Book Title: Agam 06 Ang 06 Gnatadharma Sutra Part 01 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
पाउष्पभायाए रयणीए जात्र तेयसा जलते समणं भगवं महावीरं आपुच्छित्ता પુત્ર બારમા ત્તત્ત) એટલે મારું હિત મને આમાં જ દેખાય છે કે રાત્રિ પસાર થાય અને ભગવાન સૂર્ય ઉદય પામે ત્યારે ભગવાન મહાવીરને પૂછીને ફરી પાતાના ઘરમાં રહું. (તિજ્જુ ર્વ સંપેદ્દેફ) આ રીતે મેઘકુમારે પોતાના મનમાં વિચાર કર્યા. ( મંત્તેન્દિત્તા બભ્રુકુટવનટમાળન ) વિચાર કરીને આતધ્યાનથી યુક્ત, દુ:ખથી પીડાએલા, નવીન દીક્ષિત હાવાને લીધે સાધુએના હાથ વગેરેની અથડામણથી ઉત્પન્ન પરીષહાને સહન કરવામાં અસામર્થ્યને લીધે ખેદ યુકત તેમજ વ્યાકુળ મનવાળા મેઘકુમારે ( ચિડિયંત્ર નં તું ચળ આવે) સંયમમાં અરતિભાવ ઉત્પન્ન કરવા બદલ નરક જેવી તે રાત્રિને બહુ મુશ્કેલીથી પસાર કરી. ( વિજ્ઞાપનું પાપમાયાળુ મુત્રમાર્ચणीए जाव तेयसा जलंते जेणेव समणे भगवं महावीरे तेणामेव उवाT-3 ) પસાર કરીને સવાર થતાં જ સૂર્યોદય થતાં જ્યાં શ્રમણ ભગવાન મહાવીર હતા, ત્યાં ગયા. (૩વચ્છિત્તા તિવ્રુત્તે। કાયદળપાયામાં રેફ, રિજ્ઞા ચંદ્ર નમશરૂ અંતિત્તા નfત્તત્તા નાવ પવારૂ) ત્યાં જઈને તેણે ત્રણ વખત પ્રભુની આદક્ષિણ પ્રદક્ષિણ પૂર્વક વંદના કરી અને નમસ્કાર કર્યા. વંદના અને નમસ્કાર કરીને પછી તેમની સેવા કરવા લાગ્યા. ॥ સૂત્ર ૮૩૯ ” u
મેઘમુનિ કે હસ્તિભવકા વર્ણન
kr
(
ટીકા"---(તાં) ત્યાર બાદ (મેદારૢ) “હે મેઘકુમાર ! ” આ જાતના મધુર સંબધનથી (સમને મયં મઢાવીરે) શ્રમણ ભગવાન મહાવીરે ( મેટ્ કુમાર) મેઘકુમારને ( Ë વાસી) આ પ્રમાણે કહ્યું કે ( તે મૂળ તુમ મેદ્દા ! રાત્રો પુત્ર ત્તાવર્ત્તવામનયંત્તિ) હે મેઘ! રાત્રિના પૂર્વ ભાગમાં અને પાછળના ભાગમાં (સમરિનાંથf ) શ્રમણ નિગ્રંથા દ્વારા ( વાચળાપ્ पुच्छणाए जाव महालियं च ण राई णो संचाएसि मुहुत्तम अच्छिं निમિલાવેત્ત )પૃચ્છના વગેરેના માટે આવવા જવાથી તેમના હાથપગ વગેરેના
શ્રી જ્ઞાતાધર્મ કથાંગ સૂત્ર : ૦૧
૧૭૧