ શ્રી સુપાર્શ્વનાથ, ઉત્તર અને પૂર્વાભિમુખ શ્રી નેમિનાથ ભગવાન આ ત્રણેય પ્રતિમાઓ વિ.સં.૧૫૪૬ની સાલની છે અને દક્ષિણાભિમુખ શ્રી ચન્દ્રપ્રભસ્વામિની પ્રતિમા બિરાજમાન છે. આ મેરૂની રચના પીળા પાષાણમાંથી કરવામાં આવેલ છે. આ જિનાલયોની કોતરણી, અને કલાકૃતિયુક્ત કમાનવાળા થાંભલાઓ, જિનપ્રતિમાઓ, વિવિધ દ્રશ્યો તથા કુંભાદિની આકૃતિ મનને આનંદ આપનારી બને છે. ચૌમુખજી જિનાલયોની વિશાળતા તથા ગોઠવણી નયનરમ્ય છે. S T EEL: LET EXERT:/ETTYTIME TET TETrt: 11:13:::::::::::TTER Jain Education Intemational Page #107 -------------------------------------------------------------------------- ________________ રા: 13:5. t.:::::: ::::::::::: :::: 1:11::11:11tats 1:11:silver ::::::::rt inકરતા: ::: : : : :: ::::: tar kit::::::::::::::zat:--- - (૮) ગુમાસ્તાનું દેરાસર :- (શ્રી સંભવનાથ ભગવાન-૧૯ ઇંચ) વસ્તુપાલ-તેજપાલના જિનાલયની પાછળના પ્રાંગણમાં તેમની માતાનું દેરાસર છે, જે ગુમાસ્તાનું દેરાસરના નામથી પ્રસિદ્ધ છે. આ મંદિરના મૂળનાયક શ્રી સંભવનાથ ભગવાન બિરાજમાન છે. વસ્તુપાલની માતા કુમારદેવીના નામે આ મંદિર બંધાવ્યું હોવાથી તે વસ્તુપાલની માતાના દેરાસર તરીકે ઓળખાય છે, વળી કચ્છ-માંડવીના ગુલાબશાહે બંધાવ્યું હોવાથી ગુલાબશાહના મંદિરના નામે પણ ઓળખાય છે. (ગુલાબશાહના નામનો અપભ્રંશ થતાં કાળક્રમે તે ગુમાસ્તા નામે પ્રચલિત થયું હોય તેવું લાગે છે.) (૯) સંપ્રતિરાજાની ટૂંક - (શ્રી નેમિનાથ ભગવાન-૫૭ ઇંચ) વસ્તુપાલ-તેજપાલના જિનાલયમાંથી બહાર નીકળી ઉત્તર દિશા તરફ જતાં સંપ્રતિરાજાની ટૂંક આવે છે. શ્રી ચન્દ્રગુપ્ત મૌર્યના વંશમાં થયેલ અશોકના પૌત્ર મગધસમ્રાટ સંપ્રતિ મહારાજા થયા હતા. જેમણે આચાર્ય સુહસ્તિસૂરિ મહારાજ સાહેબના સદુપદેશથી જૈનધર્મનો સ્વીકાર કર્યો હતો. તે લગભગ વિ.સં.૨૨૬ની આસપાસ ઉજૈન નગરીમાં રાજ કરતાં હતા. તેઓએ સવાલાખ જિનાલયો અને સવા કરોડ જિનપ્રતિમા ભરાવ્યા હતા. સંપ્રતિમહારાજએ બંધાયેલ આ જિનાલયના મૂળનાયક તરીકે શ્રી નેમિનાથ ભગવાન બિરાજમાન છે. આ પ્રતિમા વિ.સં.૧૫૧૯માં પ્રતિષ્ઠા કરાવ્યા હોવાનો લેખ પ્રતિમાની ગાદીમાં જોવા મળે છે. મૂળનાયકના ગભારાની બહારના ગોખલામાં દેવીની પ્રતિમા છે જેને કેટલાક ગ્રંથોમાં ચક્રેશ્વરી દેવી અને કેટલાંક ગ્રંથોમાં અંબિકાદેવી તરીકે ઓળખાવી જુદા-જુદા સમયે તે ગોખલા ઉપર તેના નામ લખાયેલા છે. જ્યારે વાસ્તવમાં આ પ્રતિમા હંસવાહિની, હાથમાં વીણા અને પોથી યુક્ત હોવાથી આ પ્રતિમા સરસ્વતીદેવીની હોવાનું સ્પષ્ટપણે કહી શકાય છે. આ સિવાય રંગમંડપમાં ૫૪ ઇંચના ઉભા કાઉસ્સગ્નિયા પ્રતિમા સહિત અન્ય ૨૪ નયનરમ્ય પ્રતિમા પણ બિરાજમાન છે. આ રંગમંડપની બહાર પણ બીજો મોટો રંગમંડપ બનાવવામાં આવેલ છે. આ જિનાલયનું પ્રવેશદ્વાર બે માળનું હોવાનું જણાય છે. તેનું પશ્ચિમ સન્મુખ દ્વાર હોવા છતાં હાલ આ જિનાલયમાં દક્ષિણાભિમુખ પ્રવેશદ્વાર જ ખુલ્લું રાખવામાં આવેલ છે. આ જિનાલયની બહારની દિવાલો અત્યંત મનોહારિણી કોતરણીથી ભરચક છે. શિલ્પ કલાના રસિક આત્માઓ આ કોતરણી જોઈને અતિ આહૂલાદ પામે છે. આ નકશીની વિવિધ આકૃતિઓ CHIHHHHHHHHH-LIFIETTEL THE THREE TE::::THIENHEIFFETELIE LAITIALITTI: CITIHL11 ': 1 FEET TETT ET:-1-11 TREETITLE : *;* * * Jain Education Interational Page #108 -------------------------------------------------------------------------- ________________ પ્રાથમિક કક્ષાના શિલ્પકારોને શિલ્પકળામાં આલંબનકારી બને તેવી છે. (૧૦) શાનવાવનું જિનાલય - (શ્રી સંભવનાથ-૧૬ ઇંચ) સંપ્રતિરાજાના જિનાલયની બાજુમાંથી ઉત્તરદિશા તરફના ઢાળમાં નીચે ઉતરતાં બાજુમાં જ જમણા હાથે રહેલા દ્વારમાં પ્રવેશ કરતાં જ પ્રથમ ચોગાનમાં જ્ઞાનવાવ આવે છે. આ ચોકમાં રહેલા ઉત્તરદિશા તરફના દ્વારથી અંદર પ્રવેશતાં ચૌમુખજીનું દેરાસર આવે છે. જે શ્રી સંભવનાથ ભગવાનના નામે ઓળખાય છે. આ જિનાલયના મૂળનાયક શ્રી સંભવનાથ ભગવાન છે. આ દેરાસરથી નીચે ઉતરીને પણ ભીમકુંડ તથા શ્રી ચન્દ્રપ્રભ સ્વામિના જિનાલયે જઇ શકાય છે. ભીમકુંડની પાછળ ઉત્તરદિશામાં ભૂતકાળમાં ચોવીસ તીર્થંકર પરમાત્માની પ્રતિમાઓ પધરાવવા માટે ચોવીસ દેરીઓ બનાવવા માટેનું કામકાજ શરૂ થયું હશે પરંતુ કોઈપણ કારણસર તે બંધ પડતાં તે કાર્ય અધુરૂં થયેલ પડ્યું છે. જ્ઞાનવાવના દેરાસરના દર્શન કરી દક્ષિણદિશા તરફ ઉપર ચઢી પુનઃ સંપ્રતિરાજાના દેરાસર પાસે થઈને પૂર્વદિશામાં આગળ વધતાં લગભગ ૫૦ પગથિયા ચઢતાં કોટનો દરવાજો આવે છે. જેમાંથી બહાર નીકળતાં સામે જ લેવલ ૩૧૦૦ ફીટ' અને “બે માઇલ” એવું પથ્થરમાં કોતરેલ જોવા મળે છે. ત્યાંથી આગળ વધી લગભગ ૫૦ પગથિયાં ચઢતાં ડાબા હાથે શેઠ ધરમચંદ હેમચંદનું જિનાલય આવે છે. (૧૧) શેઠ ધરમચંદ હેમચંદનું જિનાલય :- (શ્રી શાંતિનાથ ભગવાન-૨૯ ઇંચ) ઉપરકોટ (દેવકોટ)ના દરવાજામાંથી બહાર નીકળ્યા બાદ સૌથી પહેલું દેરાસર આ શેઠ ધરમચંદ હેમચંદનું આવે છે જેને ખાડાનું દેરાસર પણ કહેવામાં આવે છે. આ દેરાસરમાં મૂળનાયક શ્રી શાંતિનાથ ભગવાન બિરાજમાન છે. માંગરોળ ગામના દશાશ્રીમાળી વણિક શેઠ શ્રી ધરમચંદ હેમચંદ દ્વારા વિ.સં.