________________
rine-hકાર્યકાર
:14:11:11:11 કનકાઇ માતા ,
1:1:
: 14
E-mainsistiriansits:::::
ક્ષિતિજને ભેટવા તલસતો હોય તેમ ક્ષિતિજની પેલે પાર જવા મથી રહ્યો હતો. સંધ્યાના રંગોથી નીલગગનમાં રંગોળી પૂરાવાનો પ્રારંભ થઈ ચૂક્યો હતો, દિવસ આથમવાને હવે માત્ર બે ઘડી (૪૮ મિનીટ) નો સમય શેષ રહ્યો હતો તે જ વખતે માંડવગઢની દિશામાંથી સાંઢણીઓના પગલાંના અવાજો સૌના કાને મંડાયા, સૂર્યનો ઉદય થતાં જેમ સૂર્યમુખીનું પુષ્પ વિકસિત થાય તેમ પેથડમંત્રી સાંઢણીના આગમનથી આનંદવિભોર બની ઉઠ્યા. માંડવગઢનો માર્ગ ધૂળની ડમરીઓથી ઘેરાઈ ચૂક્યો હતો અને જોતજોતામાં સાંઢણીઓ ગિરનારની તળેટીમાં આવી પહોંચી. તાબડતોબ સાંઢણીઓ ઉપરથી સુવર્ણની કોથળીઓ નીચે ઉતારવામાં આવી અને છપ્પન ઘડી સુવર્ણને તોલવામાં આવ્યું. સૌ મંત્રીશ્વરને પારણું કરાવવા ઝંખતા હતા પરંતુ સૂર્યનારાયણને તે મંજૂર ન હતું, બે ઘડી શેષ સૂર્ય ઢળી ચૂક્યો હતો તેથી બે ઘડી પહેલાં ચોવિહારના પચ્ચખાણ કરનાર મંત્રીશ્વર તો ચોવિહાર ઉપવાસનું પચ્ચખાણ કરી લેતાં છઠ્ઠનો તપ થયો. ધીમે ધીમે સૂર્ય અસ્ત થવા મથી રહ્યો હતો અને સંધ્યા સપ્તરંગે ખીલવા મથી રહી હતી. | નવલી પ્રભાતે વાજિંત્રોના મંગલનાદ સાથે ચતુર્વિધ સંઘના શીતળ સાન્નિધ્યમાં મંત્રીશ્વર પેથડના છક્તપનું પારણું થયું તે દિવસે વિશાળ જનમેદનીના સંઘસ્વામિવાત્સલ્યનો ભોજન સમારંભ યોજાયો.
શ્વેતામ્બરજૈન સંપ્રદાયનો તેજ સીતારો ચમકી ઉઠ્યો.
1
*
૪ -
ઇ
-
-
--
ન
-
જ
-
+
પ »
TITLE:HTTTTTTTTTTTTTTTTT
TT TT TT TET ,
TET
TET
Sury
: Errrrrr
1:
53:::::::::::
::::::::::::::::::::::::::::::::
:::--::: ::
Jain Education intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org