Book Title: Agam 06 Ang 06 Gnatadharma Sutra Part 01 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
થાઓ. તમે (અવિષે નિરિ) હમેશાં અજિત ઉપર જ મેળવનાર થાઓ. જે દેશને તમે હજી સુધી જીત્યા નથી તેમને જીતીને પિતાને સ્વાધીન બનાવો. (નિ વારિ ) અને જે દેશને તમે જીત્યા છે, તેમની હમેશાં રક્ષા કરતા રહેજે. (નિયમલે વણાદિ ) તમે સદા વિજયી પુરુષની વચ્ચે જ વસો, કેમકે વિજયી માણસોના પક્ષમાં રહેનાર વ્યકિત હમેશાં સુરક્ષિત બની રહે છે. (ગનિ નિળાદ) તમે અજિતને જીતે, તેમના ઉપર વિજય મેળવે. (ારવાર નિઘં = 1 ) શત્રુ પક્ષની તેમજ વિજિત વ્યકિતની તમે સદા રક્ષા કરતા રહો. (મિર ) આ રીતે તમે પોતાના મિત્ર પક્ષની પણ સંભાળ રાખતા રહેજો. અજિત શત્રુને જીતવાથી તેમજ પોતાના મિત્ર પક્ષની રક્ષા કરવાથી રાજાનું રાજ્યશાસન હમેશાં અસ્થિર રહે છે, (બાવ મારો ફુવા મyયા ii નાથના नगरस्स अण्णेसि च बहूणं गामागरनगर जाव सन्निवेसाणं आहेबच्चं ગાવ દિદિત્તિ ના ના ૬ નંતિ) માણસમાં ભરત રાજાની જેમ, દેવતાઓમાં ઈન્દ્રની જેમ, તારાઓમાં ચન્દ્રની જેમ, અસુરેમાં ચમરની જેમ, નાગોમાં ધરણેન્દ્રની જેમ તમે રાજગૃહ નગર તેમ જ બીજા ઘણા ગ્રામ, આકર, નગર, ખેર, કર્બટ, દ્રોણમુખ, મડઓ, પત્તન, સંબોધને આધિપત્ય, પુરવર્તિત્વ, સ્વામિત્વ, ભવ, મહત્તરકત્વ અને આધર સેનાપતિત્વ બીજા માણસે દ્વારા કરાવતાં તેમજ પ્રજાજનોની જાતે રક્ષા કરતાં વિજયી થાઓ, આ રીતે તે ગણનાયક વગેરે માણ
એ જ મેઘકુમારને જ્ય વિજ્ય શબ્દો દ્વારા વધાવ્યા. સાધારણ માણસેના નિવાસ સ્થાનને ગ્રામ સુવર્ણ વગેરેની ખાણનું નામ આકર, અઢાર જાતના કર (ટેકસ) થી રહિત જે હોય છે તે નગર, જેને ચારે બાજુ માટીને કેટ હોય છે તે ખેટ, ખરબચડી ઉંચી નીચી જમીનવાળું જે કુત્સિત ગામ હોય છે, તે કર્મ, ચારે તરફ એક એક જન સુધી જેની પાસે બીજું કઈ ગામ ન હોય તે મડંબ કહેવાય છે. જેમાં અવર જવર માટે જળમાર્ગ અને સ્થળમાર્ગ આ પ્રમાણે બંને માર્ગ હોય છે, તે નગર દ્રોણમુખ, જે નગરમાં બધી વસ્તુઓ મળતી હોય તે પત્તન
જ્યાં સમતલ ભૂમિમાં ખેડુતે જમીન ખેડીને, વેપારીઓ વેપાર કરીને, પર્વત વગેરે દુર્ગમસ્થાન વિશેષમાં પિતાની રક્ષા માટે અનાજ વગેરેને કારમાં મૂકીને નિવાસ કરે છે, તે “સંબંધ” છે. અથવા તે અનેક જાતના માણસે જે સ્થાનમાં વસતા હિય છે તે પણ “સંબોધ” નામે ઓળખાય છે. જેમાં શાહકાર (વાણિયા) વગેરે રહે છે, તે સન્નિવેશ કહેવાય છે. જળ પત્તન તેમજ સ્થળ પત્તન આ રીતે પત્તનના બે પ્રકાર હોય છે. જ્યાં જળમાર્ગ વસ્તુઓ વગેરે પહોંચાડવામાં આવે છે.
શ્રી જ્ઞાતાધર્મ કથાગ સૂત્રઃ ૦૧
૧૪૪