૧૯૩૨માં આ દેરાસરનું સમારકામ કરાવવામાં આવ્યું હતું. (૧૨) મધવાળુ દેરાસર :- (શ્રી શાંતિનાથ ભગવાન-૨૧ઇંચ) શેઠ ધરમચંદ હેમચંદના દેરાસરથી આગળ વધતાં લગભગ ૩૫ થી ૪૦ પગથિયાં ચઢતાં જમણી બાજુ આ મધવાળું દેરાસર આવે છે. આ જિનાલયમાં મૂળનાયક શ્રી શાંતિનાથ ભગવાન બિરાજમાન છે. જેનો ઉદ્ધાર જોરાવરમાજી દ્વારા થયો T ET EL:17: ::::::::::::::::: ::::::::::::::::::::::::::::::::: Ver:1:7==1TET::: : TI:::::::::::: EXTENTITY: 1TTER : EXTREETIETY ITS TT TT Jain Education Intemational Page #109 -------------------------------------------------------------------------- ________________ insinhirastrians.in:x:xatlificantirattracterists-ritatister: - :ratisexxx:x:x:x:x:51.ithai11:1tisasilisia હોવાથી આ દેરાસર મલવાળા દેરાસર તરીકે ઓળખાય છે. રાજુલગુફા :મલવાળા દેરાસરથી દક્ષિણદિશા તરફ થોડા પગથિયાં આગળ જતાં પથ્થરની એક મોટી શિલા નીચે બખોલ જેવા ભાગમાં નીચા નમીને જવાય છે. જ્યાં લગભગ દોઢ થી બે ફૂટની ઊંચાઈની રાજુલ-રહનેમિની મૂર્તિ સ્થાપિત કરેલી હોવાથી આ સ્થાન રાજુલની ગુફાના નામે ઓળખાય છે. પ્રેમચંદજીની ગુફા (ગોરજીની ગુફા) - રાજુલની ગુફાથી બહાર નીકળી દક્ષિણદિશા તરફની કેડીની વાટે આગળ જતાં ડાબા હાથ તરફ સાતપુડાના કુંડ તરફ જવાની કેડી આવે છે અને જમણા હાથ તરફ વિકટમાર્ગે ઝાડીઓની વચ્ચેથી નીચે ઉતરતાં ઉતરતાં પહાડના છેડે એક મોટી શિલા નજરે ચડે છે. જેની નીચે આ પ્રેમચંદજીની ગુફા આવેલી છે. આ ગુફાની બાજુમાં જ ખીણ હોવાથી ખૂબજ સાવચેતીપૂર્વક આ ગુફાના દ્વારમાં પ્રવેશ કરવો પડે છે. આ ગુફામાં અનેક મહાત્માઓએ સાધના કરેલી છે, જેમાં શ્રી પ્રેમચંદજી મહારાજ નામના સાધુએ અહીં ઘણા લાંબા સમય માટે સાધના કરેલી છે આ મહાત્મા યોગવિદ્યામાં ખૂબજ કુશળ હતા. પોતાના ગુરૂભાઈ શ્રી કપુરચંદજીને શોધવા માટે આવ્યા હોવાથી આ સ્થાને રહ્યા હતા. આ કપુરચંદજી મહારાજ વિશે એવું જાણવા મળે છે કે તેઓ અનેકરૂપ ધારણ કરી શકતા હતા અને અનેક સ્થાને જવા માટે તેમની પાસે આકાશગામિની વિદ્યા પણ હતી. આ ગુફા શેઠ દેવચંદ લક્ષ્મીચંદની પેઢીની માલિકીની છે. જેમાં વખતોવખત જરૂરી એવું સમારકામ પણ ભૂતકાળમાં આ પેઢી દ્વારા જ કરાવવામાં આવેલ છે. (શેઠ દેવચંદ લક્ષ્મીચંદની પેઢીની તળેટીની જગ્યામાં ભાતાખાતાની પાછળ આ પ્રેમચંદજી મહારાજના પગલાની દેરી બનાવવામાં આવેલ હતી. જેમાં વિ.સં.૧૯૨૧નો લેખ જોવા મળે છે તેની બાજુમાં દયાલચંદજી મહારાજના પગલામાં વિ.સં.૧૯૨૨ની સાલનો લેખ જોવા મળે છે. હાલ આ બન્ને પગલાં ત્યાંથી ઉત્થાપના કરી અન્ય સ્થાને પધરાવવામાં આવેલ છે.) આ ગુફાની બારોબાર કડીમાર્ગે પૂર્વદિશા તરફ આગળ વધતાં પાટવડને નાકે થઈ બીલખા જવાય છે. શ્રી પ્રેમચંદજી મહારાજની ગુફાથી પાછા મુખ્યસીડી માર્ગે ભેગાં થઈ લગભગ ૯૦ પગથિયા ચઢતાં ચૌમુખજીનું દેરાસર આવે છે. રસ્તામાં જમણી બાજુ દિગંબર સંપ્રદાયનું મંદિર આવે છે. r: 1 ::: :::::::::::::::::::::: : :::::::::::::::: :: :::::::: :: - === TEXTTTTTT TTTTTTTTTIES :: 2 ::: | Re B Us | તો , ETTTTTTTTTTEEntervirtar : Extext==== R જીરાવ (ક) WASMAT r સ રકાર Jain Education Intemational For Private & Personal use only Page #110 -------------------------------------------------------------------------- ________________ .પાક નાના નાના નાનામામાકાકાકાકી નામાના મામલામાં મને મારા કામના કલાકાતinme: 1:17::::: (૧૩) ચૌમુખજીનું દેરાસર - (શ્રી નેમિનાથ ભગવાન-૨૫ ઇંચ) ચૌમુખજીના દેરાસરના હાલ ઉત્તરાભિમુખ મૂળનાયક શ્રી નમિનાથ, પૂર્વાભિમુખ શ્રી સુપાર્શ્વનાથ, દક્ષિણાભિમુખ શ્રી ચન્દ્રપ્રભ સ્વામિ અને પશ્ચિમાભિમુખ શ્રી મુનિસુવ્રતસ્વામિ છે. તેની પ્રતિષ્ઠા વિ.સં.૧૫૧૧ આ. જિનહર્ષસૂરિ મહારાજ સાહેબના હસ્તે થયેલ હોવાના પબાસણના લેખો જોવા મળતાં હતા. આ જિનાલય શ્રી શામળા પાર્શ્વનાથના નામે પણ ઓળખાય છે. જેની પાછળનું રહસ્ય સમજાતું નથી પરંતુ પૂર્વે અન્ય કોઈ કાળે ત્યાં મૂળનાયક શ્રી શામળા પાર્શ્વનાથ હોવાની સંભાવના રહે છે. વળી આ દેરાસરની અંદરના પબાસણના ચારેય ખૂણામાં રહેલી ચોરસ થાંભલીમાં એક-એકમાં ૨૪-૨૪ પ્રતિમાઓ એમ કુલ ૯૬ પ્રતિમાઓ કોતરવામાં આવેલી છે. આ ચાર થાંભલી લગ્ન મંડપની ચાર ચોરી જેવી લાગતી હોવાથી આ જિનાલયને ચોરીવાળું દેરાસર પણ કહેવામાં આવે છે. વિ.સં.૨૦૫૮ દરમ્યાન આ ચૌમુખજીનો લેપ થયો ત્યારે શરતચૂકથી તેમાં મૂળનાયક શ્રી નેમિનાથ તથા બાકીના ત્રણ ભગવાનમાં શ્રી ચંદ્રપ્રભ સ્વામીના લંછન મૂકાઈ ગયા હોય તેવું જણાય છે. આ ચૌમુખજીના દેરાસરથી આગળ લગભગ ૭૦-૮૦પગથિયાં ચડતાં ડાબા હાથે સહસાવન શ્રી નેમિનાથ ભગવાનની દીક્ષા-કેવળજ્ઞાન કલ્યાણક ભૂમિ તરફ જવાનો માર્ગ આવે છે અને જમણી બાજુ ૧૫-૨૦ પગથિયા ચડતાં ગૌમુખી ગંગા નામનું સ્થાન આવે છે. ગૌમુખીગંગા :આ ગૌમુખીગંગામાં પ્રવેશ કરતાં જ અંદર હિન્દુ સંપ્રદાયના દેવ-દેવીની પ્રતિમાની દેરીઓ આવે છે ત્યાં જમણી બાજુ નીચાણમાં જવા માટેના પગથિયા ઉતરીને ડાબી બાજુ આગળ જતાં ચોવીસ તીર્થંકર પરમાત્માની ચરણપાદુકા એક ગોખલામાં સ્થાપન કરવામાં આવેલી છે. જેમાં દરેક પગલાંની આગળ તે તે તીર્થકર ભગવાનના નામ કોતરવામાં આવેલા છે. આ ગૌમુખી ગંગાના સ્થાનનું સંચાલન હાલ હિન્દુ સંપ્રદાયના સન્યાસીઓ દ્વારા કરવામાં આવે છે. જ્યારે આ ચરણપાદુકાની પૂજા વગેરે શેઠ દેવચંદ લક્ષ્મીચંદની પેઢી દ્વારા જ કરવામાં આવે છે. 1 :111 Sા છે તે કરે છે તો કાકા: 1: 31 TET 1 i r rtrl :YT VERIFTTTTTTTTTTriver Erststry છે દિન ૧૦૧ ટાકા B NEW WIN A NE UN Jain Education Intemational છે Page #111 -------------------------------------------------------------------------- ________________ : - કારતકાકા કક્ષાના રીમાનકરનારાકાકાના કામકાજstricકારના (૧૪) રહનેમિનું જિનાલય:- (શ્રી સિદ્ધાત્મા રહનેમિજી-૫૧ ઇંચ) ગૌમુખી ગંગાના સ્થાનથી લગભગ ૩૫૦ પગથિયાં ઉપર ચડતાં જમણીબાજુ આ રહનેમિનું જિનાલય આવે છે. આ જિનાલયમાં મૂળનાયક તરીકે સિદ્ધાત્મા શ્રી રનેમિની શ્યામવર્ણીય પ્રતિમા બિરાજમાન કરવામાં આવેલ છે. ૬-૭ વર્ષ પૂર્વે આ પ્રતિમાનો લેપ કરવામાં આવેલ છે. ભારતભરમાં પ્રાયઃ એકમાત્ર આ જિનાલય હશે જ્યાં અરિહંત પરમાત્મા ન હોવા છતાં સિદ્ધાત્મા શ્રી રહેનેમિની