Book Title: Agam 06 Ang 06 Gnatadharma Sutra Part 01 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
એવું તપ ત્રીજા ભાગ સહિત એક વર્ષમાં કરવા ચાહું છું. અથવા આને અર્થ આ પ્રમાણે પણ થઈ શકે છે કે હું નિર્જરઃ વિશેષરૂપ ગુણના કારણભૂત તપને ત્રીજા ભાગ સહિત એક વર્ષમાં સોળ મહિનામાં કરવા ચાહુ છું. બાપુદું વાળુgિયા! ના ઘવિધ રે) મેઘકુમારની આ વાત સાંભળીને પ્રભુએ તેમને કહ્યું કે-હે મેઘ ! તમને જે કામમાં સુખ મળે તે કરે એક ક્ષણ પણ પ્રમાદ કરે નહિ. (तएणं से मेहे अणगारे पढमं मासं चउत्थं च उत्थेणं अणि क्ख णं तवो कम्मेणं दिया ठाणुक्कुडुए सूरभिमुहे आयावणभूमीए थवाउडएणं आयाસેનાને જાડું વાતi) ત્યાર બાદ મેઘમુનિએ પહેલા મહિનામાં ચતુર્થ ચતુર્થ સતત ભકત સતત કર્યા. દિવસમાં ઉત્કૃદુકાસનથી આતાપનભૂમિ ઉપર બેસીને સૂર્યની તરફ મોં કરીને આતાપના લેતા હતા રાત્રિમાં મુખવસ્ત્રિકા અને ચેલ પટ સિવાયના વસ્ત્રો ત્યજીને વીરાસનમાં બેસીને તેમણે શીતની આપના લીધી. ( માઉં છ છળ तच्च मासं अट्ठमं अटुमेणं चउत्थं मासं दसमं दसमेणं अनिश्वित्तेणं तवो कम्मेणं दिया ठाणुक्कुटुए मुराभिमुहे आयाणभूमिए आयावेराईमा રરાજને વાયggi સુઘારા)-બીજા મહીનામાં તેમણે સતત ષષ્ઠ અષ્ટ ભક્ત કર્યો. દિવસમાં ઉકુટુકાસને સ્થિત થઈને સૂર્યની તરફ મોં રાખીને સૂર્યની આતાવના લીધી. રાત્રિમાં નિર્વસ્ત્ર થઈને વીરાસનમાં સ્થિત થઈને શીતાતાપના લીધી. આ રીતે જ ત્રીજા મહિનાથી માંડીને સેળ મહીના સુધી દરેક મહિનામાં અષ્ટમ ભક્ત વગેરે. ના ક્રમથી સોળમા મહિનામાં તેમણે ત્રીસ ભકત ક્ય. બીજી શેષ રાતદિવસની બધી ક્રિયાઓ પહેલા મહિનાની જેમ જ તેઓ કરતા રહ્યા. આ સળી મહિનામાં તપસ્યાના દિવસનું પ્રમાણ ૪૦૭” હોય છે. આ બધા દિવસેની ગણત્રી કરીએ તે તેર મહિના અને સાત દિવસ હોય છે. પારણાના દિવસોની સંખ્યા તેતેર હોય છે. જે મહિનામાં અષ્ટમ ભકત વગેરે તપાસ્યાના જેટલા દિવસ ઓછા હોય, તેમની આગળના મહિનાથી માંડી તે તેટલા દિવસની પૂતિ કરી લેવી જોઈએ. વધારે દિવસે થઈ જાય તો આગળના મહિનામાં તેમને સામેલ કરવા જોઈએ “goધી ઈત્યાદિ વગેરે ગાથાઓ તપવા અને પાણીના દિવસોની સંખ્યા બતાવનારી છે. (तएण से मेहे अणगारे गुणरयणसंवच्छरं तवोकम्मं आहामुत्तं जाव सम्म कारणं फासेइ, पालेइ, सोहेइ, तीरेइ, कि इ, अहामुत्तं, अहाकप्पं जाव
શ્રી જ્ઞાતાધર્મ કથાગ સૂત્રઃ ૦૧
૧૯૭