Book Title: Agam 06 Ang 06 Gnatadharma Sutra Part 01 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
અભયકુમાર કે ચરિત્ર કા નિરૂપણ
આ પ્રકારની બુદ્ધિઓથી સંપન્ન થયેલ તે અભયકુમાર (free or बहुसु कज्जेसु कुटुंबेसु य मंतेमु य गुज्झेय रहस्सेसु य निच्छ एमु य आपुच्छणिज्जे पडिपुच्छणिज्जे मेढीपमाणं आहारे आलंबणं चक्खू मेढीभूए पमाणभूए आहारभूए आलबणभूए चक्खूभूए सव्वकजसु सव्व. મૂરિયાપુ દ્રપાઇ વિરૂowવયા જ્ઞાવિતp યાવિદોથા) શ્રેણિક રાજા પ્રચુર (પુષ્કળ) કાર્યમાં, સેના, કેષ, કાષ્ઠાગાર વગેરે સંબંધી અનેક પ્રકારના કર્તવ્યમાં, કુટુમ્બમાં સ્વ પિતાના) અને પર (પારકાના) ના પરિવારોની બાબતમાં મંત્રમાં કર્તવ્યના નિશ્ચય માટે કરેલ ગુણમંત્રણ ના વિષયમાં, ગુહ્યોમાં, લજાવડે છુપાવવા ગ્ય વ્યવહારોમાં રહસ્યોમાં પ્રચ્છન્ન વહેવારોમાં, નિશ્ચયમાં, જે કરવા માટે સારી રીતે નિશ્ચિત કરેલ કર્તવ્ય છે તેમાં, આ પ્રચ્છનીયમાં, એકવખત પૂછવા
ગ્ય કામમાં, પરિપ્રચ્છનીયમાં, વારંવાર પૂછવાયેગ્ય કામમાં (તે) મેઢી સ્વરૂપ હતો એટલે કે આધારસ્તંભ જેવો હતો, પ્રમાણુસ્વરૂપ હતા, આધારસ્વરૂપ હતા, આલંબન સ્વરૂપ હતું, ચક્ષુસ્વરૂપ હતું, મેધી જે હતે, પ્રમાણ જેવું હતું, આધાર જે હતો, આલંબન જેવો હતો, ચક્ષુ જે હતો. તેમજ નિશ્ચિતપણે કરવા ગ્ય કામમાં અને સંપૂર્ણ કાર્યને સંપાદક અથવા સંચાલક અને દૂત વગેરેથી માંડીને ન્યાયાધીશ સુધી દરેક માણસમાં એણે વધારેમાં વધારે વિશ્વાસ જમાવ્યો હતો. એ સારી રીતે વિશ્વાસુ બની ગયું હતું. રાજ્યના બધા વહીવટ કરનારાઓ પોતપોતાના વિષયમાં એની સલાહ લેતા હતા, બીજું વધારે શું કહી શકાય. તે એક રીતે રાજ્યના વહીવટ કરનાર જ માનવામાં આવતા હતા. “મંત્ર ગુપ્ત અને રહસ્ય” આ પદેના અર્થમાં સમાનતા નથી અર્થમાં તફાવત છે. તે આ પ્રમાણે છે –જે વિચારોમાં દેશ અને રાજ્ય વગેરેના માટે હિતનું ચિન્તન એકાન્તમાં કરવામાં આવે છે, તે વિચારો “મંત્ર છે. જે વિચારમાં પરસ્ત્રીગમન વગેરે ખરાબ કામે તેમજ ઘરના
શ્રી જ્ઞાતાધર્મ કથાંગ સૂત્રઃ ૦૧
૩૭.