પ્રતિમા મૂળનાયક તરીકે સ્થાપન કરવામાં આવી હોય! શ્રી રહનેમિ બાવીસમાં તીર્થકર શ્રી નેમિનાથ પરમાત્માના નાનાભાઈ હતા જેમણે દીક્ષા લઇને ગિરનારની પવિત્રભૂમિમાં સંયમરાધના કરી અષ્ટકર્મનો ક્ષય કરી સહસાવનમાં કેવળજ્ઞાન અને મોક્ષપદની પ્રાપ્તિ કરી હતી. આ રહનેમિજીના જિનાલયથી આગળ સાચાકાકાની જગ્યાના કઠણ ચઢાવે થઈને કુલ લગભગ ૫૩૫ પગથિયા ચડતાં અંબાજી મંદિર આવે છે. કે અંબાજીની ટૂંક: આ અંબાજીની ટૂંકમાં અંબિકાનું મંદિર આવેલું છે. દામોદરકુંડ પાસેનું દામોદરનું મંદિર, ગિરનાર ઉપરનું શ્રી નેમિનાથ ભગવાન તથા અંબાજીનું મંદિર સંપ્રતિ મહારાજાએ બંધાવ્યાનું કહેવાય છે. શિલ્પસ્થાપત્યના આધારે બારમી-તેરમી સદીની રચનાવાળું જણાતું આ મંદિર વસ્તુપાલ-તેજપાલે બંધાયેલું હોવાની વાત કેટલાક લેખો ઉપરથી જાણવા મળે છે. જેમાં શ્રી નેમિનાથ ભગવાનના અધિષ્ઠાયિકા અંબિકાદેવીની પ્રતિમા પધરાવવામાં આવી હતી. કલ્પસૂત્રની એક સુવર્ણાક્ષરી પ્રતને અંતે ગ્રંથ પ્રશસ્તિમાં નીચે પ્રમાણે લખાણ છે. श्री अम्बिका महादेव्या, उजयन्ताचलोपरि। પ્રસિદ્ધિઃ વરિતઃ પ્રૌઢઃ સામત્તેન કુમાવતઃ ૨૦ || વિ.સં.૧૫૨૪ની આ પ્રશસ્તિ ઉપરથી સ્પષ્ટ સમજાય છે કે સામેલ નામના શાહુકારે સદ્ભાવનાપૂર્વક શ્રી ગિરનાર પર્વત ઉપર શ્રી અંબિકા નામની મહાદેવીનું જિર્ણ થયેલ મોટું ચૈત્ય નવેસરથી બંધાવ્યું હતું. Jain Education Intemational Page #112 -------------------------------------------------------------------------- ________________ #nirilir rrrrrrrrrism :irti-sistantiniketan કાળક્રમે આજે હિંદુઓ દ્વારા વૈદિકધર્મની પદ્ધતિથી તેના દર્શન-પૂજન આદિ થાય છે અને તેઓના સંન્યાસીઓ દ્વારા જ તે મંદિરની દેખરેખ રાખવામાં આવે છે. આ મંદિરની પાછળ શ્રી નેમિનાથ ભગવાનના પગલાં પધરાવવામાં આવેલ છે. કેટલાક શબના પગલાં હોવાનું કહે છે. વસ્તુપાલે તે સમયે આ ટૂંક ઉપર શ્રી નેમિનાથ ભગવાન વગેરેની પ્રતિમાઓ પધરાવેલ હોવાનો ઉલ્લેખ મળે છે. વસ્તુપાલના પ્રશસ્તિલેખો તેમજ સમકાલીન, સમીપકાલીન અને ઉત્તરકાલીન જૈન લેખો અનુસાર અંબાજી પાછળનાં ત્રણ શિખરો ગોરખનાથ, ઓઘડનાથ અને ગુરુદત્તાત્રેયનાં અસલી નામો “અવલોકન”, “શાંબ” અને “પ્રદ્યુમ્ન હતાં અને જિનસેનકૃત હરિવંશપુરાણ તથા સ્કન્દપુરાણમાં પણ અમ્બાજી પછી શાંબ અને પ્રદ્યુમ્નનો ઉલ્લેખ મળે છે. અંબાજી સહિત આ ત્રણે શિખરો પર પણ મંત્રીશ્વર વસ્તુપાલે નેમિનાથ ભગવાનની દેવકુલિકાઓ કરાવી હતી તેવું વિ.સં.૧૨૮૮ ની છ-શિલા પ્રશસ્તિઓમાં કહ્યું છે. અંબાજીની ટૂંકથી લગભગ ૧૦૦ પગથિયા ઉતરીને પુનઃ લગભગ ૩૦૦ પગથિયા ચઢતાં ગોરખનાથની ટૂંક આવે છે. ગોરખનાથની ટૂંક:- (અવલોકન શિખર) આ ગોરખનાથની ટૂંક ઉપર શ્રી નેમિનાથ પરમાત્માના વિ.સં.૧૯૨૭ વૈશાખ સુદ-૩ શનિવારના લેખવાળાં પગલાં છે તે બાબુ ધનપતસિંહજી પ્રતાપસિંહજીએ સ્થાપેલાં છે. કેટલાક આ પગલાં પ્રદ્યુમ્નના હોવાનું કહે છે. આ ટૂંક ઉપર હાલ નાથ સંપ્રદાયના સંન્યાસીઓનો કબ્બો છે. ગોરખનાથની ટૂંકથી આગળ લગભગ ૧૫ પગથિયાં ઉતરતાં ડાબા હાથ તરફની ભીંતમાં કાળાપાષાણમાં એક જિનપ્રતિમા કોતરવામાં આવેલ છે તથા લગભગ ૪૦૦ પગથિયા ઉતર્યા બાદ પણ ડાબા હાથે એક મોટા કાળા પાષાણમાં જિનપ્રતિમા કોતરવામાં આવેલ છે. એ રીતે કુલ લગભગ ૮૦૦ પગથિયા ઉતરતાં પગથિયા વગરના વિકટમાર્ગે ચોથી ટૂંક જવાય છે. YET BETTITUDE TESTITUTE TET/TET/TETTETryTrtist/fruiririri-11IITEXTETrtir Jain Education Intemational Page #113 -------------------------------------------------------------------------- ________________ ====+1-stitchinકtter E-- રામાયણના કામમામ કામકાષrsittini rh: 1: ક ઓઘડ ટૂંકઃ- (ચોથી ટૂંક) આ ઓઘડટૂંક ઉપર પહોંચવા માટે કોઈ પગથિયાં રાખવામાં આવ્યા નથી તેથી પથ્થર ઉપર આડાઅવળા ચઢીને ઉપર જવાય છે. આ માર્ગ ખૂબજ વિકટ હોવાથી કોઈ અતિશ્રદ્ધાવાન સાહસિક આત્માઓજ આ શિખરને સર કરવાના પ્રયત્નો કરે છે. આ ટૂંક ઉપરની એક મોટી કાળી શિલામાં શ્રી નેમિનાથની પ્રતિમા તથા બીજી શિલા ઉપર પગલાં કોતરવામાં આવેલા છે. જેમાં વિ.સં.૧૨૪૪ ના પ્રતિષ્ઠા કર્યાનો લેખ જોવામાં આવતો હતો. ચોથી ટૂંકથી સીધા બારોબાર પાંચમી ટૂંક જવામાં જાનનું જોખમ થાય તેવો વિકટ રસ્તો છે. તેથી ચોથી ટૂંકથી નીચે ઉતરી આગળ વધતાં ડાબા હાથ તરફની સીડીથી લગભગ ૬૯૦ પગથિયા ઉપર ચઢતાં પાંચમી ટૂંકનું શિખર આવે છે. આ પગથિયાનો ચઢાવ ઘણો કઠીન છે. કે પાંચમી ટૂંક :- (મોકલ્યાણક ટૂંક) ગિરનાર મહાભ્ય અનુસાર આ પાંચમી ટૂંકે પૂર્વાભિમુખ પરમાત્માના પગલાં ઉપર વિ.સ.૧૮૯૭ના પ્રથમ આસો વદ-૭ ના ગુરૂવારે શા.દેવચંદ લક્ષ્મીચંદ વડે પ્રતિષ્ઠા કરાવ્યાનો લેખ છે. તે પગલાંની આગળ હાલ અજેનો દ્વારા દત્તાત્રય ભગવાનની પ્રતિમા પધરાવવામાં આવેલ છે. તે મૂર્તિની પાછળની દિવાલમાં પશ્ચિમાભિમુખ શ્રી નેમિનાથ ભગવાનની પ્રતિમા કોતરવામાં આવેલ છે. જેને હિન્દુઓ શંકરાચાર્યની મૂર્તિ હોવાનું કહે છે. આ પગલાંની પ્રદક્ષિણા પૂર્ણ થતાં ડાબા હાથે એક મોટો ગંજાવર ઘંટ છે. જેમાં વિ.સં.