Book Title: Agam 06 Ang 06 Gnatadharma Sutra Part 01 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
ધન્યસેઠ કા વિજય ચૌર કે સાથ હડિબલ્પનાદિકા વર્ણન
‘(ત vi એ ઘom Hથવારે વાહ!
ટીકાઈ––(તdii) ત્યાર પછી ( ધોને સથવારે) ધન્યસાર્થવાહ (અન્ના #ણા) કોઈ એક વખતે (દૂર્વાસ રાયાવરëણ) કર ન આપવા રૂપી નાના અપરાધ બદલ (સંઘ ના થાય ાથા કેઈચાડિયાએ રાજાની પાસે પહોંચાડી દીધા. (ત gi તે નગરપુત્તિ ધari રજવાડું છુંતિ) ત્યાર બાદનગર રક્ષકોએ ધન્ય સાર્થવાહને પકડે. (નિત્તા કેળવ વાશે તેવું કારરિ સવારના વાર મજુવિનંતિ) પકડીને તેઓ તેને જેલમાં લઈ ગયા અને તેમાં પૂરી દીધો. (મહુવા વિજ્ઞgi તi દ્ધિ જ વિવધ તિ) જ્યાં વિજ્ય નામે ચાર હતો ત્યાં જ ધન્ય સાથે વાહને પણ બેડીથી બાંધી દીધે. (avi Rા મહા આશિર ગાડ બરસે વિરુદ્ધ ગણvi ૪ વષર ) ત્યાર બાદ ભદ્રાભાર્યા સાર્થવાહીએ બીજા દિવસે સવારે સૂરજ ઉદય પામતાં ચાર જાતને આહાર તૈયાર કરાવડાવ્યો. (उक्खडित्ता भोयणपिडयं करेई करित्ता भोयणाई पक्खिवइ, लंछियमुद्दिय
ફ, જરિતૈ1 gi = મુનિવરવારિરિપુરાવાર્થ ૬) આહાર જ્યારે તૈયાર થઈ ગયે ત્યારે તેણે આહારને મૂકવા માટે ડબો તૈયાર કર્યો જ્યારે સાફ પાણીથી ડબે દેવાઈને સાફ થઈ ગયે ત્યારે તેમાં આહાર મૂકી દીધું. આહાર મૂકીને લાબ વગેરે લગાવીને તેને બરાબર બંધ કરી દીધા. ડબાનું “સી” કરીને તેણે એક સુવાસ યુક્ત જળથી પૂર્ણ ભરેલી ઝારી તૈયાર કરી.(રજ્ઞા પંથ રાઃ સદા, સાવિત્તા / વારો) ઝારી તૈયાર કરીને તેણે પાંથકદાસ ચેટકને બોલાવ્યું. અને
શ્રી જ્ઞાતાધર્મ કથાગ સૂત્રઃ ૦૧
૨૩૮