Book Title: Agam 06 Ang 06 Gnatadharma Sutra Part 01 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
'त्त एणं तस्स मेहस्स कुमारस्स' इत्यादि ટીકાઈ–(તti) આ પ્રમાણે (ત મેહનારH) મેઘકુમારના (વા વિ) માતાપિતા (નાદે) જ્યારે (એૉમા) મેઘકુમારને (વહિં વિશાસ્ત્રો माहि आधवणाहिय, पन्नवणा हि य, सन्नवणाहिय, विन्नवणा हिय, आधવિત્તા વા, ઘન્નચિત્ત વા વનવિણ વા વિનવિત્તા વા) શબ્દ વગેરે સાંસારિક વિષયમાં પ્રવૃત્તિ કરાવનાર હોવાથી વિષયને અનુકૂળ એવા ઘણું સામાન્ય કથનોથી વિશેષ કશનેથી, સંધનવાળા કથનથી, વારંવાર પ્રેમ અને દૈન્ય પ્રકટ કરનારા આવા કથનથી કહ્યું કે હે મેઘકુમાર ! તમે જ એકની એક અમારી ઘડપણની લાકડી છે, તેમ જ વારંવાર અનેક પ્રકારથી વિજ્ઞપ્તિ પૂર્વક કથનથી, ( વના વા) કહેવામાં ( વત્તા વા) પ્રજ્ઞાપના કરવામાં (સન્નચિત્ત વા) સારી રીતે સમજાવવામાં, (વિનવિર ) નિવેદન કરવામાં (નો રંગારંતિ) તેઓ અત્તે સફળ ન જ થયા, એટલે કે ધારિણીદેવી અને રાજા શ્રેણિકની સંસારના ક્ષણભંગુર વિષયે તરફ વાળનારી વાણી મેઘકુમારને પ્રવજ્યા ગ્રહણ કરવાની ભાવનાથી ચલિત કરવામાં સમર્થ ન થઈ શકી. (ત) ત્યારે તેઓ (વિવાદિજૂછાષ્ટ્ર) વિષય ભેગ વિરોધી એવી (ાનવજાણું) તપ-સંયમની વાણી દ્વારા તપ અને સંયમની આરાધના અત્યન્ત કઠણ છે, વગેરે વચનો દ્વારા (ચંતનમય
વિÉિ)-કે જે મેઘકમારના સંયમમાં ભય અને ઉદ્દેગ ઉત્પન્ન કરનારી હતી(ઉના ) સમજાવતાં (વારી) આ પ્રમાણે કહેવા લાગ્યાં
શ્રી જ્ઞાતાધર્મ કથાગ સૂત્રઃ ૦૧
૧૩૬