________________
site:-
httinuitsinine inisthirirritain::xx:x:x:hita iniciariiniiiiiiiiiiiiiiiiiiiiciiiiiii
sex
talati
natak
tar: Irri. II:
1:11.
:-
સૌએ સ્વીકાર કરવો.
પ્રથમ આચાર્ય બપ્પભટ્ટસૂરિજીએ એક પ્રભાવશાળી કુમારિકાને સામાપક્ષના આવાસમાં મોકલી. સામાપક્ષવાળાએ બારપ્રહર સુધી તે કન્યાને મંત્રાધિષ્ઠિત કરીને બોલવા જણાવ્યું ત્યારે તે કન્યા જાણે મુંગી અને બહેરી ન હોય ? તેમ અવાચક બની ગઈ. પછી દિગંબરપક્ષવાળાએ આચાર્ય ભગવંત પાસે એક કન્યાને મોકલીને જણાવ્યું કે, “જે તમારામાં શક્તિ હોય, તો અહીં તમે અમારી આ કન્યાને બોલાવી આપો.” આચાર્ય બપ્પભટ્ટસૂરિજીએ તે કન્યા તરફ અમદષ્ટિ કરી મસ્તક ઉપર હાથ મૂકતાં હોય તેમ આશિષ આપતાં તરત જ શાસનદેવી તેના મુખમાં રહીને સ્પષ્ટ બોલવા લાગી કે,
इक्कोवि नमुक्कारो, जिणवर वसहस्स वद्धमाणस्स
संसार सागराओ तारेइ नरं व नारिं वा ॥१॥ (શ્રી જિનેશ્વર પરમાત્મા વર્ધમાન સ્વામીને કરાયેલો એક પણ નમસ્કાર આ સંસાર સાગરમાંથી પુરૂષ-સ્ત્રી આદિને તારે
उजिंतसेलसिहरे दीक्खा नाणं निसीहिया जस्स
तं धम्म चक्कवट्टि अरिट्टनेमिं नमसामि ||२|| (ઉજ્જયંત પર્વતના શિખર ઉપર દીક્ષા, કેળવજ્ઞાન અને મોક્ષ કલ્યાણક થયા છે જેના, એવા ધર્મચક્રવર્તિ શ્રી અરિષ્ટનેમિ ભગવંતને હું નમસ્કાર કરું .)
આગાથાઓ સાંભળીને વિચક્ષણ એવા આચાર્ય ભગવંતાદિના મુખ ઉપર આનંદ છવાઈ ગયો. સામાપક્ષ ગાથાના રહસ્યાર્થીને સમજવા માટે અસમર્થ બનવાથી તે દ્વિધામાં પડી ગયો ત્યારે આચાર્ય બપ્પભટ્ટસૂરિજીએ અત્યંત ગંભીરતાપૂર્વક જણાવ્યું કે,
રાજનું અમારા પક્ષની એવી માન્યતા છે કે સ્ત્રી, પુરૂષ કે નપુંસક દરેક લિંગથી મોક્ષગમન શક્ય છે. જયારે અમારો વિરોધપક્ષ તો સ્ત્રીની મુકિત સ્વીકાર કરતો નથી. આ બાળકન્યાના સ્વરૂપમાં શાસનદેવીએ પ્રથમ ગાથામાં સ્પષ્ટપણે જણાવેલ છે કે, "વર્ધમાન સ્વામીને કરાયેલો એક પણ નમસ્કાર નર-નારીઓને તારે છે.” આ ગાથા અમારા મતને સંપૂર્ણતયા પુષ્ટ કરતી હોવાથી આ તીર્થના અધિકાર માટે શાસનદેવીએ પણ મહોર મારી દીધી હોવાથી હવે આ ગિરનારના હક્ક અંગેનો પ્રશ્ન સહજ ઉકલી જાય છે.” | મધ્યસ્થીએ આચાર્ય ભગવંતના વચનોનો સહર્ષ સ્વીકાર કરી શ્વેતામ્બરોના વિજયને જાહેર કરતાં ગિરનાર ગિરિવરની તળેટી શ્રી નેમિનાથ પરમાત્માના જયઘોષ સાથે ગુંજી ઉઠી.
==ા
કરે કે
ન
FREILLEGE1FdIFETIMEHITECTR
EET
IT It: 11:11 :11:::::::::
:
:: Wા
છે
.
R
જા
aિry.org