Book Title: Agam 06 Ang 06 Gnatadharma Sutra Part 01 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
જે તમે હવે તમારા માટે આવતા અશન, પાન, વગેરે ચાર જાતના આહારમાંથી હિસ્સો મને પણ આપવાની બાંહેધરી આપે તે હું તમારી સાથે એકાંતમાં આવવા તૈયાર છું. (ત છે પvo સથવા વિલાં વં વાણી अहणं तुम तओ विपुलाओ असण ४ संविभाग करिस्सामि तएण જે વિકg gooષ્ણ રથવાદw wથમ હિgોરૂ) એના જવાબમાં ધન્ય સાર્થવાહે વિજય ચોરને કહ્યું--સારું અશન, પાન, વગેરે ચાર જાતના વિપુલ આહારમાંથી તને પણ ભાગ આપીશ. ત્યાર પછી વિજય ચોરે ધન્ય સાર્થવાહની વાત સ્વીકારી (ત રે વિનg સદ્ધ grતે ગવાકર કરારવાવ દિવે) અને તે ધન્ય સાર્થવાહની સાથે એકાંતમાં ગયા. ત્યાં જઈને ધન્ય સાર્થવાહે ઉચ્ચાર અને પ્રસ્ત્રવણની પરિઠાપના કરી. (રિવિના ગાયંતે વોરણે ઘરમgયૂn તમે ઢાળ ૩વરંક્રમિત્તા વિરા) પરિષ્ઠાપના પછી ધન્ય સાર્થવાહે શુદ્ધી કરી અને આ પ્રમાણે તેઓ શુદ્ધ અને નિર્મળ થઈને ફરી પિતાના સ્થાને આવી ગયા.(તાજી ના મરા વાર નાવ ગતે વિષ પ્રાળ ક ના રે) બીજા દિવસે સવાર થયું અને સૂર્ય ઉદય પામ્યો ત્યારે ભદ્રા ભાર્યાએ પુષ્કળ પ્રમાણમાં અશન વગેરે ચાર વાતના આહાર બનાવી તે એક સ્વચ્છ ડબામાં મૂકીને પથકદાસ ચેટકને જેલમાં ધન્ય સાર્થવાહની પાસે પહોંચાડવા આજ્ઞા કરી. પહેલાંની જેમ જ પથક દાસ ચેટકે ત્યાં જઈને થાળીમાં જમવાનું પીરસ્યું પીરસીને તેણે શેઠના બંને હાથે ધવડાવ્યા. (ત ઘoo સવારે વિનયક્ષ તરસ તો વિકા મસા ૪ સંવિમા ) ત્યાર પછી ધન્ય સાર્થવાહે વિજય ચોરને માટે ચાર જાતના આહારમાંથી ભાગ કરી આપે. (તાં તે ધom Hધવારે વંથf ઢામાં વિસરે) ત્યાર પછી ધન્ય સાર્થવાહ પાંથા દાસ ચેટકને ઘેર પાછો વળે (તg સે પંથ ખોયાજિક જાગ જાના વિિનવમરૂ) પાંથક દાસ ચેટક ભજનના ડબ્બાને
શ્રી જ્ઞાતાધર્મ કથાંગ સૂત્રઃ ૦૧
૨૪૨