Book Title: Agam 06 Ang 06 Gnatadharma Sutra Part 01 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
મારી પત્ની ભદ્રાના ઉદરથી જન્મેલે દેવદત્ત નામે મારે પુત્ર હતું. જે મને બહુ જ ઈષ્ટ હતું. તેને જોવાની વાત તે દૂર રહી પણ ઉદ્બરના પુષ્પની જેમ તેનું નામ શ્રવણ પણ અસંભવ હતું. (તg સા મ ફેવરિન સારj new સવારવિમૂરિ કંથા રુથે ) દેવદત્તને ભદ્રાભાર્યાએ નવડાવીને બધાં ઘરેણુંએથી સુસજજ કર્યો અને પાંથકને સે. (વાવ પાહિણ, મને નિફ) બાળકને તે કેડમાં લઈને રાજમાર્ગ ઉપર રમાડવા લઈ ગયે. તેની સાથે ઘણું બાળકો અને બાળાઓ હતી. ત્યાં જઈને તેણે બાળક દેવદત્તને એક તરફ બેસાડી દીધે. અને જાતે તે બીજા બાળકોની સાથે રમતમાં પડી ગયું. થોડા વખત પછી જયારે તે ત્યાં આવ્યું ત્યારે બાળક દેવદત્ત તેને જડે નહિ મારી પાસે આવીને તેણે આ બધી વાત કરી છે. (રૂછામિ વાળુવિધા! વિન તારાપ્ત કરવા સતા મwiળવે જાવું) ચાહું છે કે બાળક દેવદત્તની તમે બધા મળીને મેર તપાસ કરે. ( ago રે વારવા ધom सत्थवाहेण एवं वुत्ता समाणा सन्नद्धबद्धवम्मिकवया उप्पीलियसरासनवटिया जाव गहियाउयपहरणा धन्नेण सत्यवाहेण सद्धि रायगिहस्स बहणि अइगमणाणि य जाव पवासु य मग्गणगवेसण' करेमाणा જાનિ ન પરિચિવનંતિ) ધન્ય સાર્થવાહની આ રીતે વાત સાંભળીને તે બધા નગર રક્ષકોએ ચાર વગેરે ગુનેગારોને બાંધવા યોગ્ય સાધને સાથે લીધા, તેમજ કોરડાઓ બાંધ્યા અને શરીરે કવચ પહેરીને પિતાપિતાના ધનુષ્ય ઉપર પ્રત્યંચા ચઢાવી આ પ્રમાણે તેઓ બધા આયુધે તેમજ પ્રહરણે લઇને ધન્ય સાથે વાહની સાથે રાજગૃહ નગરના અવર જવરના સ્થાનેની તેમજ પર વગેરે સ્થળામાં શધ કરતા રાજગૃહ નગરની બહાર નીકળ્યા (નિવનિરા નિષ્ણુ કળા છેવ માલૂણ તેજીવ વવાળ ) બહાર નીકળીને તેઓ ફરતા ફરતા જીર્ણ ઉદ્યાન તેમજ ભગ્ન કૂવાની પાસે આવ્યા. (ઉarછત્તા દિન दारगस्स सरीरग निप्पाण' निच्चेट्ठ जीवविष्पजढ पासंति पासित्ता हा हा अहो अकजमिति कटु देवदिन्नदारगभग्गवाओ उत्तारेति उत्तारित्ता धण्णस्स અથવા થે તિ) ત્યાં તેઓએ બાળક દેવદત્તના શરીરને નિષ્ણાણુ, નિજીવ અને નિશ્ચષ્ટ જોયું અને જેને “અરે ! અરે !! બહું ખોટું થયું ” આ પ્રમાણે કહીને તેઓએ બાળક દેવદત્તના શરીરને ભગ્ન કૂવામાંથી બહાર કાઢ્યું. બહાર કાઢીને ધન્ય સાર્થવાહને તે શરીર સેંપી દીધું. એ સૂત્ર ૮ .
શ્રી જ્ઞાતાધર્મ કથાંગ સૂત્રઃ ૦૧
૨૩૫