Book Title: Agam 06 Ang 06 Gnatadharma Sutra Part 01 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
અથવા
યાદિ ૨ અનુવŽમિ) હૈ દેવાનુપ્રિયા ! જો મારા ઉદરથી પુત્ર કે પુત્રી જન્મશે તે હું આપની પૂજા કરીશ. આપના નિમિત્તે અભયદાન વગેરે કરીશ, તે પહેલાના દિવસેામાં દાન વગેરે વહેંચવાની વ્યવસ્થા કરીશ. મારા હિસ્સામાં જે કઇ આવશે તેમાંથી તમારા ભાગ જુદો મૂકાવડાવીશ. તેમજ તમારા અક્ષય નિધિની પણ હું વૃદ્ધિ કરીશ. મતલબ એ છે કે જો મારી મનેોકામના પૂરી થશે તે હું પ્રભૂત દ્રવ્ય તમારા ચરણામાં ભેટ રૂપે અર્પણું કરીશ. (સિદ્ધેયાર્થ વા સ) આ જાતની માન્યત્તામાં જ મને હવે મારું શ્રેય જણાય છે. (ૐ સંવેદેશ) આ પ્રમાણે તેણે વિચાર કર્યાં. (સંવેદિશા) અને વિચાર કરીને (સ્તું જ્ઞાય નહંતે નેળામેય ને સથવારૢ તેળામેવવવા રૂ) ખીજે દિવસે સવારે સૂર્યોદય થતાં જ જ્યાં પેાતાના પતિ ધન્ય સાÖવાહ હતા ત્યાં ગઇ. (કુવા છિન્ના Ë વાપી) ત્યાં જઈને તેને આમ કહ્યું-- (પŘવજી ગડ઼ે તૈયાળુખિયા ! तुन्भेहिं सद्धिं बहूई वासाई जाव देंति समुल्लावए सुमहुरे) હૈ દેવાનુપ્રિય ! તમારી સાથે બહુ લાંબા વખતથી હું મનુષ્યભવના કામભોગે ભોગવી રહી છું. પણ હજી મારે પુત્ર કે પુત્રી માંથી કંઇ થયુ' નથી. આ સંસારમાં સંતાનવાળી માતાએ જ ભાગ્યશાળી ગણાય છે. કે જેમનાં નાનાં નાનાં ખાળક તોતડી મધુર વાણી દ્વારા તેમને ખુશ રાખે છે. ( अहं अहन्ना अपुण्णा અરવળા તો પવન પત્તા) હું તો અભાગી છું, પાપિણી છું, પૂર્વભવમાં મેં સંતાન થાય આવું કઈ પુણ્ય કાર્યં કર્યું" નથી. (તં રૂચ્છામિ હું તેવાવિયા ! तुम्भेहिं अन्भणुन्नाया समाणा विपुलं असणं जाव अणुवड्डेमि त कट्टु
વાયું. રેસ") હું તમારી આજ્ઞાથી પુષ્કળ પ્રમાણમાં ચારે જાતના આહાર બનાવડાવીને તેમજ ગંધ પુત્ર વગેરે લઇને અનેક મહિલાઓની સાથે અહિંયાં જેટલાં ઇન્દ્ર વગેરે દેવાના ઘરેા છે તે બધાંની પુષ્પ વગેરેથી પૂજા કરી તેમના ચણામાં પડીને સંતાનવતી થવાની માનતા રાખુ. જ્યારે મારી આ મનેાકામના
શ્રી જ્ઞાતાધર્મ કથાંગ સૂત્ર : ૦૧
૨૨૩