Book Title: Agam 06 Ang 06 Gnatadharma Sutra Part 01 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
ત્રિકેણવાળા માર્ગમાં-ત્રણ રસ્તાઓવાળા માગમાં, ચતુષ્કમાં ચાર રસ્તાવાળા માર્ગમાં ચત્વરમાં-ઘણું રસ્તાવાળા માર્ગમાં, ચતુર્મુખમાં–ચાર દ્વારવાળા ગેપુર વગેરેમાં, મહાપથમાં-ધરરસ્તામાં, અને પથમાં-સાધારણ રસ્તામાં (સિત્તfણા સુવા - નનિવરિરં વાવ મુiધવરાષિગં ધમૂ અવજો માળો) આસિકત છે જ્યાં સુવાસિત પાણું વગેરે એક જ વાર છાંટવામાં આવ્યું છે, સિકત છે,–જ્યાં સુવાસિત પાણી ઘણીવાર ઇટાયુ છે, શુચિક છે–જેને જ્યાં પવિત્ર કરવામાં આવ્યું છે, સંમાર્જિત છે–જેને સાવરણીથી એકદમ સ્વચ્છ બનાવવામાં આવ્યું છે, ઉપલિત છે–
જ્યાં છાણ વગેરેથી લીપવામાં આવ્યું છે, અગુરુ વગેરે ધૂપથી દૂષિત હોવાને લીધે સુવાસિત થયેલું છે અને એથી જ તે સુગંધની ધૂપસળી જેવું થઈ રહ્યું છે, નગરનાં એવાં દ્રશ્યને જોતી તેમજ (નાગરનો મહિમાળી) તે ધારિણીદેવી નાગરિકે દ્વારા અભિનંદિત થતી (જુરજીયારવનુવાદ્ધિપુર વોરા) અને પછી તે ગુચ્છ, લતાઓ, આંબા વગેરે વિશે, જેમની શાખાઓ ચારે દિશાઓમાં પ્રસરી રહી છે એવા ગુલ્મ અને વૃક્ષ ઉપર ચઢીને પ્રસરેલી લતાઓ વડે ઢંકાએલા ( કુ મારિકાયમૂરું) રમણીય વૈભાર પર્વતના નિકટ સ્થાનમાં (નોરમંતા માટેનાર વોર વયંર્તિ) અને બધી દિશાઓમાં ફરીફરીને પિતાના દેહદની પૂર્તિ કરે છે. (ત ન ગાવિ દે ઝુવg ગાવ તો વિજ્ઞાન) તે હું પણ ઉપર વર્ણન કરવામાં આવેલા અભ્યદ્દગત વગેરે વિશેષણોવાળા મેઘમાં વિચરણ કરીને મારા દેહદની પૂર્તિ કરું તે બહુ સારું થાય. સૂ.૧૨
तएणं सा धारिणीदेवी इत्यादि "मूत्र ટીકાઈ–(ત gir) દેહદ ઉત્પન્ન થયા પછી (સાધવી )જ્યારે ધારિણીદેવીનું (વોશિ ) અસમયે મેઘવર્ષણ દેહદ (વિnિષામાજિ) પૂર્ણ નહિથયું ત્યારે ( ન્નરો) અસમયે મેઘવર્ષણના અભાવે પિતાનું દેહદની પૂતિ નહિ થવાથી (૩૫રંપુનરોદરા) દેહદ સન્માનિત (પૂર્ણ) નહિ હોવાને લીધે, (gar) તે મનમાં ખૂબ દુઃખી થઈ અને શરીરમાંથી લેહી સૂકાઈ જવાથી દુબળી થઈ ગઈ, (મુ) ભૂખી વ્યક્તિની જેમ તે દુર્બળ થઈ ગઈ, (fખન્ના ) તેનું માંસ પણ સુકાઈ ગયું ( m) ચિંતા અને રોગથી પીડાએલી તે જીર્ણ જેવી બની ગઈ. (ગ્રીસુકારા ) અતિશય ચિન્તાના ભારથી જીણું શરીરવાળી થઈ ગઈ. (૧માઇકુવા ) નિસ્તેજ
શ્રી જ્ઞાતાધર્મ કથાગ સૂત્રઃ ૦૧
૬૯