Book Title: Agam 06 Ang 06 Gnatadharma Sutra Part 01 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
મ્બિન્ને) આ પ્રમાણે તે ઢેલનું ઈડું વારંવાર નીચે ઉપર પરિવર્તિત કર્યા વગર પિતાની જગ્યાથી સહેજ પણ ખસેડયા વગર અને “ટિ ટિ” આ જાતના શબ્દ કરાવ્યા વગર જ એગ્ય સમયે પિતાની જાતે જ ઉદૃભિન્ન થઈ ગયું એટલે કે પાકીને ફૂટી ગયું. મકર ર ાત્ર ) અને તેમાંની એક હેલનું બચ્ચું નીકળ્યું. (तएणं से जिनदत्तपुत्ते तं मयूरपोययं पासइ पासित्ता हट्टतुट्टे मयूरपोयए સદાવંs) જિનદત્ત હેલના બચ્ચાને જોઈને ખૂબજ હર્ષિત પામે અને તુષ્ટ થયે ત્યાર પછી તેણે મેરને પાળનારા માણસોને બોલાવ્યા (સાવિત્ત વંવારી) બોલાવીને કહ્યું--(ામે સેવાનુnયા રૂ મારી વૈરું મરી पोसणपाउग्गेहिं दव्वेहि अणुपुव्वेण सारक्खमाणा संगोवेमाणा संबड्डेह) હે દેવાનું પ્રિયે! તમે આ હેલના બચ્ચાની અનેક મોરના પિષણ માટે એય એવા દ્રવ્યોથી રક્ષા કરે તેમજ બિલાડા વગેરેના ઉપદ્રવથી પણ બચાવતા રહી તેનું પોષણ કરે અને (જીજે 1 fણાવા) મોટું થાય ત્યારે નાચતા શિખવાડો. ( તે મકર વાત કહયુત્તર ઇશા કિકુતિ) આ રીતે મોરના પાળકેએ જિનદત્તના પુત્રનું આ કથન સ્વીકાર્યું (ડ્રિના મકાનો ઇતિ
ના લેજર પણ જિદ્દે તેoોત્ર હવાતિ ) સ્વીકાર્યા બાદ તેઓ હેલના બચ્ચાને સાથે લઈ ગયા. અને લઈને જ્યાં તેમનું ઘર હતું. ત્યાં ગયા (ઉવા fછત્તા તં જપોર જ્ઞાવ સિવાતિ) ત્યાં જઈને તેઓએ તે હિલના બચ્ચાનું પોષણ કર્યું તેમજ મેટું થયું ત્યારે તેને નાચતાં પણ શીખવાડ્યું સૂ. ૧૪
'तपणं से मऊरपोयए उम्मुक्कवालभावे' इत्यादि ॥
ટાર્થ--() ત્યાર પછી (રે મરવણ) મોરનું બચ્ચું (૩ષ્ણુ લવાજમા) મોટું થયું (વિના પરિવાર ની વાનમgવરે) ત્યારે સંપૂર્ણ જ્ઞાની થઈ ગયું. જ્યારે તે જુવાન થયું. ત્યારે (સવારવવંનromag) મરના લક્ષણે-કલગી, ચન્દ્રક પીછાઓ અને મેરના બધા ગુણોથી યુકત થઈ ગયું. (माणुम्माणप्पमाणपडिपुन्नपखणेहणकलाबे विचित्तपिच्छे सतचंदए નg નાણઝણ) માનથી (વિસ્તારની દ્રષ્ટિએ) ઉન્માનથી (ઊંચાઈની દૃષ્ટિએ)
અને પ્રમાણથી (આયામની દૃષ્ટિએ) તેના પીછાં પ્રતિપૂર્ણ હતાં. તેનાં પીછામાં સેંકડે ચંદ્રક હતા અને તેને કંઠ ભૂરા રંગનો હતો. નાચવા માટે તે હમેશાં તૈયાર જ
શ્રી જ્ઞાતાધર્મ કથાગ સૂત્રઃ ૦૧
૨૬૮