Book Title: Agam 06 Ang 06 Gnatadharma Sutra Part 01 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
અને બીજી પ્રતિમા પણ એક મહિનાની છે. ત્રીજી પ્રતિમાથી માંડીને સાતમી પ્રતિમા સુધીની પાંચ પ્રતિમાઓ દરેકે દરેક યથાકમે એક એક મહિનાની છે. આઠમી નવમી, દશમી આ ત્રણે પ્રતિમાઓ સાત સાત દિવસ રાત પ્રમાણવાળી છે. એ જ વાત(હોરવું
સારું રિસાદુ તા સત્તાહિg) આ સૂત્ર દ્વારા પૂરવાર કરવામાં આવી છે. અહીં “ચ્ચ” અને તઈ એ પદો વડે અનુક્રમે નવમી અને દશમી પ્રતિમાનું વર્ણન કરવામાં આવ્યું છે. (૩ોરારઘાણ ઇરારં રિયાઇ વિ) અગિયારમી પ્રતિમા એક દિવસરાત તેમજ એક દિવસ પ્રમાણ જેટલી હોવા છતાં એક અહોરાત્ર પ્રમાણ વાળી છે. આમાં દિવા શબ્દનો અર્થ વિવક્ષિત નથી. એક રાત્રિ અને એક દિવસ પ્રમાણ જેટલી પણ બારમી પ્રતિમા ફકત એક રાત્રી માણવાળી છે. શેષકાળમા આઠ મહિનામાં આ બાર પ્રતિમાઓ સમારાધનીય અને સમાપ્ત કરવા ગ્ય છે. કેમકે ચિમાસામાં આ પ્રતિમાઓનું વહન કરવું નિષિદ્ધ છે. જો કે મુનિરાજ મેઘકુમાર એક દશાંગના જ જ્ઞાતા હતાતે પૂર્વધારી હતા. નહિ, છતા એ તેમના પ્રતિમાનું ષ્ઠાનનું આ કથન સર્વોપદિષ્ટ હોવાથી સદેષ નથી. (ત છે કે અરે વારમવઘુ पडिमाओ सम्मं काएणं फासित्ता, पालिता, साहित्ता, तीत्तिा किहित्ता पुणरवि समणं भगवौं महावीरं वंदइ नमसइ, वदित्ता, नमंसित्ता एवं वयासी) ત્યાર પછી મુનિરાજ મેઘકુમારે કાયાથી સારી પેઠે બાર ભિક્ષુપ્રતિમાઓને આરાધિત કરીને વારંવાર ઉપયોગ પૂર્વક તેમનું પાલન કરીને અતિચાર રૂપ કાદવને તેમનાથી દૂર કરીને, તેમને પાર પામીને, તેમનું કીર્તન કરીને ફરી શ્રમણ ભગવાન મહાવીરને વંદન અને નમસ્કાર કર્યા. વંદન અને નમસ્કાર કરીને તેમણે કહ્યું-(
રૂછાનિ णं भंते तुम्भेहिं अब्भणुण्णाए समाणे गुणरयणसंवच्छरं तवोकम्मं उव સંન્નિત્તા ii વિgિ ) હે ભદંત ! આપની આજ્ઞા મેળવીને ગુણરત્નરૂપ સંવત્સરવાળા તપને કરવા ચાહુ છું. વિનયાચાર, શતાચાર, પ્રસૂતનિર્જરા વગેરે આ ગુણ’ શબ્દનો વાચ્યાર્થ છે, આ રત્ન જે તપમાં છે તે “ગુણનતપ છે. હે ભદંતા
શ્રી જ્ઞાતાધર્મ કથાગ સૂત્રઃ ૦૧
૧૯૬