Book Title: Agam 06 Ang 06 Gnatadharma Sutra Part 01 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
તે નિપુણ હતી. (જીવાણુત્તરવદિવા) બે કાન, બે આંખે, બે નાકના કાણું જીભ, સ્પર્શ અને મન આ નવ સુખ અંગેની તે પ્રતિબંધક હતી. (ગદાણામાનાવસાણા) અઢાર દેશની ભાષામાં તે પંડિત હતી. (ઈજારા રવાના સંવાદૃવત્ત નિgણા) અંગારના નિવાસસ્થાનની જેમ તેને વેષ સુંદર હતા. સંગત અને બીજા યુકતોપચારમાં તે નિપુણ તેમજ કુશળ હતી. સંગત, ગત, હસિત, ભણિત, વગેરે નિપુણ યુકતોપચાર સુધીના પદોની વ્યાખ્યા પહેલાં કરવામાં આવી છે. તે ગુણિકાની ધજા લહેરાતી હતી. (Hહુનર્જ માટે એકહજાર રૂપિયા તેની ફી હતી. (
ન્નિત્તરાખવાવિવળિયા) રાજાએ તેના માટે છત્ર, ચામર અને બાલવ્યજનિકાઓ (વીજણી) અપી હતી. (નીરવાળા દત્ય) પાલખીતામજામ–ઉપર સવાર થઈને તે અવરજવર કરતી, નરવાહ્યયાન વિશેષનું નામ કર્ણીરથ છે. એવી તે ગણિકા (વદૂi rfબારદક્ષા માં બાપ વિરુ) હજાર ગણિકાઓનું આધિપત્ય કરતી પિતાના વખતને તે સુખેથી પસાર કરતી હતી. સૂત્ર પા
'तएणं तेसि सत्यवाहदारगाणं' इत्यादि ।
ટીકાર્થ––Raggi) ત્યાર બાદ તેના લાડું) કોઈ એક વખતની વાત છે. (હિં થવાદ ) તે બંને સાર્થવાહ પુત્રોને (નિશિ મુજુરાવા)-કે
જ્યારે તેઓ જમીને પિતાના જમવાના સ્થાનેથી કેગળા કરવા માટે ઉભા થઈ ચૂક્યા હતા, અને (કાયંત્તા) સારી રીતે તેમણે કોગળા પણ કરી લીધા હતા (રોવવા) તેમજ ધોતી વગેરે વસ્ત્રો ઉપર જમતી વખતે પડેલા અન્ન વગેરેના કણને સાફ કરીને શુદ્ધ બની ચૂક્યા હતા. (Fરમપુર પૂરા) હાથ માં વગેરેના પ્રક્ષાલનથી તેમના માં વગેરે અવયવ જ્યારે સ્વચ્છ બની ચૂક્યા હતા. (જુદાઇબ્રજાનથલ) દિવસના છેલલા પહોરમાં (સુદાણાવાવાળં) જ્યારે તેઓ એક સ્થાને આનંદપૂર્વક બેઠા હતા. (રુપા fમદ રાણપુરા સમુન્નિસ્થા) ત્યારે વાતચીતનો વિચાર ઉદ્ભવ્ય
શ્રી જ્ઞાતાધર્મ કથાગ સૂત્રઃ ૦૧
૨૫૭