________________
કાકા narre રાજાશાજનક
s
ensitive-===
શ્રી રેવતગિરિ મહાતીર્થની સેવા ભક્તિ દ્વારા મનુષ્યો આ જન્મમાં તો સઘળી સંપદાને પામે છે, વળી પરભવમાં સદ્ગતિ અને અંતે પરમગતિને પામે છે. અરે! પાપીમાં પાપી જીવો પણ આ તીર્થના પ્રભાવથી પાપ મુક્ત થાય છે. આ તીર્થનો મહિમા અપરંપાર છે, એટલે જ કહ્યું છે કે,
આ તીર્થભૂમિએ પક્ષીઓની, છાયા પણ આવી પડે, ભવભ્રમણ કેરાં દુર્ગતિના, બંધનો તેનાં ટળે, મહાદુષ્ટને વળી કુષ્ટરોગી, સર્વસુખ ભાજન બને, એ ગિરનારને વંદતા, પાપો બધાં દૂરે જતાં....”
2 કલાકારક છે
જ
Jain Educatio
n
DIRીel S
ite
corary.org