૧૮૯૪ની સાલ છે. અહીં જાત્રાર્થે પધારતાં સર્વ હિન્દુયાત્રાળુઓ શ્રદ્ધાપૂર્વક આ ઘંટ વગાડીને પોતાની ગિરનારની યાત્રા પૂર્ણ થયાનો આનંદ માણે છે. હાલમાં આ ટૂંક દત્તાત્રયના નામે પ્રસિદ્ધ થયેલ છે, જૈન માન્યાતાનુસાર શ્રી નેમિનાથ પરમાત્માના શ્રી વરદત્ત, શ્રી ધર્મદત્ત અને શ્રી નરદત્ત એમ ત્રણ ગણધરના નામના છેડે ‘દત્ત’ શબ્દ આવતો હોવાથી ‘દત્તાત્રય' એવું નામ પડ્યું હોવાનું કહેવાય છે. ઘણા લોકો આ પગલાંને શ્રી વરદત્તગણધરનાં પગલાં પણ કહે છે. લગભગ ૬૦ વર્ષ પૂર્વે આ ટૂંકનો સંપૂર્ણ વહીવટ શેઠ દેવચંદ લક્ષ્મીચંદની પેઢી દ્વારા કરવામાં આવતો હતો અને પહેલી ટૂંકથી પૂજારી પૂજા કરવા માટે આવતા હતા. હાલમાં દત્તાત્રય તરીકે પ્રસિદ્ધ એવી આ ટૂંકનો સંપૂર્ણ વહીવટ હિન્દુ મહંત દ્વારા કરવામાં આવે છે. - பயாயாயாபரராரராயாயாயாயாயாயாயாயாயாயாயாயாடி Jain Education Intemational Page #114 -------------------------------------------------------------------------- ________________ பார்ப்பார்ப்பார்ப்ப்பபாபப்பபபபபபாபபாயாயாய આજે જૈનો માત્ર દર્શન અને આ પવિત્રભૂમિની સ્પર્શના કરીને સંતોષ માને છે. આ પાંચમી ટૂંકથી નીચે ઉતરી મુખ્ય સીડી ઉપર આવી પાછા જવાના રસ્તે જવાને બદલે ડાબા હાથ તરફના લગભગ ૩૫૦ પગથિયા ઉતરતાં કમંડલકુંડ નામની જગ્યા આવે છે. - કમંડલ કુંડ : આ કમંડલકુંડનું સંચાલન હિન્દુ મહંત દ્વારા થાય છે અહીં કાયમી અગ્નિધૂણો પ્રગટેલો રહે છે. અહીં આવનાર દરેક યાત્રિકો માટે વિનામૂલ્ય અન્નક્ષેત્ર ચાલે છે જ્યાં નિત્ય સેંકડો યાત્રિકો ભોજનની સગવડ પામે છે. કમંડલકુંડથી નૈઋત્યખૂણામાં જંગલ માર્ગે રતનબાગ તરફ જવાય છે, આ રસ્તો ખૂબ વિકટ અને દેવાધિષ્ઠિત સ્થાન છે. જ્યાં આશ્ચર્યકારક વનસ્પતિ થાય છે. આ રતનબાગમાં રતનશિલા ઉપર શ્રી નેમિપ્રભુના દેહનો અગ્નિસંસ્કાર કરવામાં આવ્યો હોવાનો પાઠ પણ કોઈ ગ્રંથમાં જોવા મળે છે. શ્રી નેમિનાથ ભગવાન સાથે ૫૩૬ મહાત્માઓ નિર્વાણ પામ્યા હોવાથી તેઓનો અગ્નિસંસ્કાર પણ આ વિસ્તારમાં થયો હોવાનું સ્પષ્ટ સમજી શકાય છે. આ કમંડલકુંડથી અનસુયાની છઠ્ઠી ટૂંક અને મહાકાલીની સાતમી કાલિકાટૂંક ઉપર જવાય છે. કે કાલિકા ટૂંક : કમંડલકુંડથી કાલિકાટૂંક જવાનો માર્ગ અત્યંત વિકરાળ અને ભયંકર લાગતો હોવાથી ભોમીયાને સાથે લઇને જવાનું હિતાવહ રહે છે. માર્ગમાં કોઈ ભૂલા ન પડે તે માટે ઠેકઠેકાણે લાલ સિંદૂરની નિશાનીઓ કરવામાં આવેલી છે. માર્ગમાં અતિકંટક અને પથરાઓ રહેતા હોવાથી કોઈ જોરાવર અને હિમ્મતવાન માણસ જ કાલિકાટૂંક સુધી પહોંચવા સમર્થ બને છે. પૂર્વે તો કહેવાતું કે બે માણસ કાલિકા ટૂંક જાય તેમાંથી એક માણસ જીવતો પાછો ફરે. કાલિકાની ટૂંકે કાલિકા માતાનું સ્થાન અને ટોચ ઉપર ત્રિશૂળ જોવા મળે છે. કમંડલકુંડથી પાંડવગુફા જવાનો પણ માર્ગ મળે છે. આ ગુફા પાટણવાવ સુધી નીકળતી હોવાનું જાણવા મળે છે. કમંડલકુંડથી પાછા ગોરખનાથ ટૂંક, અંબાજી ટૂંક થઈ ગૌમુખી ગંગાની બાજુમાં ઉત્તરદિશા તરફના રસ્તે આગળ વધતાં વાત TETTATTTTTTTTTTTTT + TIIT TIETOSU IFETITY: 11:11: 135tYiHirat -- ----- ::::TET/TET TET RE : GETTER : Jain Educat ion Fesursery www.ainelibrary.org Page #115 -------------------------------------------------------------------------- ________________ આનંદગુફા, મહાકાલગુફા, ભૈરવજપ, રેવાદાસની જગ્યા અને પથ્થર ચટ્ટીની જગ્યાએ થઈને લગભગ ૧૨૦૦ પગથિયાં નીચે ઉતરતાં સહસાવનનો વિસ્તાર આવે છે. * સહસાવન (સહસ્ત્રામવન) :- (શ્રી નેમિપ્રભુની દીક્ષા-કેવળજ્ઞાન કલ્યાણક ભૂમિ) સહસાવનમાં બાલબ્રહ્મચારી શ્રી નેમિનાથ પરમાત્માની દીક્ષા અને કેવળજ્ઞાન કલ્યાણક થયા હતા. સહસાવનને સહસ્સામ્રવન કહેવાય છે કારણકે અહીં સહસ્ત્ર અર્થાત્ હજારો આંબાના ઘેઘૂરવૃક્ષો આવેલા છે. ચારેબાજુથી આંબાઓથી ઘેરાયેલા આ સ્થળની રમણિયતા તન-મનને અનેરી શિતળતાનો અનુભવ કરાવે છે. આજે પણ મોરલાના મધુરા કીંકાર અને કોયલના ટહૂકારથી ગુંજતી આ ભૂમિ શ્રી નેમિપ્રભુની દીક્ષા અવસરના વૈરાગ્યરસની સુવાસથી મધમધાયમાન અને કેવલ્યલક્ષ્મીની પ્રાપ્તિબાદ સમવસરણમાં બેસી દેશના આપતાં પ્રભુની પાંત્રીસ અતિશયયુક્ત વાણીના શબ્દોથી સદા ગુંજતી રહે છે. આ સહસાવનમાં શ્રી નેમિનાથ પ્રભુની દીક્ષા કલ્યાણક તથા કેવળજ્ઞાન કલ્યાણની ભૂમિના સ્થાને પ્રાચીન દેરીઓમાં પ્રભુજીના પગલાંઓ પધરાવેલા છે. તેમાં કેવળજ્ઞાન કલ્યાણકની દેરીમાં તો શ્રી રહનેમિજી તથા સાધ્વી રાજીમતીશ્રીજી અહીંથી મોક્ષે ગયા હોવાથી તેઓનાં પગલાં પણ પધરાવવામાં આવેલ છે. લગભગ ૪૦-૪૫ વર્ષ પૂર્વે તપસ્વી સમ્રાટ પ.પૂ.આ.હિમાંશુસૂરિ મહારાજ સાહેબ પહેલીટૂંકેથી આ કલ્યાણકભૂમિની સ્પર્શના કરવા માટે વિકટકેડીના માર્ગેથી આવતાં હતા. તે અવસરે કોઈ યાત્રિક આ ભૂમિની સ્પર્શના કરવા આવવાનું સાહસ કરતાં નહીં તેથી આચાર્ય ભગવંતના મનમાં વિચાર આવ્યો કે, જો આ રીતે જ આ કલ્યાણકભૂમિની ઉપેક્ષા કરવામાં આવશે તો આ ઐતિહાસિક સ્થાનની સુરક્ષા જોખમમાં મૂકાઈ જશે.” બસ! આ સમય દરમ્યાન કોઈ દિવ્યપ્રેરણાના બળે મહાત્માએ વિચાર કર્યો કે પ્રાચીનદેરી અને માત્ર પગલાંના દર્શન કરવા કોઈ યાત્રિક ઉત્સુક બનતું નથી તેથી તેઓને પુષ્ટ આલંબન મળે તે માટે દીક્ષા કલ્યાણક અને કેવળજ્ઞાનકલ્યાણકના પ્રતિકરૂપે બે જિનાલયોનું નિર્માણ થાય તો અનેક ભાવિકજીવો આ ભૂમિના કરી કવાર 11 1111111111111111111111111111111111111111111111111==== --18 :11:u - સદર સ (૧૬) - - ireiatri:1111111111111111111111TH 11THE કે તો . ' હste rs કિ Page #116 -------------------------------------------------------------------------- ________________ દર્શન-પૂજન-સ્પર્શનનો લાભ પામી શકે. ત્યારબાદ તેઓશ્રીના અથાગ પુરુષાર્થથી સહસાવનમાં જગ્યા મેળવી કેવળજ્ઞાન કલ્યાણકના પ્રતિકરૂપે સમવસરણ મંદિરનું નિર્માણ થયું. સમવસરણ મંદિર :- (શ્રી નેમિનાથ ભગવાન-૩૫ ઇંચ) આ સમવસરણ મંદિરમાં ચૌમુખજીના મૂળનાયક તરીકે શ્યામવર્ણીય સંપ્રતિકાલીન શ્રી નેમિનાથ ભગવાનની પ્રતિમા બિરાજમાન છે. આ ચૌમુખજી પ્રભુજીની પ્રતિષ્ઠા વિ.સં.૨૦૪૦ ચૈત્ર વદ-પાંચમના દિવસે પ.પૂ.આ હિમાંશુ સૂરિ મહારાજ સાહેબ, પ.પૂ.આ.નરરત્નસૂરિ મહારાજ સાહેબ, પ.પૂ.આ. કલાપૂર્ણસૂરિ મહારાજ સાહેબ તથા પ.પૂ.પં.