Book Title: Agam 06 Ang 06 Gnatadharma Sutra Part 01 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
આ રીતે અગુપ્તાંગ વાળા કાચબાની કથા કહેતા ભગવાન ધર્મોપદેશ કરતાં કહે છે. “gવામાં મારો ! ફાત્રિા
ટીકાઈ—(gવાવ) આ રીતે જ (માવો) હે આયુ સંત શ્રમણ ! (जो अम्हं निग्गथो वा निग्गथीवा आयरियउवज्झायाण अंतिए पव्वરૂા સમાને વિદiાસે ફંતિવા યમુન્ના મંવંત) જે અમારા નિગ્રંથ સાધુ કે નિગ્રંથ સાધ્વી જન આચાર્ય અથવા ઉપાધ્યાયની પાસે પ્રત્રજિત થઈને વિહાર કરે છે, અને જે તેની પાંચે ઈન્દ્રિય અગુસ છે એટલે કે વિષયસેવન માટે બહાર પ્રવૃત્ત થાય છે. (સે ફરે ને વFi રીજિજે ૫ પાટણ वि य णं आगच्छइ बहूणि दंडणणि जाव अणुपरियट्टइ जहा से कुम्णए अगु ત્તિgિ) તે તે આ ભવમાં ઘણું શ્રમણ વડે ચતુર્વિધ સંઘદ્વારા–હીલનીય હોય છે, નિંદનીય હોય છે, ખિંસનીય હોય છે, ગહણીય હોય છે. અને પરિભવનીય હોય છે. આ બધા પદેની વ્યાખ્યા પહેલાં કરવામાં આવી છે. તેમજ તે પર લેકમાં પણ નરક નિમેદ વગેરેમાં પણ અનેક જાતની શિક્ષાને પાત્ર થાય છે, અને તે આ અનાદિ અનન્ત સંસાર રૂપી જંગલમાં ભ્રમણ કરતા રહે છે. જેમ તે અગુસાંગ કાચબાએ અનેક દુઃખે અનુભવ્યાં છે તે જ પ્રમાણે તે પણ અનેક કષ્ટ અનુભવે છે. આ સૂત્રમાં નિર્ગથ અને નિર્ગથી આ બે પદના ઉપલક્ષણથી શ્રાવક અને શ્રાવિકાઓનું પણ ગ્રહણ કરવામાં આવ્યું છે. કેમકે તેમને પણ એક દેશની અપે ક્ષાએ ઈન્દ્રિય ગેપનના અધિકારી કહ્યા છે. જે સૂ. ૧૧ ___'तएण' ते पावसियालगा' इत्यादि।
ટીવાર્થ--(તpi) ત્યાર બાદ તે સિવાળા) બંને પાપી ગાલો (નેગે છે રોશg Hપ તેને સવાઈ તિ) જ્યાં બીજો કાચ હવે ત્યાં ગયા. (વાઇિત્તા તં જુમાં નવો મંતા યુવતિ ગાવ હિં ગરવો વિનાંa wોત્ત) ત્યાં જઈને તેઓએ તે કાચબાને બધી રીતે ચારે બાજુથી ઉ સીધે કર્યો, અને તેથી તેને કાપવાનો પ્રયત્ન કર્યો પણ તેઓ કોઈ પણ રીતે તેના શરીરને પીડા પહોંચાડવામાં અને તેની ચામડીને ફાડવામાં સમર્થ થઈ શક્યા નહિ. એટલે કે જ્યારે બંને પાપી શ્રગાલોએ તે કાચબાને ઊંધો કર્યો– નીચેના ભાગને ઉપર કર્યો–આટલું કરીને જ તેઓ વિરમ્યા હોય તેમ નહિ પણ ઉધ્વર્તન પછી શગાલેંએ તેને પરિવર્તિત , શેડો આગળ ખસેડયે વારંવાર તેને એક સ્થાનેથી બેંજા સ્થાને લઈ ગયા, તેને હલા, બંને આગળના પગથી તેને ઘટિત પણ કર્યો, શેડ તેને આગળ ખસેડે ત્યાં ભયજનક ચેષ્ટાઓ કરી, નખ વડે
શ્રી જ્ઞાતાધર્મ કથાંગ સૂત્રઃ ૦૧
૨૭૮