________________
ka1:ક.akilnivaasiklaasaail:
iiiiii
illutilisis
a natiiiiiiiia
શ્રી ગિરનાર મહાતીર્થના ખમાસમણાના દુહા રેવતગિરિ સમરૂં સદા, સોરઠ દેશ મોઝાર; માનવભવ પામી કરી, ધ્યાવું વારંવાર .... (૧) સોરઠદેશમાં સંચર્યો, ન ચઢચો ગઢ ગિરનાર;
* શ્રી રેવતગિરિ મહાતીર્થ આરાધનાર્થ કાઉસગ્ગકરૂં? ઇચ્છ. સહસાવનફરશ્યોનહીં, એનો એળે ગયો અવતાર.... (૨)
રેવતગિરિ મહાતીર્થ આરાધનાર્થ કરેમિ કાઉસગ્ગ દીક્ષા - કેવલ સહસાવને, પંચમે ગઢ નિર્વાણ;
વંદણવત્તિયાએ, પૂઅણવત્તિયાએ, પાવનભૂમિને ફરતાં, જનમ સફળ થયો જાણ .... (૩)
સક્કારવત્તિયાએ,..... વોસિરામિ. જગમાં તીરથ દો વડા, શત્રુંજય ગિરનાર;
(૯ લોગસ્સનો કાઉસગ્ગ ન આવડે તો ૩૬ નવકારનો એક ગઢ ઋષભ સમોસર્યા, એક ગઢ નેમકુમાર .... (૪)
કાઉસગ્ગ કરી પ્રગટ લોગસ્સ બોલવો.) કૈલાસ ગિરિવરે શિવેવર્યા, તીર્થકરો અનંત; આગે અનંતા પામશે, તીરથકલ્પ વદંત .... (૫) ગજપદ કુંડે નાહીને, મુખબાંધી મુખકોશ ; દેવ નેમિજિન પૂજતાં, નાશે સઘળા દોષ .... (૬) એકેકું પગલું ચઢે, સ્વર્ણગિરિનું જે હ; હેમ વદે ભવોભવતણાં, પાતિક થાય છે .... (૭) ઉજ્જયંત ગિરિવર મંડણો, શિવાદેવીનો નંદ; યદુકુળવંશ ઉજાળીયો, નમો નમો નેમિનિણંદ .... (૮) આધિ વ્યાધિ ઉપાધિ સૌ, જાયે તત્કાળ દૂર; ભાવથી નંદભદ્ર વંદતા, પામે શિવસુખ નૂર .... (૯) (અવસર્પિણીના છ આરામાં આ તીર્થના અનુક્રમે ૬ નામ: (૧) કૈલાસ (૨) ઉજયંત (૩) રેવત (૪) સ્વર્ણગિરિ (૫) ગિરનાર (૬) નંદભદ્ર)
FREITHEirst1T1G TET
Jain Education Intemational
For Private & Personal Use Only
www.lainelibrary.org