________________
ગિરનાર મહાતીર્થ સ્તુતિ
(રાગ : એવા પ્રભુ અરિહંતને...) ૧, બે તીર્થ જગમાં છે વડા તે, શત્રુંજયને ગીરનાર, ૬. અવસર્પિણીમાં સૌ પ્રથમ, અરિહંતપદે જે શોભતાં,
એક ગઢ સમોસર્યા આદિજિનને, બીજે શ્રી નેમિ જુહાર; તીર્થતણી રચના કરી, યુગલાધર્મ નિવારતાં; એ તીર્થ ભકિતના પ્રભાવે, થાયે સૌનો બેડો પાર, અજ્ઞાનીના તિમિર ટાળી, જ્ઞાનજ્યોત જલાવતાં, એ તીર્થરાજને વંદતા, પાપો બધાં દૂર જતાં ...
એ આદિનાથને વંદતા, પાપો બધા દૂર જતાં. (૨) ૨. દેવાંગનાને દેવતાઓ, જેની સેવના ઝંખતા, ૭. કમઠતણા ઉપસર્ગોને, સમભાવથી જે ઝીલતાં, મળી તીર્થ કલ્પો વળી , જેના ગુણલા ગાવતાં;
જે બિંબથી અમિરસતણા, ઝરણાઓ સહેજે ઝરતાં; જિનો અનંતા જે ભૂમિએ, પરમપદને પામતાં,
જેના પ્રગટપ્રભાવથી, ભવિના દુઃખડા ભાંગતાં, એ ગિરનારને વંદતા, પાપો બધાં દૂરે જતાં. (૨) એ અમિઝરા પાર્થ વંદતા, પાપો બધા દૂર જતાં. (૨) ૩. પશુઓના પોકાર સુણી, કરૂણા દિલમાં આણતાં, ૮. નેમ સમીપે વ્રતગ્રહી, ગુફામાં ધ્યાનને ધ્યાવતાં, રડતી મેલી રાજીમતિને, વિવાહમંડપે ત્યાગતાં;
અશુભકર્મના ઉદયથી જે, વ્રતમાં ડગમગ થાવતાં; સંયમવધૂ કેવલશ્રી, શિવરમણીને પરણતાં,
પ્રતિબોધ પામી રાજુલ વયણે, મોક્ષમારગ સાધતાં એ નેમિનાથને વંદતા, પાપો બધા દૂર જતાં. (૨) એ રહનેમિને વંદતા, પાપો બધા દૂર જતાં. (૨) ૪. શિવાનંદને પરણવાના, મનોરથોને સેવતાં, ૯. બાલબ્રહ્મચારી નેમનાથ, પરમપદ જ્યાં પામતાં,
પ્રિતમણા પગલે પગલે, ગિરનારે સંયમ સાધતાં; ભવિજનો મળીને ભક્તિકાજે, પગલાંને ત્યાં ઠાવતાં; નેમથી વરસો પહેલાં, મુક્તિપદને પામતાં,
પરતીર્થીઓ જેને વળી, દત્તાત્રય નામે પૂજતાં, એ રાજીમતિને વંદતા, પાપો બધા દૂર જતાં. (૨) એ પાંચમી ટુંકને વંદતા, પાપો બધા દૂર જતાં. (૨) કનક કામિનીને ત્યાગી, નેમજી પધારતાં, સંયમગ્રણી સંગ્રામ માંડી, ઘાતકર્મ જ્યાં ચૂરતાં; રાજીમતિ દીક્ષા ગ્રહી, શિવશર્મને જ્યાં પામતાં, એ સહસાવનને વંદતા, પાપો બધા દૂર જતાં. (૨)
Lill,
சபமாரபாபாபாபாபாபாபாபாபாபாபாபாபாபாபாபாபபாயர்பாடி
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org