હેમચન્દ્ર વિજયજી ગણિવર્ય આદિ વિશાળ સાધુ સાધ્વી સમુદાયની પાવન નિશ્રામાં થયેલ છે. આ સમવસરણ જિનાલયમાં પ્રવેશ કરતાં જ સામે સમવસરણના પગથિયાંને જોઇ સાક્ષાત્ પ્રભુના સમવસરણમાં પ્રવેશ કરતાં હોવાના ભાવો પ્રગટ થાય છે. સમવસરણના પગથિયાં ચઢી ઉપર જતાં મધ્યમાં અશોક વૃક્ષની નીચે ચૌમુખજી પ્રભુજીના બિંબોને નિહાળતાં હેયું પુલકિત થાય છે. આ સમવસરણની સન્મુખના રંગમંડપમાં ગતચોવીસીના દસ તીર્થંકર સમેત શ્યામવર્ણીય શ્રી નેમિનાથ પરમાત્મા તથા તેની સામે આવતી ચોવીસીના ચોવીસ તીર્થંકર સમેત પીતવર્ણીય શ્રી પદ્મનાભ પરમાત્માની નયનરમ્ય પ્રતિમાઓ પધરાવેલ છે. અન્ય રંગમંડપોમાં જીવિતસ્વામી શ્રી નેમિનાથ ભગવાન તથા સિદ્ધાત્મા શ્રી રહનેમિજીની પ્રતિમાઓ, વિશિષ્ટકલાકૃતિયુકત કાષ્ઠનું સમવસરણ મંદિર તથા દરેક રંગમંડપમાં શ્રી નેમિપ્રભુના ૬-૬ ગણધર ભગવંતોની પ્રતિમા સ્થાપિત કરવામાં આવેલ છે. આ ઉપરાંત જિનાલયમાં પ્રવેશતાં રંગમંડપમાં ડાબે-જમણે અનુક્રમે શ્રી નેમિનાથ ભગવાનના શાસનઅધિષ્ઠાયક શ્રી ગોમધયક્ષ તથા અધિષ્ઠાયિકા શ્રી અંબિકાદેવીની પ્રતિમાઓ બિરાજમાન છે. અન્ય રંગમંડપોમાં પ.પૂ.આ.હિમાંશુસૂરિ મહારાજ સાહેબના વડીલપૂજ્યોની પ્રતિકૃતિ તથા પગલાં પધરાવવામાં આવેલ છે. સમવસરણની પાછળ નીચે ગુફામાં શ્રી નેમિનાથ પરમાત્માની અત્યંત મનમોહક પ્રતિમા (૧૧ ઇંચ) પધરાવવામાં આવેલ છે. જ્યાં અનેક મહાત્માઓ અનેક દિવસો સુધી અઠ્ઠમ આદિ તપશ્ચર્યા સમેત વિશિષ્ટ જાપની આરાધનાઓ કરી ગયા Jain Education in (૧૦૭ -11-11 brary.org Page #117 -------------------------------------------------------------------------- ________________ FR G H I G. ડ લીક 1 - 12 છે અને અવાર નવાર આરાધના કરવા પધારે છે. પ.પૂ.આ.હિમાંશુસૂરિ મહારાજ સાહેબ પ્રેરિત શ્રી સહસાવન કલ્યાણકભૂમિ તીર્થોદ્વાર સમિતિ-જૂનાગઢ દ્વારા આ સમવસરણ મંદિરનું નિર્માણ કરાયેલ છે અને તેઓના સંચાલન હેઠળ અત્રવિશિષ્ટ આરાધના કરવાની ભાવનાવાળા પુણ્યશાળીઓ માટે ધર્મશાળાની વ્યવસ્થા છે. પૂર્વસંમતિપૂર્વક આવનારને અત્ર રાત્રિરોકાણ કરી શકાય છે તથા ભોજન-આયંબિલની વ્યવસ્થા પણ કરી આપવામાં આવે છે. આ સંકુલમાં દર્શનાર્થે પધારતાં સર્વ સાધર્મિક બંધુઓને ભાતુ આપવામાં આવે છે. આ સમવસરણ મંદિરથી બહાર નીકળી પગથિયાં ઉતરતાં જમણી બાજુ આ મંદિરના પ્રેરણાદાતા પ.પૂ.આ.હિમાંશુસૂરિ મહારાજ સાહેબની અંતિમ સંસ્કાર ભૂમિ આવે છે જેમાં પૂજ્યશ્રીના પગલાં તથા પ્રતિકૃતિ પધરાવવામાં આવેલ છે. આ અંતિમસંસ્કાર ભૂમિથી ૬૦ પગથિયાં ઉતરતાં બે રસ્તા પડે છે જેમાં ડાબીબાજુના માર્ગે ૩૦૦૦ પગથિયાં ઉતરી લગભગ અડધો કીલોમીટર ચાલતાં તળેટી આવે છે. જમણી બાજુ ૧૦ પગથિયાં ઉતરતાં ડાબી બાજુ બુગદાની ધર્મશાળા આવે છે જ્યાં અનેક મહાત્માઓએ સ્થિરતા કરી ૬૮ ઉપવાસ, માસક્ષમણ આદિ ઉગ્રતપશ્ચર્યા કરેલ છે ત્યાંથી ૩૦ પગથિયાં ઉતરતાં ડાબી બાજુ શ્રી નેમિનાથ પરમાત્માની કેવળજ્ઞાન કલ્યાણકની પ્રાચીન દેરી આવે છે. શ્રી નેમિનાથ પરમાત્માની કેવળજ્ઞાન કલ્યાણકની પ્રાચીનદેરી - આ કેવળજ્ઞાન કલ્યાણકની દેરીમાં મધ્યમાં શ્રી નેમિનાથ પ્રભુના પગલાં તથા તેની બાજુમાં તેમના ભાઇ મુનિ શ્રી રનેમિજી તથા સાધ્વી રાજીમત શ્રીજીના પગલાં પધરાવવામાં આવેલા છે. આ દેરીથી ૩૦ પગથિયા ઉતરતાં ડાબીબાજુ શ્રી નેમિપ્રભુની દીક્ષા કલ્યાણકની પ્રાચીનદેરી આવે છે. શ્રી નેમિપ્રભુની દીક્ષાકલ્યાણકની પ્રાચીન દેરીઃ આ દીક્ષા કલ્યાણકની પ્રાચીન દેરી એક વિશાળ ચોકમાં આવેલી છે, જેમાં શ્રી નેમિપ્રભુના શ્યામવર્ણીય પગલાં પધરાવવામાં આવેલા છે. અનેક મુમુક્ષુ આત્માઓ દીક્ષાપૂર્વે આ પાવનભૂમિની સ્પર્શના કરવા અવશ્ય પધારે છે. 35=== 1 Hits: 33 : 11 :11:15 સાદ રાજક દે રિસ છે. . Jain Education Intematonal Page #118 -------------------------------------------------------------------------- ________________ આ દીક્ષા કલ્યાણકભૂમિની સામે વાલ્મિકીગુફા તથા ડાબા હાથે નીચે ઉતરતાં ભરતવન, ગિરનારી ગુફા, હનુમાનધારાના હિન્દુસ્થાનો આવે છે. ત્યાંથી નીચે ઉતરતાં પરિક્રમાના રસ્તામાં આવતી ઝીણાબાવાની મઢીના સ્થાને પહોંચાય છે. આ દિક્ષાકલ્યાણકની દેરીથી જમણી તરફ પાછા ૭૦ પગથિયાં ઉપર ચઢતાં જમણીબાજુ તળેટી તરફ જવાનો માર્ગ આવે છે. જે માર્ગે લગભગ ૧૮૦૦ પગથિયાં ઉતરતાં રાયણના ઝાડ નીચે એક પરબ આવે છે જ્યાં ઉકાળેલા પાણીની વ્યવસ્થા પણ ઉપલબ્ધ હોય છે. ત્યાંથી ૧૨૦૦ પગથિયાં ઉતરીને લગભગ અડધો કિલોમીટર ચાલીને જતાં ગિરનાર તળેટી આવી જાય છે. સહસાવનમાં શ્રી નેમિપ્રભુની દીક્ષા-કેવળજ્ઞાન કલ્યાણકની સાથે અન્યપણ ઐતિહાસિક પ્રસંગો થયા છે. સહસાવનમાં કરોડો દેવતાઓ દ્વારા શ્રી નેમિનાથ ભગવાનનું પ્રથમ તથા અંતિમ સમવસરણ રચાયેલું હતું. સહસાવનમાં સાધ્વી રાજીમતીજી તથા શ્રી રણનેમિ'મોક્ષપદને પામ્યા હતા. સહસાવનમાં શ્રી કૃષ્ણવાસુદેવ દ્વારા સુવર્ણ અને રત્નમય પ્રતિમાજી યુક્ત ત્રણ જિનાલયોનું નિર્માણ કરવામાં આવ્યું હતું. સહસાવનમાં સોનાના ચેત્યોમાં મનોહર ચોવીસીનું નિર્માણ કરવામાં આવ્યું હતું. સહસાવનની બાજુમાં લલારામમાં એક ગુફામાં ત્રણકાળની ચોવીસીના બોતેર તીર્થકર ભગવાનની પ્રતિમાઓ બિરાજમાન કરવામાં આવી હતી. Tir=====10:: 15::: :::::::::::::/17 Userve TETTET at I ITY V IDEO Lat: IITE : T ITLE: TILITIETTITLE: IIT Trailer Jain Edewex W WA Page #119 -------------------------------------------------------------------------- ________________ ગિરનારની અજબ-ગજબની વાતો ગરવાગઢ ગિરનારના પહાડોમાં અનેક ગુફાઓ અને ગુપ્તસ્થાનો છે, જેના કારણે ગિરનાર ઘણા સ્થાને ખૂબ પોલો હોવાનું જણાય છે. આ પર્વતોમાં અનેક સંતો, મહંતો,સિદ્ધો, યોગીઓ, અનેક અધોરીઓ અને મહાત્માઓએ વસવાટ કરી અનેકવિધ સાધનાઓને સિદ્ધ કરેલ છે. આજે પણ અનેક વિભૂતિઓ આ ગિરનારની ગુફાઓમાં આત્મધ્યાનમાં લીન રહી આત્મસાધના કરી રહ્યા હોવાનું જાણવા મળેલ છે, જેની ઉંમર ૧૦૦-૨૦૦-૩૦૦ એમ સેંકડો વર્ષની પણ હોય