Book Title: Agam 06 Ang 06 Gnatadharma Sutra Part 01 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
a i ) તદાવરણીય કર્મોના ઉપશમથી જાતિ સ્મરણ જ્ઞાનને આવૃત્ત કરનારા મતિજ્ઞાનાવરણના ભેદ રૂપ કર્મલિકેના ક્ષય તેમજ ઉપશમથી (દાદ मग्गणगवेसणं करेमाणस्स सन्निपुव्वे जाइसरणे समुप्पजित्था) डा, અપેહ, માર્ગ અને ગવેષણ કરનારા તમને “હું પૂર્વભવમાં સંજ્ઞી હતે.” આ જાતનું સંસી થવાનું જાતિ સ્મરણ ઉત્પન્ન થયું. ક્ષપમસમને ભાવ આ પ્રમાણે છે_ઉદયાવલિમાં પ્રવિષ્ટ થયેલા કર્મદલિકને ક્ષય છે, તેમજ જે આજ સુધી ઉદયમાં આવેલા નથી એવા કર્મદલિકને ઉપશમ થવો. સત્તામાં હયાત રહેવુંઉદયરૂપમાં રહેવું નહિ સદઈને માટે જે વિચાર થાય છે તે ઈહા જ્ઞાન છે. સામાન્ય જ્ઞાન બાદ વિશેષ નિશ્ચયાત્મક જ્ઞાન માટે જે વિચાર પરંપરાઓ ઉદ્દભવે છે તે અપહ છે. યથાવસ્થિત વસ્તુના સ્વરૂપનું જે અન્વેષણ થાય છે તે માગણ છે. માગણ બાદ ઉપલભ્ય સ્વરૂપની બધી રીતે નિર્ણય તરફ વળતી જે વિચાર પરંપરા છે તે ગષણ છે. (तएणं तुमं मेहा ! एयमट्ठ सम्मं अभिसमेसि-एवं खलु मया अईए दोच्चे भवग्गहणे इहेव जंबूदोवे २ भारहेवासे वेयटिगिरि पायमूले जाव तत्थणं મદા મધવારે ગામ રકમૃg ) ત્યાર બાદ હે મેઘ ! તમને સારી રીતે આ વિષયની જાણ થવા માંડી કે હું આના પહેલાંના બીજા ભવમાં આજ જબૂદ્વીપના ભારત વર્ષમાં વૈતાઢયગિરિની તળેટીમાં રહેતો હતો ત્યારે આ જ દાવાગ્નિ પ્રકેપ અનુભવ્યો હતે. (તપ i તુમ મેરા! તમેવ વિવાહ્ય પછા વરદ્ર યંત્તિનિઘgvi pદે રદ્ધિ કાના જાવ તથા) ત્યાર પછી તે મેઘ ! તમે તેજ દિવસે સાયંકાળના વખતે પિતાના હાથણીઓના ચૂથની સાથે દાવાગ્નિના ભયથી એક જગ્યાએ ભેગા મળીને બેસી ગયા. (તણા તુર્ક્સ મેરા માએવા ગથિ =ાવસFrifથા ) ત્યાર બાદ હે મેઘ! તમને આ પ્રમાણે મગત સંકલ્પ ઉદ્ભવ્યા. (તે રેવં રવટુ મન રુઝાઈ ગંગાપ માનg arrange कूलंसि विंझगिरिपायमूले दावारिगसंताणकारणट्ठासएणं जूहेणं महइमहालयं मंडलं પારૂત્તત્તિ રવિ) કે અત્યારે ગંગામહા નદીના દક્ષિણ દિશા તરફના કિનારા ઉપર વિધ્યાગિરિની પાસે દાવાગ્નિથી રક્ષણ પામવા માટે પિતાના યૂથની સાથે ખૂબ વિશાળ એક ગોળ આકારનું નિરુપદ્રવસ્થાન બનાવવા માટે વૃક્ષો વગેરે ઉપાડવું સારું છે. (સંદિત્તાણા વિદત્તિ) આ પ્રમાણે વિચાર કરીને મેઘ ત્યાં સુખેથી પિતાને સમય પસાર કરવા લાગ્યા. (vviાન હા! માથાં પાષાણું કરસિ) ત્યાર બાદ હે મેઘ ! તમે કઈ વખતે પ્રથમ વર્ષાકાળમ
શ્રી જ્ઞાતાધર્મ કથાંગ સૂત્રઃ ૦૧
૧૮૨