Book Title: Agam 06 Ang 06 Gnatadharma Sutra Part 01 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
તે દુષ્ટ થઈ ગયો હતો. આચાર–એટલે કે કુળની મર્યાદા રૂપ તેને વ્યવહાર સંદતર નાશ પામ્યો હતો અને તેનું ચારિત્ર્ય સાવ ભ્રષ્ટ થઈ ગયું હતું. તે દુત પ્રસંગ જુગારમાં આસકત, મદ્યપી-દારુ પીવામાં પ્રસત, ભેજ્ય પ્રસંગી-મિષ્ટાન્ન વગેરે ગળ્યું ખાવામાં લેપ અને ગણિકાઓ વગેરેના સેવનમાં તે હમેશાં તલ્લીન રહ્યા કરતો હતું તે માંસ ભક્ષક હતે. ઉપલક્ષણથી તે સાતે સાત વ્યસનને આચરનાર હતે. કઠોર હૃદય વાળ હતું. બીજા માણસના હૃદયને દુઃખી બનાવનાર હતા (સાહિg) તે ખૂબ જ સાહસિક હતે. વિવેક વગરને થઈને તે ગમે તે કામ કરતે હતે. (લંધર હવટ વિસંમવા આવનતિયાઝરુ
થagg) ઘરમાં ખાતર પાડવામાં તે પ્રખ્યાત હતા. તે ઓપધિક હતું એટલે કે માયા ચરી હેવા બદલ તે પિતાને વેષ બદલીને આમ તેમ રખડવા કરતે હતે. તે વિશ્વાસ ઘાત કરનાર હતે. આદીપક-એટલે કે ગામ ને સળગાવતાં તેને વિચાર પણ ઉત્પન્ન થતો હતો કે આ હું કેવું કૃત્ય કરી રહ્યો છું. તે “ તીર્થભેદ લઘુહસ્ત સંપ્રયુક્ત” હત–એટલે કે ધર્મસ્થાનને નષ્ટ કરવામાં તે અતિકુશળ હતે. (vજરા હૃorm નિજ ગણવ ) પારકાના દ્રવ્યને હરવામાં જ તે આસકત રહ્યા કરતે હતે. (
તિરે) તે ભયંકર રીતે વેર (દુશ્મનાવટ) રાખનાર હતે. (रायगिहस्स नयरस्स बहूणि अइगमणाणि निग्गमणाणि य दाराणिय अव. દtifણ ઘ ઝેરી ય શર્વરીયો ર નગરમાનિ ૨) રાજગૃહ નગરના ઘણું પ્રવેશ માર્ગોને અવર જવરના રસ્તાઓને, ત્યાં ના ઘણું દરવાજાઓને, નાના દરવાજાઓને અથવા તે ગુપ્ત દરવાજાઓને, કોને, વાડના છિદ્રોને, જિલ્લાના છિદ્રોને, પાણીની નળીઓને, (લંવદir) ઘણા રસ્તાઓ ભેગા થતા હોય તેવા સ્થાનોને (નિષદwnળ) નવા બનાવવામાં આવેલા રસ્તાઓને (કુર રહણ) જુગારના અડ્ડાઓને, (ાળાના) દારુ પીવાના સ્થાનેને, (carri)
શ્રી જ્ઞાતાધર્મ કથાગ સૂત્રઃ ૦૧
૨૧૯