Book Title: Agam 06 Ang 06 Gnatadharma Sutra Part 01 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
(F નું નાથા) હે પુત્ર! આ (નિપંથે વાયñ ) નિગ ́થ પ્રવચન (મુન્ચે अणुतरे के लिए पडिपुन्ने णेयाउए संसुद्धे सल्लुगन्त्तणे सिद्धिमग्गे વ્રુત્તિમñ યથાવસ્થિત સ્વરૂપને પ્રતિપાદિત કરનાર હોવાથી સત્ય છે, જગતના બધા જીવાનુ હિત કરનાર હોવાથી એના કરતાં ખીજો કાઈ પટ્ટા શ્રેષ્ટ નથી, આ કેવળીભગવાન દ્વારા પ્રરૂપિત થયેલ છે, સકળ વસ્તુઓનુ નિરૂપણ કરનાર હોવાથી આ સંપૂર્ણ પણે પોતાની મેળે પૂર્ણ છે, યથા પદ્માના નિર્ણાયક હોવાથી આ ન્યાચેાપેત છે; સંશય, વિપય, અને નય્યવસાય વગેરે દોષ વહોવાથી આ સંપૂર્ણ રૂપમાં શુદ્ધ છે. માયા, મિથ્યા અને નિદાન આ ત્રણ શલ્યાના આ વિનાશક છે. હિતપ્રાપ્તિ કરાવનારૂ હોવાથી આ આત્મરૂપ કલ્યાણુના સિદ્ધિના માં છે, જીવાની કારહિત અવસ્થા એની આરાધનાથી જ થાય છે, એટલા માટે જે મુકિતના મા` જેવા છે, જે ( નિકાળમñ ) જીવને માટે કાર્યાંથી જુદું થવા રૂપ નિ`ચ-માર્ગ છે. ( નિયાળમને ) નિર્વાણના માર્ગ છે, નિરાખાધ સુખનું નામ નિર્વાણુ છે, કેમકે આ સુખ કર્મજન્ય વિકારથી રહિત હોય છે, એવા અવ્યાબાધ સુખનેા મા નિગ્રંથ પ્રવચન જ છે. (સત્ત્વપુલફીળમળે ) સમસ્ત ક જન્ય કલેશાનુ વિનાશક હોવાથી નિગ્રંથ પ્રવચન શારીરિક અને માનસિક દુઃખ વિહીન એક અપૂર્વ મારૂપ છે. ( સિટ્ટિીશ્) જેમ સાપની નજર માંસ ગ્રહણ કરવા તરફ ચાંટીને રહે છે, તેમ જ ચારિત્ર પાલન પ્રત્યે એકાન્તરૂપ દ્રષ્ટિ જે વ્યક્તિમાં છે,-નિગ્રંથ પ્રવચન કોઇ પણ સોગામાં ચારિત્ર સ્વીકારનારાને આ ઉપદેશ નથી આપતા કે તમે ચારિત્ર્યમાં શૈથિલ્ય બતાવે. (ઘુરો રૂવ ગત ધારણ) જેમ છરાની ધાર એકાન્તરૂપે તીક્ષ્ણ હોય છે, તે જ પ્રમાણે આમાં પણ
શ્રી જ્ઞાતાધર્મ કથાંગ સૂત્ર : ૦૧
૧૩૭