Book Title: Agam 06 Ang 06 Gnatadharma Sutra Part 01 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
આ પ્રમાણે નિદ્રા વગેરે પ્રમાદાને ત્યજીને ઉત્થાન તિવડે ઊભા થઈને એ ઇન્દ્રિયા ત્રણ ઇન્દ્રિયા અને ચાર ઇન્દ્રિયાવાળા, પ્રાણીઓમાં વનસ્પતિ જેવા એક ઇન્દ્રિયવાળા ભૂતોમાં પંચેન્દ્રિય રૂપ જીવામાં અને પૃથ્વી અપ, (પાળી) તેજ અને વાયુ રૂપ સત્ત્વા, મા મન, વચન અને કાયાની વિશુદ્ધિથી, સર્વથા વિરાધનાથી ઉપરમિત થઇને સાધુએ પ્રવૃત્તિ કરવી જોઇએ. (રિત ૨ બંન્ને નો માત્ત્વસ્ત્ર, તાળું સે मेहेकुमारे समणस्स भगवओ महावीरस्स अंतिए इम एयारूवं धम्मियं કમ ળતમ નમાંં વહિવન્નટ્ટ) મોક્ષ મેળવવાની ખાખતમાં સાધુને કોઈ પશુ દિવસ પ્રમાદ ( આળસ ) નહિ કરવી જોઇએ, પણ સતત ઉત્સાહ રાખીને ઉદ્યમ કરતા જ રહેવું જોઇએ. ત્યાર બાદ મેઘકુમારે શ્રમણ ભગવાન મહાવીરના સુખારવિંદથી આ પ્રમાણે ધામિર્માંક ઉપદેશ સાંભળીને એટલે કે શ્રુતચારિત્ર રૂપ ધ દેશના સાંભળીને અને તે દેશના સારી પેઠે હૃદયમાં અવધારિત કરીને સ્વીકારી. ( तमाणाए तह गच्छइ तह चिठ्ठई जाव उट्टाए, उद्वाय पाणेहिं भूएहिं નર્િસંગિંગમરૂ ) ત્યાર ખાદ તે ભગવાનની આજ્ઞા મુજમ તેજ પ્રમાણે સચમ માર્ગોંમાં ચાલવા લાગ્યા, તેજ રીતે ઉઠવા બેસવા લાગ્યા. પ્રમાદ આળસ ) ને ત્યજીને પ્રાણીઓના ઉપર ભૂતાના ઉપર, જીયાના ઉપર અને સત્ત્વાના ઉપર, સારી રીતે જતનથી ( સાચવીને ) તેમની રક્ષા કરતા વિચારવા લાગ્યા. ॥ સૂત્ર “ ૩૮” u
મેઘકુમાર કે આર્દ્રયાન કા વર્ણન
ન વિવર્સ વાળું મેઢે મારે રૂસ્થતિ
ટીજાય-(ન વિયર્સ) જે દિવસે(મેફેમાìમુકે મવિત્તા આશારામો બળગાથિં પથ્થરૂપ્ ) મેઘકુમારે સુડિત થઈને આગાર અવસ્થા ત્યજીને અનગાર અવસ્થા મેળવી. (તમ ઊંવિદ્યત્તમપછાનાસમયંત્તિ સમળાનું નિર્માંચાળ अहाराइजियाए सेज्जासंवारएस विभज्जमाणेसु मेघकुमारस्स दार મૂત્યુ મેનાસંચાર નાયાવિરોઘા) તે દિવસે પાછલા પહેાર પછીના સમયમાં શ્રમણ નિગ્રંથાના દીક્ષા પર્યાયના કાલક્રમાનુસાર શય્યા સ ંસ્તારક પૃથક પૃથક્ પાથર્યા બાદ મેઘકુમારે પોતાને શય્યા સસ્તારક દ્વારની પાસે પાથર્યાં. (તળ समणा णिग्गंधा पुच्चरत्तावरत्तकालसमयंसि वायणाए पुच्छणाए परि यहणार धम्माणुजोग चिंताए य उच्चारस्स य पासवणंणास्स य अइगच्छ माणाय નિચ્છમાળાય) ત્યાર બાદ શ્રમણ નિગ્રંથ પૂર્વ રાત્રિ અને અપર રાત્રિના સમયે એટલે કે રાત્રિના પહેલા ભાગમાં અને પાછલા ભાગમાં ગુરુની પાસે
શ્રી જ્ઞાતાધર્મ કથાંગ સૂત્ર : ૦૧
૧૬૭