Book Title: Agam 06 Ang 06 Gnatadharma Sutra Part 01 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
મેઘમુનિકા પ્રતિમાદિ તપ કા સ્વીકાર કરના
'तएणं से मेहे अणगारे' इत्यादि । હીરા-(vi) ત્યાર બાદ ( દે અના) મુનિજ મેઘકુમારે (૩મના વઘાડું) કેઇ એક વખતે (૪ મiÉ wાવો વંઢરૂ નકંસ) શ્રમણ ભગવાન મહાવીરને વંદન અને નમસ્કાર કર્યા. (વંત્તા નમંપિત્તા gવે વધાવી) વંદન અને નમસ્કાર કરીને આ પ્રમાણે વિનંતી કરી. (છાપાં મંતે) હે ભદત હું ચાહું છું કે (તુ ર્દિ મજુરનાg Hr) આપની આજ્ઞા મેળવીને (નાાિં ઉમરકુવકમં ૩વરંપત્તિi fસત્તિા ) માસિકી ભિક્ષુ પ્રતિમાને ધારણ કરૂં. (અદાણુ ઘણુcવા ? મા વધું વાહ) પ્રભુએ કહ્યું હે દેવાનુપ્રિય! જે રીતે તમારા આત્માનું કલ્યાણ થાય તે પ્રમાણે કરો. આ મકલ્યાણના કામમાં જરાપણ પ્રમાદ કરે નહીં. ભિક્ષુ પ્રતિમા કોણ ધારણ કરી શકે તેનું સ્પષ્ટીકરણ આ પ્રમાણે છે-જે ગરજીને ધારણ કરવામાં સમર્થ છે. અસપૂર્ણ દશપૂર્વ શ્રતને ધારી હોય અથવા જઘન્યથી નવમાં પૂર્વની આચાર વરતુને ધારણ કરનાર હોય, જિનકલ્પીની જેમ પરીષહ અને ઉપસર્ગને સહન કરનાર હોય અનેક જાતને અભિગ્રહ વગેરેથી સંપન્ન હોય. વિગચ-ઘી વગેરે પદાર્થો રહિત આહાર કરનાર હોય, સવિશેષ શકિત સંપન્ન હોય દઢ સંહનને ધારણ કરનાર હોય, ભાવિત આત્મા હોય, જે કદાચ દુષ્ટ હાથી વગેરે જેવા પ્રાણીઓ સામે થાય તો ભયથી
એક પણ પગલું પાછળ ન ધરનાર હોય, આ જાતના અને બીજા પણ કેટલાક નિયમોનું પાલન કરનારી વ્યક્તિ ગુરૂદેવની આજ્ઞાથીજ “પ્રતિમા” ધારણ કરી શકે છે. (तए णं से मेहे अणगारे समणेणं भगवया महावीरेणं अभणुन्नाए નમાજે નાનાં મઘુપરિમં કaivઝા જ વિદ્ગાર) ત્યાર બાદ અનગાર મેઘકુમારે શ્રમણ ભગવાન મહાવીરની આજ્ઞા મેળવીને માસિક ભિક્ષુ પ્રતિમા ધારણ કરી. (मासियं भिक्खुपडिमं अहामुत्तं अहा कप्पं अहामग्गं अहातच्च अहासम्म का git wiણે, gs, સોર, તીરે, g) મેઘમુનિએ માસિક ભિક્ષુ પ્રતિમાનું સૂત્રમાં બતાવવામાં આવેલી વિધિ મુજબ, સ્થવિર વગેરે કલ્પ મુજબ, જ્ઞાન દર્શન તેમજ
શ્રી જ્ઞાતાધર્મ કથાગ સૂત્રઃ ૦૧
૧૯૪