Book Title: Agam 06 Ang 06 Gnatadharma Sutra Part 01 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
એવા દુઃખ રહિત શ્રેષ્ઠ મુકિત પદને મેળવો. (નવપૂi દંતા કરી વણજા ધમે તે વિષે મવક) તમે પરીષહ રૂપી સેનાના વિજેતા થાઓ, ભૂખ વગેરે બાવીસ પરીષહો અને દેવ વગેરેના ઉપદ્રવ–ઉપસર્ગોના ભયથી તમે સદા મુકત રહો. શ્રુત ચારિત્ર રૂપ ધર્મમાં તમને કોઈ પણ જાતનાં વિન્ને ન નડે. (ત્તિ છુ grો પુરે અંદરું ના નર સદ્ વત્ત) આ પ્રમાણે કહીને તે બધાઓએ મંગલમય જય જય શબ્દો ઉચ્ચાર્યા. (ag છે કે મારે શનિદ્રા નારણ મધું જ નિઝરુ) આ પ્રમાણે લોકેના આશીર્વાદ મેળવતે મેઘકુમાર રાજગૃહનગરની ઠીક વચ્ચે થઈને પસાર થયે અને (નિઝર) પસાર થઈને (નેવ જુરિસ્ટ , તેના લવાર) જ્યાં ગુણશિલક ચિત્ય હતું ત્યાં પહોંચે (૩વારિછતા પુરસ સદરવાજા સાથે દિવો) ત્યાં પહોંચીને મેઘકુમાર પુરુષ સહસ વાહિની પાલખીઓમાંથી તરત નીચે ઉતર્યો છેસૂત્ર “૩૬” ___ 'तएणं तस्स मेहस्स कुमारस्स' इत्यादि।
ટીકાથ–() ત્યાર બાદ (મેદ નાર૩) મેઘકુમારના માતાપિતાએ (કુમારંg ) મેઘકુમારને આગળ કરીને (કેમેવ સમજે મજાવં મઢાવીને તેના વાછરુ) જ્યાં શ્રમણ ભગવાન મહાવીર હતા ત્યાં ગયા (૩વાછિત્તા સમા મા મદવીરં તિવુ જાવાદિ વાgિi ) જઈને તેઓએ આદક્ષિણ પ્રદક્ષિણ પૂર્વક શ્રમણ ભગવાન મહાવીરને (ત્તિા વંવંતિ નમંતિ) વારંવાર વન્દન અને નમસ્કાર કરીને ( વવાણી) તેમણે કહ્યું (gaરેવાનુfgવા! મે કુમારે) હે દેવાનુ
શ્રી જ્ઞાતાધર્મ કથાગ સૂત્રઃ ૦૧
૧૬૦