Book Title: Agam 06 Ang 06 Gnatadharma Sutra Part 01 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
frદં મggવäતિ) ઘરમાં પ્રવેશીને તે બંનેએ દેવદત્તા ગણિકાને જીવિકા માટે પુષ્કળ પ્રમાણમાં ઉચિત પ્રીતિદાન આપું. (પત્તા જાતિ, વારિ, સાતિ, સન્માનિત્તા ટેવાઇ જarો ઘનિવવતિ) પ્રીતિદાન આપીને તે ગણિકાને વસ્ત્રો વગેરે આપીને તેને સત્કાર કર્યો, સત્કાર કરીને મધુરવાણી વડે તેનું સન્માન કર્યું અને સન્માન કરીને તેઓ દેવદત્તા ગણિકાના ઘેરથી બહાર નીકળ્યા (पडिनिक्खमित्ता जेणेव सयाइ २ गिहाई तेणेव उबागच्छंति-उवागच्छित्ता
Hસંપકના નાણાવિહોરા) નીકળીને તેઓ પિતાપિતાને ઘેર પહોંચ્યા અને પહોંચીને પોતપોતાના વેપાર વગેરે કામમાં પરોવાઈ ગયા. સૂ. ૧૩
'तत्थणं जे से सागरदत्तपुत्ते' इत्यादि ।
ટીકાW—(તરા) તેઓમાં ( જે સારાપુજો સથવારંવારા) જે સાર્થવાહ સાગરદત્તને પુત્ર હતા તે ( f સંસાર ન વ રે વામકર અંg ને સવાર) સવારે જ્યારે સૂર્ય ઉદય પામે ત્યારે જ્યાં વનવગડાની હેલનું ઈડું મૂકેલું હતું ત્યાં ગયે. (૩યાછિત્તા તંત્તિ અઝરબંદુક હંદિરે कंखिते वितिगिच्छासमावन्ने भेयसमावन्ने कलुससमावन्ने किन्नं एत्थ ત્રિાવની જોક વિજ્ઞરૂ કાદુ જો મક્ષિત્તિદે) લઈને ત્યાં હેલના ઈંડા માટે તેને શંકાયુક્ત વિચારો થવા માંડ્યા. કે આ ઈન્ડ પરિપકવ થશે કે નહિ ? આ ઈંડામાંથી ક્યારે મોરનું બચ્ચું જન્મશે, આ રીતે તેના પરિણામની તેને જિજ્ઞાસા ઉત્પન્ન થઈ. આકાંક્ષા યુકત બની ગયો અને વિચિકિત્સા યુકત બની ગયે. આમાંથી મેરનું બચ્ચું જન્મશે તે પણ તે બચું અમારું મનોરંજન કરશે કે નહિં? આ રીતે પરિણામમાં તેને સંશય ઉત્પન્ન થયે, ભેદ સમાપન થઈ ગયે. ઈંડામાંથી ઢેલનું બચુ જીવતું રહેશે કે નહિ? આ રીતે તેની સત્તાના વિષે સંકલ્પ વિકલ્પ કરે તે મુંઝવણમાં પડી ગયે, કલુષ યુક્ત થઈ ગયે, તેની મતિ મલીન થઈ ગઈ. એ જ વાતને
શ્રી જ્ઞાતાધર્મ કથાંગ સૂત્ર:૦૧
૨૬૫