છે. જૈન ગ્રંથો તથા અન્યધર્મગ્રન્થોમાં પણ યક્ષાદિ અનેક આત્માઓ ગિરનારમાં વસતા હોવાનો ઉલ્લેખ આવે છે. આ સંતો, મહંતો,સિદ્ધયોગી તથા યક્ષાદિ આત્માઓની અનેક વાર્તાઓ અને ચમત્કારોની વાતો આજે પણ લોકમુખથી જાણવા મળે છે, જેમાંથી કેટલીક વાતો અહીં જણાવેલ છે. ૧) જુનાગઢના ગોરજી કાંતીલાલજીના કહેવા પ્રમાણે જુનાગઢના કેટલાક ભાઈઓએ ગધ્ધેસિંહના ડુંગરમાં જઈ ગધૈયાના સિક્કાઓ એકઠા કરી ગાંસડી બાંધીને બોરદેવીના મુકામે આવ્યા, તે વખતે બોરદેવીમાં ઉપસ્થિત બાવાને તેઓએ હેરાન કર્યો તેથી બાવાનો ક્રોધ આસમાને ચડતાં કેટલાક તો ગાંડા થઇને ત્યાંને ત્યાં જ મૃત્યુ પામ્યા, કેટલાક ભાગી છુટતાં રસ્તામાં મુત્યુ પામ્યા અને કેટલાકતો જુનાગઢમાં પહોંચ્યા પછી મૃત્યુ પામ્યા હતાં. ૨) ગોરજી કાંતીલાલજી કહેતા કે ગિરનાર ઉપર પથ્થર ચટ્ટીની જગ્યામાં રહેતા હરનાથગર નામના અઘોરીએ એકવાર કોઇ બ્રાહ્મણના પુત્રને ઉપાડી લાવીને તેનું ભક્ષણ કર્યુ હતું. તે બ્રાહ્મણ પુત્રને શોધતાં શોધતાં ગિરનાર ઉપર આવ્યો પરંતુ પુત્ર ન મળવાથી અત્યંત દુ: ખી હૃદયે તે ગિરનારના અધિષ્ઠાયક દેવોને પ્રાર્થના કરે છે, બ્રાહ્મણના આક્રંદથી તુષ્ટ થયેલ વરદત્ત શિખરના અધિષ્ઠાયક દેવ જાગૃત થયા, તેમની સહાયથી પેલો બ્રાહ્મણપુત્ર પુનઃ જીવિત થયો અને અધિષ્ઠાયક દેવે તે અઘોરીને લાકડી વડે ખૂબ માર મારતાં તે અઘોરી લંગડો થઇ ગયો, ત્યારબાદ ઘણા અઘોરીઓ ગિરનાર છોડીને ચાલ્યા ગયા. ૩) ગિરનારના શ્રી નેમિનાથ દાદાની પૂજા કરનાર આરાધક આત્માઓ ધન્ય બની જાય છે, અરે ! બાલબ્રહ્મચારી નેમિપ્રભુના દર્શન-પૂજનથી કેટલાય આરાધકોએ વાસનાઓનું વમન થતું હોવાનો અનુભવ કર્યો છે, આજે અનેક મુમુક્ષુ આત્માઓ દીક્ષાપૂર્વે શ્રીનેમિપ્રભુ તથા દીક્ષા કલ્યાણકભૂમિના દર્શન-પૂજન-સ્પર્શન દ્વારા સંયમ અંગીકાર કરવામાં નડતાં અંતરાયોને તોડવા માટે સમર્થ બને છે.કેટલાય આત્માઓ આ ગિરનારની ભક્તિ કરી બ્રહ્મચર્યવ્રત અંગીકાર કરી આત્મરાધનામાં લીન બન્યા છે. Jain Education Internatio (૧૧૦ Page #120 -------------------------------------------------------------------------- ________________ એક સાધક આત્મા ગિરનારના અમિઝરા પાર્શ્વનાથ ભગવાનના ભોંયરામાં સાધના કરવા અનેકવાર આવતાં હતા, ત્યારે એક રાત્રિએ ભોંયરામાં જાપ-ધ્યાનની આરાધનામાં લીન હતા અને ભોંયરાનો દરવાજો પૂજારી બહારથી બંધ કરી ગયા હતા ત્યારે આકાશમાર્ગેથી એક દિવ્યપ્રકાશનો પૂંજ ભોંયરામાં ઉતરતો જોયો અને થોડીવાર તે પ્રકાશનાપૂંજ માંથી બે ચારણમૂનિઓ અવતરતાં દૃશ્યમાન થયા, થોડીવાર અમિઝરા પાર્શ્વનાથ ભગવાનની ભક્તિ કરી ત્યારબાદ તે ચારણમૂનિઓ અત્યંત તેજગતિએ આકાશભણી ગમન કરતાં નિહાળ્યા હતા. ૫) એક મહાત્માએ ગિરનારની ૯૯ યાત્રા કરતાં કરતાં એકવાર એક વિશિષ્ટ ગુફામાં પ્રવેશ કર્યો ત્યાં અત્યંત શાંત, તેજસ્વી,કદાવરદાર દેહધારી, તેજવર્તુળવાળા એક દિવ્યસંતના દર્શન કર્યા અને તેમના સ્વમુખે ગિરનાર મહાતીર્થનું અલૌકીક માહાત્મ્ય સાંભળ્યું હતું. ૬) રાજનગર-અમદાવાદથી એક આરાધક પરિવાર સંઘ લઇને ગિરનારમંડન શ્રી નેમિનાથ પ્રભુજીને આભૂષણ ચઢાવવા આવ્યો ત્યારે અઢાર અભિષેકના દિવસે શ્રી નેમિનાથ દાદાના આખા દેરાસરની છતમાંથી મોટા મોટા ટીપાં પડે તે રીતે અમિઝરણાં થયા હતા, વળી શ્રીનેમિપ્રભુના પ્રતિમાને ત્રણવાર અંગલુંછણા કરવા છતાં જયારે અમિઝરણાં ચાલુ જ રહ્યા હતા ત્યારે સૌએ તેવા ભીના પ્રભુજીની જ પૂજા કરવી પડી હતી. 9) ગિરનાર ઉપરની શ્રી પ્રેમચંદજીની ગુફામાં ઘણા મહાત્માઓએ ધ્યાન ધરેલ છે, શ્રી પ્રેમચંદજી મહારાજ યોગવિદ્યામાં પ્રવિણ હતા એકવાર પોતાના ગુરૂભાઇ શ્રી કપુરચંદજીને શોધવા માટે તેઓ ગિરનારની આ ગુફામાં આવીને રહ્યા હતાં. શ્રી કપુરચંદ મહારાજ પાસે અનેકરૂપને ધારણ કરવાની તથા એક સ્થળેથી બીજા સ્થળે ઉડીને જવાની આકાશગામિની વિદ્યા હતી. ૮) સ.૧૯૪૩ માં ગિરનાર ઉપર એક યોગી એક પ્રબુદ્ધ લેખકને પોતાની ગુફાનું પાષાણનું દ્વાર ખોલીને અંદર લઇ ગયેલા ત્યારબાદ તે લેખક અનેકવાર તે સ્થળે જઇને તે દ્વારની તપાસ કરતાં, પરંતુ ત્યાં ખડકની શિલા સિવાય બીજું કાંઇ નહોતું મળતું. એકવાર કેટલાક આરાધકો શ્રી નેમિનાથ દાદાના દેરાસરની બહારની ધર્મશાળાની રૂમોમાં જાપની આરાધના કરી રહ્યા હતાં. ત્યારે શ્રી નેમિપ્રભુના જિનાલયમાંથી એકધારો ઘંટનાદ સંભળાતો હતો. ૧૦) કેટલાક સાધ્વીજી ભગવંતો શ્રી નેમિનાથ ભગવાનનું દેરાસર માંગલિક થયા બાદ બહાર રહેલા શાસનઅધિષ્ઠાયિકા અંબિકાદેવીની દેરી પાસે આરાધના કરી રહ્યા હતા ત્યારે દાદાના દરબારમાંથી લગભગ પોણા કલાક સુધી સતત નૃત્યોના નાદ અને ઝાંઝરના - ઝમકારના દિવ્યધ્વનિનું ગુંજન સંભળાતું હતુ. Jain Edu ary.org Page #121 -------------------------------------------------------------------------- ________________ ૧૧) વિ.સં. ૨૦૩૧ ના કારતક માસમાં એક આરાધક આત્માએ ખૂબ ભાવપૂર્વક શ્રી નેમિનાથ ભગવાનની પ્રતિમાને પ્રક્ષાલ કર્યો પછી અંગપૂંછણા વગેરેથી બધું કોરું કરી દેવા છતાં જ્યારે પૂજા કરવા ગયા ત્યારે પ્રભુજીના ચરણકમલમાંથી લગભગ ચારેક વાટકી ભરાય તેટલું દિવ્યસુગંધી નવણજલ ઝર્યું હતું. ૧૨) આ ગિરનારની ઔષધીના અચિન્ત્યપ્રભાવથી છેલ્લા સેંકડો વર્ષોમાં અનેક મહાપુરૂષો આકાશગમન દ્વારા તીર્થયાત્રા કરતાં હતા. ૧૩) એકવાર એક યોગીપુરૂષને જીવતાં સળગાવી દેવામાં આવ્યા હાવા છતાં તે મહાત્માએ ભડભડ બળતાં અગ્નિમાંથી સહજતાપૂર્વક બહાર નીકળીને કલકત્તાના અંગ્રેજ ગર્વનરને આશ્ચર્ય પમાડી દીધા હતાં. ૧૪) ગિરનારની ગુફામાં વસતાં નાગાબાવાઓ મહાશિવરાત્રિના મેળાના અવસરે અનેકવિધ અકલ્પનીય યોગના દાવો દ્વારા સૌને આશ્ચર્યમુગ્ધ કરતાં હોય છે. આજે પણ એવા ઘણા અઘોરીઓ ગિરનારની ગુફામાં વસે છે જે મહાશિવરાત્રિના મેળા અવસરે ભવનાથ મંદિરના દર્શનાર્થે આવે છે પછી મૃગીકુંડમાં સ્નાન કરવા પડે છે અને પાછા બહાર નીકળતા જોવા મળતા નથી (પ્રાયઃ ! સુક્ષ્મ શરીર કરીને ચાલ્યા જતાં હોવાનો સંભવ છે.) ૧૫) ઇ.