________________
ગિરનાર વંદનાવલી
(રાગ અરિહંત વંદનાવલી નું મંદિર છો મુકિત...) ૧ બે તીર્થ જગમાં છે વડા તે, શત્રુંજયને ગિરનાર, ૬ અજ્ઞાન ટાળી ભવ્યજનના, જ્ઞાનજયોત જલાવતાં,
એક ગઢ સમોસર્યા આદિજિનને, બીજે શ્રી નેમિ જુહાર, “સ્વસ્તિકાવર્તક” પ્રાસાદને, ભરતચક્રી કરાવતાં, એ તીર્થ ભકિતના પ્રભાવે, થાયે સૌનો બેડો પાર,
જેમાં માણિકય રત્નને વળી, સ્વર્ણબિંબો ભરાવતાં, એ તીર્થરાજને વંદતા, પાપો બધાં દૂર જતાં...(૨) એ ગિરનારને વંદતા, પાપો બધાં દૂરે જતાં...(૨) ગત ચોવીસીમાં જે ભૂમિએ, સિધ્ધિવધૂજિનદસ વર્યા, છ પ્રાસાદની પ્રતિષ્ઠા કાજે, ગણધરો પધારતાં, ને આવતી ચોવીસી માંહે, સૌ જિનો શાસ્ત્ર કહ્યાં; હર્ષે ભરેલાં ઇન્દ્રો પણ, ઐરાવણ પર આવતાં; એ ગિરનારના ગુણઘણા પણ, અંશથી શબ્દ વણ્યા, હસ્તિપાદે ભકિતકાજે, ગજપદ કુંડ કરાવતાં, એ ગિરનારને વંદતા, પાપો બધાં દૂર જતાં...(૨) એ ગિરનારને વંદતા, પાપો બધાં દૂરે જતાં...(૨) નંદભદ્ર, ગિરનાર, સ્વર્ણગિરિ, ને શાશ્વતો રેવત મળી, ૮ ત્રણ ભુવનની સરિતાતણા, સુરભિ પ્રવાહ તે ઝીલતાં, ઉજ્જયંત, કૈલાસ, એમ કરીને છ આરે નામો ધરી ; જે જલ ફરસતાં આધિ – વ્યાધિ, રોગ સૌના ક્ષય થતાં ; ઉત્સર્પિણીએ શતધનથી, છત્રીસ યોજના બની,
તે જલ થકી જિન અર્ચતા, અજરામરપદ પામતાં, એ ગિરનારને વંદતા, પાપો બધાં દૂરે જતાં...(૨)
એ ગિરનારને વંદતા, પાપો બધાં દૂરે જતાં...(૨) અપ્સરાઓ ઋષિઓ, વળી સિધ્ધપુરૂષને ગાંધર્વો, ૯ દેવતાઓ ઉર્વશીઓ, યક્ષોને વિદ્યાધરો, આ તીર્થકેરી સેવા કાજે, આવતાં સૌ ભવિજનો; વળી ગાંધર્વો સ્વસિધ્ધિ કાજે, તીર્થની સ્તવના કરે; ઘેરબેઠાં પણ તસ ધ્યાન ધરતાં, ચોથે ભવે શિવસુખ લહો, જયાં સૂર્ય-ચંદ્ર વિમાન વિરામી, હર્ષથી સ્તવના કરે, એ ગિરનારને વંદતા, પાપો બધાં દૂર જતાં...(૨)
એ ગિરનારને વંદતા, પાપો બધાં દૂરે જતાં...(૨) ૫ ત્રણ ત્રણ કલ્યાણક ભાવિકાળે, નેમિજિનના જયાં જાણી, ૧૦ જયાં દેવાંગનાના ગાનમાં, આસકત મયૂર નાચતાં,
ભરતેશ્વરે રચના કરાવી, “સુરસુંદર મંદિર તણી; પવને પૂરેલ વેણુને, ઝરણાંઓ સૂરને પૂરતાં ; શોભતી જેમાં પ્રભુની, મણિમય મૂરત ઘણી,
જયાં વાયુવેગે વિવિધવૃક્ષો, નૃત્ય કરતાં ભાસતાં એ ગિરનારને વંદતા, પાપો બધાં દૂરે જતાં...(૨) એ ગિરનારને વંદતા, પાપો બધાં દૂરે જતાં...(૨)
E
TTER :
ના 111111 11THEIGHTEETH ARTIST
Liye
TET17:
37:111rtTryTrter: 1111111111111111111111111111Tr: TE:::::::::: Eો જ ક