Book Title: Agam 06 Ang 06 Gnatadharma Sutra Part 01 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
'तएणं से अभयकुमारे इत्यादि' । ટીકાઈ–(ani B અમથાર) પિતાના પાસેથી સત્કાર અને સમાન પ્રાપ્ત કરીને અભયકુમાર વિદાય થયા. શિશ્ન નો ગ્રંતિવાળો ફિનિવમરૂ) અને શ્રેણિકનાજાની પાસેથી આવતા રહ્યા, (નિવમિત્તા) આવીને (જાવક્ષણ મા તેora વાજી) પોતાના મહેલમાં પધાર્યા, (ઉવારિજીત્તા ની દાળ નિષom) અને સિંહાસન ઉપર વિરાજમાન થયા. (ત vi aa ઝમાનારસ્ત ગથારે અાથિઇ જાવ સગુલ્યા ) થોડા વખત પછી એમના મનમાં વિચાર કર્યો કે ( નવ કરવા માગુgi Garvi મમ ગુર૩યા ઘોષિા સેવી કવયિોમપત્તિ gિ) મારા નાના (અપર) માતા ધારિણદેવીના અકાળ દેહદની પૂર્તિ માનવીય શકિત દ્વારા થવી મુશ્કેલ છે. (જનવિવેf sagi) ફકત દિવ્ય શક્તિ જ તેની પૂર્તિમાં સમર્થ છે. તે હવે (अस्थिणं मज्झसोहम्मकप्पवासी पुत्वसंगइए देवे महिथिए जाव महासोक्खे) મારા પૂર્વભવને મિત્ર સૌધર્મ કલ્પવાસી દેવ છે. જે વિમાન વગેરેની મહાદ્ધિ સંપન્ન છે. અહીં “યાવત્' પદ દ્વારા આ પાઠને સંગ્રહ થયો છે મહાદ્યુતિક મહાનુભાગ, મહાયશા મહાબલઃ, મહાસીખ્યા, અનુક્રમે આ બધાને અર્થ અહીં સ્પષ્ટ કરવામાં આવે છે-કે જેમની આભૂષણે અને શરીરની કાંતિ ખૂબજ સમુજજવલ છે, વૈક્રિયાદિ કરવાની જે શક્તિ ધરાવે છે, જે સુયશસ્વી છે, પર્વત વગેરે મોટા પદાર્થોને પણ જે મૂળથી ઉપાડવામાં સમર્થ છે, અને જે અસાધારણ સુખી છે. તે ઉપર કહેલા પાંચે વિશેષણયુક્ત કહેવાય છે. (તં રેવું વ મ ોરદૃાાછાણ વોરવિ बंभयारिस्स,उम्मुक्कमणिसुवन्नम्म ववगयमालावन्नगविलेवणम्स निक्खित्त सत्यमुसलस्स एगस्स अबीयस्म दमसंथारोगयस्स अट्ठमभत्तं परिगिण्डित्ता Tદવસાં રે મારિ જમrળે વિદત્તિy) તે હવે મારે પૌષધશાળામાં પપધવ્રત લઈને બ્રહ્મચર્યવ્રત ધારણ કરીને, ચન્દ્રકાન્ત વગેરે મણિઓ જડેલા સુવર્ણના આભૂષણ, પુષ્પમાળાઓ અને ચન્દન વગેરેના લેપને તેમજ તલવાર, છરી વગેરે શસ્ત્રો અને મૂશળને ત્યાગ કરીને એકલે દર્ભ સંથારા ઉપર બેસીને સુધર્મા દેવલોકવાસી દેવનું વારંવાર સ્મરણ કરતાં અષ્ટમભકત (ત્રણ ઉપવાસ) કરે જોઈએ. દ સંથારાને અર્થ ઘાસની પથારી છે. તે અઢી હાથના પ્રમાણમાં હોય છે. (તાળ કુવાડ
શ્રી જ્ઞાતાધર્મ કથાંગ સૂત્રઃ ૦૧
७८