સ. ૧૮૮૯-૧૮૯૦ માં વંથલી તાલુકાના સેલરા ગામના એક આહિરના પુત્રને તેના ખેતરમાંથી આકાશમાર્ગે આવેલા કોઇ સાધુ પોતાની પાછળ તે બાળકને ઉપાડીને ગિરનાર ઉપર લઇ જતા હતા, એક ગુફામાં ત્રણ દિવસ રાખીને પાછો મુકી જતા હતાં ત્યારે પોલીસ તપાસ થતી પરંતુ તે વખતના નવાબ રસુલખાને હવે આ છોકરો સહિસલામત પાછો આવી ગયો હોવાથી તે સાધુઓની શોધ કરવા માટે વિશેષ ઉંડા ઉતરવાની જરૂર નથી તેવું કહીને તપાસ બંધ કરવા માટે આજ્ઞા કરી હતી. ૧૬) એકવાર એક બાવાએ જંગલમાં કોઇ રસકૂપિકાની શોધ કરીને તેમાંથી રસ લઇને એક તુંબડીમાં ભરી દીધો હતો, રાત્રે કોઇ સોનીને ત્યાં રોકાણ કરી બીજા દિવસે સવારે ઉઠીને તે પોતાના રસ્તે ચાલી નીકળ્યો હતો. સોનીના ઘરમાં જયાં જયાં તુંબડીમાં રહેલા રસના છાંટા હતા તે તે વસ્તુઓ સોનાની બની ગઇ હતી આ ઘટનાનો ખ્યાલ આવતાં સોનીએ તાત્કાલિક તે બાવાને શોધવાના પ્રયત્નો કર્યા પરંતુ તે બાવાનો કોઇ પત્તો ન લાગ્યો. www.janmalibrary.org Page #122 -------------------------------------------------------------------------- ________________ RA ૧૭) મહાદુઃખમય એવા સંસારમાં રોગથી પીડાતા કોઈ માણસે આપઘાત કરવા અંબાજીની ટૂંકથી પડતું મૂક્યું પરંતુ નશીબજોગે કોઈ હરડે ના ઝાડ પાસે પડવાથી તે થોડો સમય ત્યાંજ પડ્યો રહેવાથી હરડેના ઝાડની અસરથી તેને વારંવાર સંડાસ જવાનું થતાં તેનો બધો જ રોગ દૂર થઈ ગયો, આ વાત તેણે જુનાગઢના તે વખતનાં ગોરજી લાધાજી જયવંતજીના ગુરૂને કરી ત્યારે તેમણે પણ તે હરડે લાવીને નવાબ સાહેબની દવામાં ઉપયોગ કર્યો ટુંક સમયમાં નવાબ સાહેબનો દીર્ધકાલીન રોગ પણ ગાયબ થતાં તે તંદુરસ્ત સ્વાથ્યને પામ્યા હતાં. ૧૮) એકવાર કેટલાક યાત્રિકો ગિરનારમાં ભૂલા પડ્યા ત્યારે કોઈ યોગીની ગુફા પાસે આવી પહોચ્યાં હતા, યોગી મહાત્માએ તેમને સાંત્વન આપીને કોઈ ઝાડના પાંદડાઓ ખાવા આપ્યા તે પાંદડા તેમને પાપડ જેવા લાગ્યા અને તેનાથી તેમની ભૂખનું શમન થઈ ગયું ત્યારબાદ યોગીએ તેમની ઉપર પાટા બાંધીને કોઇક રસ્તે છૂટા મૂકી દીધા ત્યારે તે સ્વાભાવિક જ પોતાના સ્થાન ઉપર પાછા પહોંચી ગયા હતાં. બીજા દિવસે જ્યારે તે યાત્રિકોએ તે ગુફાની શોધ કરી ત્યારે તેમને તે સ્થાન જોવા ન મળ્યું. ૧૯) એકવાર એક કઠીયારાએ રતનબાગમાં કોઈ વાંદરાને કુહાડી મારી, તે કુહાડી જોગાનુજોગ કોઈ કુંડમાં પડવાથી સોનાની થઈ ગઈ, તે સ્થાનની ચોક્કસ નિશાની રાખીને કઠીયારો બીજા દિવસે તે સ્થાન શોધવા લાગ્યો ત્યારે પોતાની કરેલી નિશાની ન મળતાં તે રસ્તામાં ભૂલો પડી ગયો હતો. ૨૦) કાળી દેરી આગળની ટેકરીને વાલ્મિક દ્રષિની ટેકરી કહે છે, તે સ્થાનની આગળ જટાશંકર જવાનો રસ્તો આવે છે, તે માર્ગમાં પ્રથમ ‘પુતળીઓ ગાળો' નામની જગ્યા આવે છે તે સ્થાન ઉપર ચોખાના આકારના પથરાઓ જોવા મળે છે. ૨૧) ગબ્બર અથવા ગધેસિંહનો ડુંગર પાંચમીટુંકના નૈરૂત્ય ખૂણામાં છે, ત્યાં શાશ્વતી પ્રતિમાઓ છે પરંતુ તેમાં કુંજ દ્રહ નામનો ઝરો છે તેને તાંતણીયો ધરો પણ કહેવાય છે. આ ધરામાં રતનબાગમાંથી શુદ્ધ નિર્મલ જલ આવે છે અને અગાધ હોવાથી તેનો કોઈ પાર આવતો નથી તેથી તે શાશ્વતી પ્રતિમાના સ્થાન સુધી કોઈ પહોંચી શકતું નથી. આ તાંતણીયો ધરો બીલખા તરફ થઈને હોજતને મળે છે. ૨૨) ગબ્બર અને દાતારના ડુંગરની વચ્ચે નવનાથ, ૮૪ સિદ્ધની ટેકરી છે, તેને હાલ ટગટગીઆનો ડુંગર કહે છે, આ ટગટગીઆના ડુંગરથી રત્નસર અને ત્યાંથી કાળીના મુકામે જવાય છે આ ડુંગરમાં પૂર્વે ઘણા અઘોરીઓ રહેતા હતા. Page #123 -------------------------------------------------------------------------- ________________ 1 t:-- ૨૩) ગિરનારના માર્ગમાં આવેલા દામોદરકુંડના પાણીમાં નાંખવામાં આવેલા હાડકાં આપમેળે ઓગળી જાય છે અને તેમાં ભસ્મ નાંખવામાં આવે તો પણ તે પાણી શુદ્ધનું શુદ્ધ જ રહે છે. ૨૪) ગિરનારના સહસાવન તરફના પોલા આંબાના વૃક્ષ પાસે એક ઝરણું વહેતું હતું. એક માણસ તે ઝરણાંનું પાણી લેવા નીચે વળીને પાછો ઉભો થાય છે ત્યારે તેની સામે એક મહાકાય માનવ જેવી આકૃતિ તેની સામે જોઈને અટ્ટહાસ્ય કરી રહી હતી. તે દશ્ય જોઇને પેલો માણસ ગભરાટ સાથે ત્યાંથી ભાગી છૂટ્યો હતો. ૨૫) ગિરનારમાં એવી વનસ્પતિ છે જેના મૂળિયાને રાંધીને ખીચડી બનાવીને ખાવાથી છ-છ માસ સુધી માણસની ભૂખ ખલાસ થઈ જાય છે. ૨૬) ગિરનારમાં એક એવી વનસ્પતિ છે જેમાંથી દુધ નીકળે છે, તે દૂધના ૩-૪ ટીપાં આપણાં સાદા દૂધમાં નાંખવામાં આવે તો પાંચ જ મિનીટમાં તે દહીં બની જાય છે. ર૭) એકવાર યાત્રાળુઓ ગિરનાર ચઢી રહ્યા હતા ત્યારે સવારના સમયે કોઈ ઝાડની ડાળી તોડીને દાતણ કરવા લાગ્યા અને થોડી જ વારમાં તેના બધા દાંત પડી ગયા. ૨૮) જુનાગઢ ગામના એક શ્રાવક તથા તેના મિત્ર રતનબાગ તરફ જવાના માર્ગે આગળ વધી રહ્યા હતા, ત્યાં સામે આવેલી ઝાડીને હાથથી થોડી દૂર કરવાનો પ્રયાસ કરે છે ત્યાંતો તે ડાળી જાણે કે કોઈનો હાથ ન હોય! તેમ તે વ્યક્તિના મુખ ઉપર જોરથી લાફો માર્યો ત્યારે તેમના આગળના ચારદાંત પડી ગયા હતાં. ર૯) ગિરનારમાં કોઈ યાત્રિક રસ્તો ભૂલી ગયો હશે ત્યારે તેને સામે જ કોઈ સંન્યાસી મળ્યો અને પૂછ્યું, “બેટા ! કયાં રસ્તા ભૂલ ગયા હૈ ? તેણે હા પાડતાં પોતાની પાછળ પાછળ લઈ ગયો અને એક શિલાને હાથથી ખસેડતાં અંદર એક ગુફા હતી અંદર જઈને પોતાની લબ્ધિથી ભોજન હાજર કરીને તે યાત્રિકને ખવડાવે છે પછી તે યાત્રિકને ચાલવાનું કહેતા તે આગળનો આગળ ચાલતાં બે દિવસ બાદ ઉપલેટા ગામ પાસેથી બહાર નીકળ્યો હતો. ૩૦) એક યાત્રિક માર્ગ ભૂલી જતાં મુંઝવણમાં મુકાય જાય છે ત્યારે શણગાર સજેલી એક સ્ત્રી તેને માર્ગ ચીંધે છે. તે