Book Title: Agam 06 Ang 06 Gnatadharma Sutra Part 01 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
એ દાખલાઓ તે સારી પેઠે સમજીને બુદ્ધિમાન માણસે શ ંકા કરવી જોઈએ નહિ. સત્ર ભગવાનના મત સત્ય છે, એવા જ વિચાર હમેશાં થવા જોઈ એ જેમણે રાગદ્વેષ, માહ ઉપર વિજય મેળવ્યા છે અને જેએ નિઃસ્વાર્થ પણે પરાનુગ્રહમાં પરાયણ છે. એવા મહાપુરુષો અન્યથાવાદી હાતા નથી. વૈં વર્ષો ન ! અમને णं जाव संपतोण नायाणं तच्चस्स अज्झयणस्स श्रयमट्ठे पण्णत्ते तिबेमि) હે જ ખૂ! આ રીતે શ્રમણ ભગવાન મહાવીરે કે જેઓ સિદ્ધગતિ મેળવી ચૂકયા છે—જ્ઞાતાના આ ત્રીજા અધ્યયનના અર્થ પ્રજ્ઞસ કર્યાં છે. આ હું તને ! છું. એટલે કે ભગવાનના મુખેથી જે મે સાંભળ્યુ' છે તે તમારી સામે તે પ્રમાણે જ વર્ણન કર્યું છે બુદ્ધિથી કોઈ પણ જાતની કલ્પના કરી ને મેં કહ્યું નથી. સૂ. ૧૬ ॥ ત્રીજું અધ્યયન સમાસ
ગુપ્તેન્દ્રિય કે વિષયમેં કચ્છપ ઔર શૃગાલોંકા દ્રષ્ટાંત
ચેાથુ અધ્યયન
ત્રીજા અધ્યયનમાં જે મુનિએ સૂત્ર, અર્થ અને તદુભયરૂપ (સૂત્ર અને અ અને જેમાં છે એવા) આગમામાં શંકા આકાંક્ષા વગેરે દાષાથી યુક્ત હાય છે તે દાષી કહેવાય છે તેમજ આગમામાં કોઈ પણ જાતની શકા કર્યા વગર તેઓમાં વિશ્વાસ ધરાવે છે. તે મુનિએ ગુણશીલ કહેવાય છે. આ વાત સ્પષ્ટ કરવામાં આવી. છે. આ ચાથા અધ્યયનમાં એ વાત સ્પષ્ટ કરવામાં આવશે કે જે મુનિએ અણુપ્ત પંચે ન્દ્રિય' હાય છે તેઓના શું દોષો છે અને જેએ ગુપ્તપ’ચેન્દ્રિય’હોય છે તેઓના શું ગુણા હાય છે. એજ વાતને લઇને પ્રારંભ થતા આ અધ્યયનનું આ પહેલું સૂત્ર છે— નફળ મતે ! સમળાં મળયા હત્યાવિ
ટીકા (નફળ' મેં તે) સુધર્મા સ્વામીને જમ્મૂ સ્વામી પૂછેછે કે હે ભદત ! જો (સમને મળયા મહાવીરળ) શ્રમણ ભગવાન મહાવીરે (નાયાળ' ત=સ નાથાળમ
જે મઢે વળત્ત ? ) જ્ઞાતાના ત્રીજા અધ્યયનના અથ પૂકિત રૂપે વર્ણવ્યેા છે તે હૈ ભ ત ! ચાથા જ્ઞાતાધ્યયનના શો અથ પ્રરૂપિત કર્યાં છે. આ રીતે જમ્મૂ સ્વામીના પ્રશ્નને સાભળીને જવાબમાં સુધર્મા સ્વામી તેમને કહે છે કે-- ૫ સૂ. ૧ ૫
‘વ વસ્તુ નવૂ ?’ત્યાતિ ।
ટીકા--હું જ મૂ ! ભગવાન મહાવીર સ્વામીએ ચાથા જ્ઞાતાયનના અર્થ આ
શ્રી જ્ઞાતાધર્મ કથાંગ સૂત્ર : ૦૧
૨૭૧