________________
૧૨૬૨૫૦ વર્ષ જૂન ૧૦ કોડાકોડી સાગરોપમ + ૩૯૪૮૫ વર્ષ જૂન ૧૦ કોડાકોડી સાગરોપમ
૧૬૫૭૩૫ વર્ષ જૂન ૨૦ કોડાકોડી સાગરોપમ વર્તમાન શ્રી નેમિનાથ પરમાત્માની પ્રતિમા ૧૬૫૭૩૫ વર્ષ જૂન ૨૦ કોડાકોડી સાગરોપમ વર્ષ પ્રાચીન છે.
આ પ્રતિમા વર્તમાન સ્થાન ઉપર પ્રતિષ્ઠિત થયાનો કાળઃ શ્રી નેમિનાથ પ્રભુના નિર્વાણના ૨૦૦૦ વર્ષ પછી પ્રતિષ્ઠિત થયેલ હોવાથી તેમના શાસનના શેષ ૮૨૦૦૦ વર્ષ + શ્રી પાર્શ્વનાથ પ્રભુના શાસનના ૨૫૦ વર્ષ + શ્રી મહાવીર સ્વામીના શાસનના ૨૫૩૫ વર્ષથી આ પ્રતિમા પ્રતિષ્ઠિત થયેલ
૮૨૦૦૦+૨૫૦+૨૫૩૫ વર્ષ = ૮૪૭૮૫ વર્ષથી આ પ્રતિમા આ સ્થાને બિરાજમાન છે.
જ
*
*
Tiry intererrrrrrrr rrrrrrrrrrr rrrrrrrrirammarturi
tin.in