આગળ ચાલવા માંડે છે ત્યારે તેને આગળ માર્ગ દેખાય છે તે સમયે પાછળ જોતાં પેલી શણગાર સજેલી સ્ત્રી અલોપ થયેલી હતી. આવી અનેક વાતો આ મહાપ્રભાવક, ચમત્કારી ગિરનાર ગિરિવરના ઈતિહાસ સાથે જોડાયેલી છે. Page #124 -------------------------------------------------------------------------- ________________ શ્રી ગિરનાર મહાતીર્થની ૯૯ યાત્રાની વિધિ શ્રી ગિરનાર મહાતીર્થ જ્યાં પૂર્વે અનંતા તીર્થંકરોના કલ્યાણક, વર્તમાન ચોવીશીના બાવીશમા બાલબ્રહ્મચારી નેમનાથ પરમાત્માના દીક્ષા- કેવળજ્ઞાન અને મોક્ષ કલ્યાણક દ્વારા આ પુનિતભૂમિ પાવનકારી બનેલ છે. આવતી ચોવીશીના ૨૪ તીર્થંકરો મોક્ષે જવાના આ મહાતીર્થની ૯૯ યાત્રાની વિધિ માટે શાસ્ત્રોમાં વિરોષ કોઇ ઉલ્લેખ આવતો નથી. પરંતુ પશ્ચિમ ભારતમાં તીર્થંકરના માત્ર આ ત્રણ કલ્યાણકો જ થવા પામ્યા હોવાથી તે મહાકલ્યાણકારી ભૂમિના દર્શન- પૂજન અને સ્પર્શન દ્વારા અનેક ભવ્યજનો આત્મકલ્યાણની આરાધનામાં વિરોષ વેગ લાવી શકે તે માટે પુષ્ટ આલંબન સ્વરૂપે ગિરનાર ગીરીવરની ૯૯ યાત્રાઓનું આયોજન કરાય છે. * વર્તમાન પરિસ્થિતિને અનુલક્ષીને નીચે મુજબ યાત્રા કરી શકાય. * ગિરનારના પાંચ ચૈત્યવંદન તથા ૯૯ યાત્રાની સમજ : ૧) જયતળેટીમાં આદિનાથ ભગવાનના જિનાલયમાં (સિધ્ધગિરિની માફક અત્ર જયતળેટી ન હોવાથી) ૨ ) તળેટીમાં નેમિનાથ પરમાત્માની ચરણપાદુકા સન્મુખ. પછી યાત્રા કરી ઠાઠાની પ્રથમ ટુંકે ૩) મુળનાયક ૪) મૂળ દેરાસર પાછળ આદિનાથના દેરાસરે ૫) અમિઝરા પાર્શ્વનાથનું ચૈત્યવંદન કરવું. ત્યાંથી સહસાવન (દીક્ષા-કેવળજ્ઞાન કલ્યાણક), અથવા જયતળેટી આવતાં પ્રથમયાત્રા પૂર્ણ થયેલ કહેવાય. પછી પાછા જયતળેટીથી અથવા સહસાવનથી ઉપર ચડતાં પૂર્વમુજબ બે ચૈત્યવંદન કરવાં. આ રીતે બેમાંથી કોઇપણ સ્થાનેથી પુનઃ દાદાની ટુંકે દર્શન ચૈત્યવંદન કરી આ બેમાંથી કોઇપણ સ્થાને નીચે ઉતરતાં બીજી યાત્રા થઇ ગણાય. ક્રમશઃ આ મુજબ ૧૦૮ વખત દાદાની ટૂંકની સ્પર્શના કરવી આવશ્યક છે. * નિત્ય આરાધના - (૧) ઉભયટંક પ્રતિક્રમણ. (૨) જિનપૂજા તથા ઓછામાં ઓછું એક વખત દાદાનું દેવવંદન. (૩) ઓછામાં ઓછું એકાસણાનું પચ્ચક્ખાણ. (૪) ભૂમિ સંથારો. (૫) દરેક યાત્રામાં મૂળનાયકની ૩ પ્રદક્ષિણા. Jain Educa "Mary.org Page #125 -------------------------------------------------------------------------- ________________ (૬) ‘‘ઉજ્જત સેલિસિહરે દીક્ખા નાણું નિસ્સીહીઆ જસ, તમ્ ધમ્મ ચક્ક વક્રી અરિકનેમિ નમંસામિ’’ અથવા ‘‘ૐ હ્રીં શ્રી નેમિનાથાય નમઃ’’ ની ૨૦ નવકારવાળી. (૭) ‘‘શ્રી રૈવતગિરિ મહાતીર્થ આરાધનાર્થે.....’' ૯ લોગસ્સ સંપૂર્ણ નો કાઉસ્સગ્ગ. (૮) ગિરનાર મહાતીર્થના ૯ ખમાસમણાં. * ૯૯ યાત્રા દરમ્યાન ૧ વખત મૂળનાયક ઠાઠાની ૧૦૮ પ્રદક્ષિણા / ૧૦૮ લોગસ્સનો કાઉસ્સગ્ગ / આખા ગિરનાર ગીરીવરની પ્રદક્ષિણા (લગભગ ૨૮ કી.મી.) * ૧ યાત્રા પાંચમી ટૂંક(મોક્ષકલ્યાણક) ૯ વાર પહેલીટૂંકના દરેક દેરાસરના દર્શન * ૧વાર ચોવિહાર છઠ્ઠું કરીને સાત યાત્રા. * યાત્રા દરમ્યાન એકવખત ગજપદકુંડના જલથી સ્નાન કરી પરમાત્માની પૂજા કરવી. ગિરનાર ગિરિવરની ૯૯ યાત્રા કેવી રીતે કરશો ? ગિરનારની ૯૯ યાત્રાથી આપ ગભરાય ગયા ? તેમાં ગભરાવાની કોઇ જરૂર નથી – હકીકતમાં શત્રુંજયની ૯૯ યાત્રા - કરતાં તો ગિરનારની ૯૯ યાત્રા સાવ સરળ છે. હા! હા !! તેમાં આશ્ચર્ય પામવાની જરૂર નથી. * શત્રુંજયની પ્રથમ યાત્રા લગભગ ૩૬૦૦ પગથિયા થાય, ગિરનારની પહેલી યાત્રા લગભગ ૩૮૪૦ પગથિયા થાય ★ શત્રુંજયમાં બીજી યાત્રા માટે ઘેટીપાગના ૨૮૦૦ પગથિયા ઉતરવાના થાય જ્યારે ગિરનારમાં બીજી યાત્રા માટે ૧૦૦૦ પગથિયાના ડીસ્કાઉન્ટ સાથે સહસાવન સુધીના માત્ર ૧૮૦૦ પગથિયા ઉતરવાના થાય. ⭑ શત્રુંજયની ત્રણ યાત્રા માં જેટલા પગથિયા થાય તેનાથી ઓછા પગથિયામાં ગિરનારની તો ચાર યાત્રા થઇ જાય એટલે ! ગિરનારની ૯૯ યાત્રા ખૂબજ અઘરી છે તેવો જરાપણ ભય ન રાખશો. કોઇપણ ડર રાખ્યા વગર ગિરનારની આ ૯૯ યાત્રાની અમૂલ્ય તક ચૂકશો નહીં. Jain Education Inter Page #126 -------------------------------------------------------------------------- ________________ સજજન!સાદ સણજો... મહાભાગ્યવાનું ! જગપ્રસિદ્ધ ગિરનાર મહાતીર્થના આ અચિન્ય મહિમાને જાણી ચાલો! આજે જ સંકલ્પ કરીએ કે વર્ષોથી ચતુર્વિધ સંઘમાં અજ્ઞાત રહેલા ગિરનારના માહાભ્યની વાતોને સરોવરના જલસમાન એકજ સ્થાનમાં સંગ્રહ ન કરતાં નદીના જલની માફક વહેતી રાખવાથી તેનો મહિમા ઘટ-ઘટ અને ઘર-ઘરમાં પ્રસરવા લાગશે. જગમાં સર્વશ્રેષ્ઠ તીર્થ તરીકે સ્થાન પામેલા આ તીર્થના પુનઃ ઉદય કાજે આજથી જ સૌ જીવોને આ તીર્થયાત્રા અને તીર્થભક્તિમાં જોડાવા પ્રબળ પુરુષાર્થ કરીએ! જે આપણને નિકટ મોક્ષગામી બનાવવામાં સહાયક બનશે. અંતે ! દર વર્ષે ઓછામાં ઓછા એક વખત તો ગિરનાર મહાતીર્થની યાત્રા કરવાનો સંકલ્પ જરૂર કરીએ! -સૌજન્ય :* વર્ધમાન સંસ્કાર ધામ - સાંઘાણી કેન્દ્ર ઘાટકોપર, મુંબઈ. કીર્તિભાઈ મો. - ૯૮૨૧૧ ૬૪૮૧૨ * સમક્તિ ગ્રુપ જવાહરનગર – ગોરેગાંવ - મુંબઈ. બચુભાઈ મો. - ૯૮ર૦૦ ૬૭૨૩ર નિર્મળાબેન ત્રંબકલાલ સંઘવી - (કચ્છ - અંજાર) હ. સુપુત્ર અમરીશભાઈ – નંદાબેન, પરેશભાઈ – નીતાબેન દક્ષાબેન – કિરીટભાઈ મિતાલી – મૈત્રી – મિતુલ – અહમ્ Page #127 -------------------------------------------------------------------------- ________________ ૨ HiIiUી. રતનસરણી બારિ = નાનાવની શ્રી નો કિનાથ બાવની www.EYE Page #128 -------------------------------------------------------------------------- ________________ સમવસરણ મંદિર સહસાવન (ગિરનાર તીર્થ) liefકુરતાપનનેમીનાથમાવાનનું #મોવસરણાઈનો રાસર ર. weet ઈંગાધ થ tઈસ 1984 (Camerue) (કેવલજ્ઞાનકિલ્યાણક). Www.jaineltbrary.org