Book Title: Agam 06 Ang 06 Gnatadharma Sutra Part 01 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
પ્રમાણે નિર્પિત કર્યાઃ-(તે શાહે તેન સમજુ વાળારસી નામનયરી રોસ્થા) તે કાળે અને તે વખતે વારાણસી નામે નગરી હતી (વન્નો) આ નગરીનું વર્ણન ખીજા સૂત્ર દ્વારા જાણી લેવુ જોઇએ (તોસેળ વાળરસીહ નરીક્ ક્રિયા ઉત્તરપુર સ્થિને વિનિમા) તે વારાણસી નગરીની બહાર ઇશાન કોણ માં (ગંગા માનટ્રીક્ મયંતીદે નામ દ્ને દોસ્થા) ગગા મહાનીમાં મૃત ગંગાતીર હૃદ નામે એક ધરેા હતેા. (अणुपुव्त्रसुजायवप्पगंभीरસીયન્ટનન્ને) આ ધરા ધીમે ધીમે પોતાની મેળે જ બની ગયેલા કિનારાથી શેલતા હતા અને ઊડા શીતળ જળથી પરિપૂર્ણ હતા. (વિમસ્ટસદ્ધિજિમ્ને) ‘અવિમલ’પદ્મ' વડે એ જ વાત સ્પષ્ટ કરવામાં આવી છે. આ ઘરાનુ પાણી આરસ પથ્થરની જેમ સ્વચ્છ અને નિર્મળ હતું. (સંછન્નવજ્ઞપુવત્રામે) પત્ર, કમળ, કુમુદ વગેરેના દળેા તેમજ પુષ્પ પલાશેાથી (ફૂલની પાંખડીએથી) ઢંકાએલ હતું.(થદુ ૩૫૩-૧૪મ-મુથ-નહિ–સુમન~મોનંધિય–પુરીય-મૂદ્દાપુ કરીયસત્યપરામ-પાલનપુńોશિપ) ઘણાં ભૂરાં કમળો, સૂર્ય વિકાશી પદ્મો, ચંદ્ર વિકાસી કુમુદ્દો, લાલ કમળો શ્વેતકમળો, મોટા સફેદ કમળો, શતપત્રવાળાં કમળા, સહઅદલવાળાં કમળાના કેશર તેમજ પુષ્પથી આ હૂઇ સમૃદ્ધ હતા. (સારે, તંત્તિને, અમિતે ડિને) તે ન્રુ પ્રાસાદીય (મનને પ્રસન્ન કરનાર) દનીય અભિરૂપ (સુંદર) અને પ્રતિરૂપ હતા. અહીં પ્રયુકત થયેલા પ્રાસાદીય વગેરે પદોના અર્થ પહેલાં સમજાવવામાં આવ્યા છે (તથા સૂકૂળ મછાળાય, ચ્છમાંય, गाहाण य, मगराण य, सुसुमारोग य, सइयाण य साहस्सियाण य
શ્રી જ્ઞાતાધર્મ કથાંગ સૂત્ર : ૦૧
૨૭૨