Book Title: Agam 06 Ang 06 Gnatadharma Sutra Part 01 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
જેવી ખલવાન હતી એટલે જ તેને સિદ્ધ જેવી ખતાવવામા આવી છે. મિત્રના મિલાપ સત્વરે થાય એવા વિચારા તેના મનમાં ઉત્પન્ન થઈ રહ્યા હતા,
એથી તેની ગતિમાં ઉદ્ધૃતતા' આવી ગઈ હતી. મારા મિત્રનું કાર્ય હું સિદ્ધ કરીશ એવા આત્મવિશ્વાસ તેના મનમાં ઉત્પન્ન થઈ ગયા હતા, તેથી તેની ગતિમાં જયશીલતા આવી ગઈ હતી. દેવને પ્રકટ થવામાં કે આવવામાં કોઈપણ જાતના અન્તરાય કે વિધ્ના વચ્ચે નડતાં ન હતાં તેથી તેની ગતિ ઇંકા (ચાતુ) રૂપ હતી. તે મનને આકષઁનારી હતી એટલા માટેજ તેગતિ દિવ્ય હતી. (કુદ્દાન āિr) અભયકુમારની પાસે જઈને (ટિડિવને સપૂવનારું સ सखि નિળિયારૂં નવસ્થાનું નિદણ અમથામાાં મેં વામી) આકાશમાંજ અદ્ધર રહેતા અને પાંચ રગના ક્ષુદ્ર ઘટિકાઓવાળા ઉત્તમ વસ્ત્રા ધારણ કરેલા દેવે અભયકુમારને કહ્યું કે-(પ્ર.માંં રેવાનુળિયા પુત્રનું સોમ્નવાસી વે મકૃિત) ડેઅભયકુમાર હું તારા પૂર્વભવના મિત્ર સૌધ કલ્પવાસી મહદ્ધિક દેવ છુ. (जणं तुमं पोसहसालार अट्टमभन्तं परिगिहिसाणं ममं मणसि करेमाणे चिट्ठसि મારૂ ધ્યાન કરતા તમે પૌષધશાળામાં અષ્ટમ ભકતની તપસ્યા કરી રહ્યા છે. હું દેવાનુપ્રિય ! એથી જ હું અત્યારે તમારી પાસે સત્વરે આવ્યો છું. (સંાિર્ત્તિ નં देवानुपिया ? किं करेमि ? किं दलयामि ? किं पयच्छामि किं वा ते हिय રૂષ્ટિય ?) તે હે દેવાનુપ્રિય ! બેલા, હું તમારૂં શું કામ કરૂ ? કોને શું આપું! અથવા કઇ વિશેષ વસ્તુ તમને અર્પણ કરૂ ! અથવા તમારા સન્માન માટે શુ' સિદ્ધ કરી આપું ? અથવા તમારા મનોરથ શુ છે ? (ત પળ ને ગમય મારે તું પુવસંગર સેવ આંતત્તિવત્તિવનું મિત્તા દ્ભુતુકે ોમટું વારેફ) દેવની આ વાત સાંભળીને પૂર્વસંગતિકદેવને આકાશમાં સ્થિત જોઈને પ્રસન્ન થતા તેઓએ પોષધ પાળ્યું. (ઉત્તાપત્રસંગિક્રિય બનહિ ? Ë વયાની) પૌષધ પાળીને અજળ બદ્ધ
શ્રી જ્ઞાતાધર્મ કથાંગ સૂત્ર : ૦૧
3333
૮૩